________________
તીથ કચરતની માતૃકાઓનુ` મૂળ
મહાવીરચરિત્રમાં આટલા વિસ્તાર કલ્પસૂત્રમાં છે પરંતુ અન્ય ત્રણ તીથ કરાનાં જે ચરિત્ર આપ્યાં છે તેને આધારે કહી શકાય કે અન્ય તીથ કર ચરિત્રમાં નીચેની ઘટનાએવુ વષઁન જરૂરી મનાયું હતું—
૧. ચ્યવન આદિનાં નક્ષત્રા (૧૪૮) ૨. ચ્યવનના કાળ, નગરી, (૧૪૯)
૩. માતા-પિતા (૧૪૯)
૪. ચ્યવનસમયનાં જ્ઞાન (૧૫૦)
૫. જન્મસમય, નામ (૧૫૧) ૬. દીક્ષા માટે દેવેા દ્વારા સખેાધન (૧૫૨)
૭. દીક્ષા, કેટલા સાથે ? (૧૫૩) ૮. ઉપસ* (૧૫૪)
૯. કેવળજ્ઞાન (૧૫૫)
Jain Education International
૫
૧૦. ગણધરાદિ સંધ (૧૫૬) ૧૧. આયુવિભાગ (૧૫૯) ૧૨. નિર્વાણ અનેતે વીત્યે કેટલેા સમય (૧૬ ૦)
આ ચિરતાના નમૂનાને આધારે જ
આગળ જઈ માતૃકાઓ નક્કી થઈ હશે અને તેમાં ઉત્તરાત્તર વધારા થતા રહ્યો છે તે માતૃકાઓના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. આવશ્યકનિયુક્તિગત માતૃકાએ
મૂલાચાર નામે પ્રસિદ્ધ ગ્રન્થમાં આવશ્યકનિયુક્તિ આપવામાં આવી છે. ૧ પશ્ચિમના વિદ્વાન લાયમેનનું કહેવુ' છે કે આવશ્યકનિયુ`ક્તિની વાચનામાં મૂલાચારગત વાચના પ્રાચીનતમ છે. એ બાબતની પુષ્ટિ તીથ કરેાની માતૃકા અથવા તા તીથ``કરચરિતમાં ચ'વાની સાધારણ ખાતા વિષેનો વિચાર કરીએ તે સિદ્ધ થઈ શકે છે. મૂલાચારગત આવશ્યક નિયુક્તિમાં એ માતૃકાઓને સ્થાન મળ્યુ જ નથી. પણ શ્વેતામ્બરસ'મત આવશ્યક નિયુ^ક્તિ જેની ચૂણિ વગેરે ટીકાએ એક પછી એક લખાઈ છે તેમાં આ માતૃકાઓને નિર્દેશ સવપ્રથમ મળે છે તે સૂચવી જાય છે કે પ્રાચીનતમ વાચનામાં તેને સ્થાન હતું નહિ અને પછીને કાળે તેની વાચનામાં જે વૃદ્ધિ થઇ તેમાં આ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. એટલે હવે તેને આધારે અહી` માતૃકાઓની ચર્ચા કરવી ઉચિત છે. આવશ્યકનિયુક્તિની માતૃકાએ (૧)
આચારાંગ અને કલ્પસૂત્ર પછી આવશ્યકનિયુ`ક્તિ આદિમાં જે માતૃકાએ છે તે જોઇ એ જેથી તીઅે કર ચિરતમાં ક્રમે કરી ઘટનાવ નમાં કેવી વૃદ્ધિ થઈ છે તે જણાઈ આવશે. અહીં વિશેષાવશ્યકમાં જે આવશ્યકનિયુક્તિ અંતર્હિત છે, પ્રથમ તેને આધારે માતૃકાએ આપવી એટલા માટે ઉચિત છે કે તે આવશ્યકનિયુĆક્તિની સર્વાધિક પ્રાચીન ટીકા છે--તેમાં પ્રથમ આ ગાથા છે—જેમાં માતૃકા આપવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે.
૧. પડાવયકાધિકાર સાતમેા, મૂલાચાર પૃ. ૩૯૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org