Book Title: Navo Prakash Author(s): Vidyavijay Publisher: Balabhai Virchand Desai View full book textPage 7
________________ એ છે કે જરા કલમ પકડતાં આવડી એટલે પત્રકાર થઇને બેઠા. આ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી જૈન વ માન પત્રોની સ્થિતિ સુધરે એ મને અસ ંભવિત જેવું લાગે. એક બીજી વાત. જૈન વમાન પત્રાના હું ઉપર જે ફાયદા બતાવી ચુકયા છું એ ફાયદા કરતાં નુકસાના પણ વધારે થઇ રહ્યાં છે. ખારીક ઢષ્ટિએ વિચા રીએ તે સાધુઓમાં અને ગૃહસ્થામાં જે કંઇ મોટા પદ્મા પડી રહ્યા છે એમાં વમાન પત્રોના પણ હિસ્સા જરૂર છે. વમાન પત્રાના કારણે એક ખીજા પક્ષેામાં ઉશ્કેરાણીઓ અને મતાગ્રહીપણું વધી રહ્યું છે. પત્રકારાની પ્રવૃત્તિઓથી કોઈ પણ તટસ્થ વાંચકને એમ લાગવુ જોઇએ કે આ બિલ્કુલ નિષ્પક્ષપાતથી લખે છે-મધ્યસ્થ છે, પરન્તુ લાકોને તેથી ઉલટું લાગે છે એટલે ખુલ્લ ખુલ્લા પક્ષકાર તરીકે લેાકેાની દૃષ્ટિમાં આવે છે, આ સ્થિતિ પણ સુધરવાની જરૂર છે. પ્ર. ૪જૈન સાધુઓના સંગઠન સંબંધી આપના શે અભિપ્રાય છે ? ઉત્તર—આ પ્રશ્ન ‘ સમયને આળખે ’ એ લેખામાં અને નામના મારા પુસ્તકમાં પ્રગટ થએલા તે પછી પણ ‘ ધમ ધ્વજ ” માં મેં ખાસ્સી રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40