________________
મહાવીરચરિત મીમાંસા
પૃથફ એકભેદ ગણ્યો અને જ્ઞાત તથા કૌરવને એક માન્યા. પરંતુ ખરી રીતે ક્ષત્રિય” શબ્દ જે નિયુક્તિમાં છે તેના જ જ્ઞાત અને કૌરવ-એવા ભેદ કરવાનું સંગત થાય છે. હવે ઋષભદેવનો વંશ જે ઈલાક હોય તો તેમના સંબંધીને -વંશ પણ ઈત્યાકુ ગણાય એવી ધારણાથી જ્ઞાતવંશને ઈવાકુવંશવિશેષ કહેવામાં આવ્યું હોય એમ જણાય છે. પરંતુ વસ્તુતઃ ભપુની પરંપરાને જ ઈક્વાકુ વંશ કહી શકાય એ દષ્ટિએ કુલાયમાં વાકુનું નામ જુદું છે, કારણ ઋષભથી જ ઈવાકુ વંશની સ્થાપના છે. પુરાણોમાં એક સમવંશની શાખામાં “જ્ઞાતિ નામક બધુપુત્રનો ઉલ્લેખ મળે છે. પણ તેનાં વિવિધ નામે જુદાં જુદાં પુરાણમાં મળે છે. ૩
વસુદેવહિંડી(પૃ. ૧૬ ૧) માં અને આ. નિ. માં (ગા. ૧૮૧ = વિશે. ૧૫૯૧) ઋષભે “ઈ' ખાવાની ઈચ્છા કરી માટે તેમનો વંશ “ઇલ્વાકુ સ્થાપિત કર્યો એમ જણાવ્યું છે. પઉમરિયમાં ભાદિને ઈવાકુ કુળના ઉત્તમ નરેન્દ્રો કહ્યા છે (૯૪, ૮); પરંતુ ઈક્વાકુવંશની ઉત્પત્તિ ભરતપુત્ર આદિત્યયશા આદિથી થ એવો અભિપ્રાય ધરાવે છે
एसो ते परिकहिओ भाइचजसाइनमयो वंसो । पतो सुणाहि नरवर उत्तिसोमवंसस्स ।। पृ. ९।।
1. “રાત ર૩ર ત્રયા કરવા મુકવેરાગ્નવા-તે ટૂંs gવ મે..”
. ટી. કર૬૫. ૨. ઇક્વાકુવંશની સ્થાપના વિષે જુઓ આ. ચૂ. પૃ. ૧પર ; વિશે. ૧૬ ૦૯;
આ. નિ. મૂલ ભાષ્ય ૮; હરિ. ૫. ૧૩૦. ૩. પ્રાચીન ચરિત્રકા (હિન્દી) પૃ. ૨૩૬. ४. “श्यकओ संवरजाम्स य सहस्सनप्रणो बामणरूथी उच्छुकलाय गहेऊश
उबकि यो नगमितवं । भावमा व लिविहाहावंग विष्णापो देविदा. हिपाओ । ततो गेण स्वखणपसत्यो हरयो दाहियो पारिओ । ततो मघवया पग्तुिठे। भगओ-कि उसनु अगु ति । अगु भालणे याऊ । जम्हा य 3 અમિત ; $ qgi fa કવિ –વસુદેવહિડી, પૃ.
૧૬૧; આવશ્યક ચૂર્ણિ, પૃ. ૧૫૨; ઉપન. પૃ. ૩૭. પ. ઉમચયિને મને ચાર વંશ છે. દ્વારા, મોર, ઉન્ન , અને દૃવિ ન
પૃ. ૧–૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org