Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 36
________________ પાદસેવન છિનું છિનું પ્રભુ-પદ-કમલ બિલકી. રહિહહે મુદિત દિવસ મિ કોકી, મોહિ મગ ચલત ન હાઈહી હારી, છિનું છિનુ ચરન સરોજ નિહારી. પાય પખારી બૈઠી તરુ છાંહી, - કરિહલે વધુ મુદિત મન માં હી. સંમ મહિ તનતરુપલ્લવ વસી, પાયલેટિહિ સબ નિસિ દાસી. ભગવાન શ્રીરામનાં ચરણચિહ્ન, ચરણરજ અને ચરણપાદુકાનાં દર્શન તથા સેવનથી ભરતજીને કેટલે આનંદ પ્રાપ્ત થાય છે અને તેમની કેવી પ્રેમતન્મય દશા થઈ જાય છે, તે ભગવાન શિવના શબ્દોમાં સાંભળો : स तत्र वज्राङ्कुशवारिजाश्चित હર્શ રામા મુવતિમ- * न्यचेष्टयत्पादरजःसु सानुजः ॥ अहो सुधन्योऽहममूनि राम पादारविन्दाङ्कितभूतलानि। पश्यामि यत्पादरजो विमृग्यं ત્રહ્મા િશ્રુતિમિલ નિત્યમ્ II ( યથાનમાળ ૨-૬-૨-૨ ) ‘ત્યાં તેમણે બધી બાજુએ શ્રી રામચંદ્રજીનાં વજી, અંકુશ, કમળ અને ધજા વગેરેનાં ચિહ્નોથી સુશોભિત તથા પૃથ્વીને માટે અતિ મંગલમય ચરણચિહ્નો જોયાં. તેમને જોઈને ભાઈ શગુનેPage Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64