Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 69
________________ મહાવીરચરિત મીમાંસા પૃથફ એકભેદ ગણ્યો અને જ્ઞાત તથા કૌરવને એક માન્યા. પરંતુ ખરી રીતે ક્ષત્રિય” શબ્દ જે નિયુક્તિમાં છે તેના જ જ્ઞાત અને કૌરવ-એવા ભેદ કરવાનું સંગત થાય છે. હવે ઋષભદેવનો વંશ જે ઈલાક હોય તો તેમના સંબંધીને -વંશ પણ ઈત્યાકુ ગણાય એવી ધારણાથી જ્ઞાતવંશને ઈવાકુવંશવિશેષ કહેવામાં આવ્યું હોય એમ જણાય છે. પરંતુ વસ્તુતઃ ભપુની પરંપરાને જ ઈક્વાકુ વંશ કહી શકાય એ દષ્ટિએ કુલાયમાં વાકુનું નામ જુદું છે, કારણ ઋષભથી જ ઈવાકુ વંશની સ્થાપના છે. પુરાણોમાં એક સમવંશની શાખામાં “જ્ઞાતિ નામક બધુપુત્રનો ઉલ્લેખ મળે છે. પણ તેનાં વિવિધ નામે જુદાં જુદાં પુરાણમાં મળે છે. ૩ વસુદેવહિંડી(પૃ. ૧૬ ૧) માં અને આ. નિ. માં (ગા. ૧૮૧ = વિશે. ૧૫૯૧) ઋષભે “ઈ' ખાવાની ઈચ્છા કરી માટે તેમનો વંશ “ઇલ્વાકુ સ્થાપિત કર્યો એમ જણાવ્યું છે. પઉમરિયમાં ભાદિને ઈવાકુ કુળના ઉત્તમ નરેન્દ્રો કહ્યા છે (૯૪, ૮); પરંતુ ઈક્વાકુવંશની ઉત્પત્તિ ભરતપુત્ર આદિત્યયશા આદિથી થ એવો અભિપ્રાય ધરાવે છે एसो ते परिकहिओ भाइचजसाइनमयो वंसो । पतो सुणाहि नरवर उत्तिसोमवंसस्स ।। पृ. ९।। 1. “રાત ર૩ર ત્રયા કરવા મુકવેરાગ્નવા-તે ટૂંs gવ મે..” . ટી. કર૬૫. ૨. ઇક્વાકુવંશની સ્થાપના વિષે જુઓ આ. ચૂ. પૃ. ૧પર ; વિશે. ૧૬ ૦૯; આ. નિ. મૂલ ભાષ્ય ૮; હરિ. ૫. ૧૩૦. ૩. પ્રાચીન ચરિત્રકા (હિન્દી) પૃ. ૨૩૬. ४. “श्यकओ संवरजाम्स य सहस्सनप्रणो बामणरूथी उच्छुकलाय गहेऊश उबकि यो नगमितवं । भावमा व लिविहाहावंग विष्णापो देविदा. हिपाओ । ततो गेण स्वखणपसत्यो हरयो दाहियो पारिओ । ततो मघवया पग्तुिठे। भगओ-कि उसनु अगु ति । अगु भालणे याऊ । जम्हा य 3 અમિત ; $ qgi fa કવિ –વસુદેવહિડી, પૃ. ૧૬૧; આવશ્યક ચૂર્ણિ, પૃ. ૧૫૨; ઉપન. પૃ. ૩૭. પ. ઉમચયિને મને ચાર વંશ છે. દ્વારા, મોર, ઉન્ન , અને દૃવિ ન પૃ. ૧–૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146