________________
૮૭
.
વળી સમવાયાંગમાં (સૂ૦ ૧૯)૧૯ તીર્થકરોએ ગૃહસ્થાવાસ ભોગવી દીક્ષા લીધી એમ જણાવ્યું છે અને સ્થાનમાં (૪૭૧માં) પાંચને કુમાર પ્રવજિત કહ્યા છે. આમાં એ પાંચમાં એક મહાવીર પણ છે. અહીં પ્રયોજાયેલ આ “કુમાર” શબ્દ જ કથાકારોને ક્રમમાં નાખી દીધા છે. કુમારને અર્થ બ્રહ્મચારી એ લેનારે ભગવાન મહાવીરે લગ્ન કર્યા નથી એમ વર્ણવ્યા અને કુમારને અર્થે રાજકુમાર એ અર્થ લેનારને માટે એ આવશ્યક ન હતું કે તે ભ. મહાવીરને બ્રહ્મચારી જ માને આમ એ કુમાર શબ્દને પ્રયોગ ભ્રામક સિદ્ધ થશે.
આવશ્યકનિયુક્તિમાં (ગા. ૧૧૯ = વિશે. ૧૩૬૭) સર્વતીર્થકર વિષેના જે ધારો આપ્યાં છે તેમાં એક કાર છે.- માયા–ગ્રામ્યાચારઃ તે દ્વારનું વિવરણ નિયુક્તિમાં જે છે તે આ છે– ४गामायारा विसया णिसेविता जे कुमारवज्जेहि ।
–ગા ૦ ૨૧૨ = વિશે ૧૬૫૦ “કુમાર” કેણ હતા તે વિષયનું સ્પષ્ટીકરણ પણ નિયુક્તિમાં મળે છે. પરંતુ તે આ નિના બીજા રતમાં કારણ વિશેષાવશ્યકની પ્રાચીનતમ પ્રતમાં એ ગાથાઓ લેવામાં આવી નથી અને તે આ પ્રમાણે છે–
૧. “gqળવયં તિરા મનાવાસમક્ષો વસિતા મુખે વિત્તા ન મrierગ
अणगाग्यि पव्वइया'-समवाय सू० १९. ૨. ટીકાકાર અહીં રાજ્ય ભોગવી એ પારંપરિક અર્થ કહે છે. પૃ.૩૭. 3. “पंचतित्थगरा कुमारवासमझे वसित्ता मुण्डा जाव पवइया तं० वामुपुज्जे मल्ली
ઢિનેની પાસે વીરે—” સ્થા૦ ૪૭૧ ૪. “કwા દિવા ન વા વિરા? મારી તરાવ યુધ્ધના” આ૦ ચૂટ પૃ૦ ૧૫૭ “મ્યાન્નારા વિષયા....કુમાર પ્રગતૈઃ વિષના નમુal
મુંtiા” મા. નિ. ૨૦ પૃ. ૨૩૪. “વિષયને અર્થ અહીં જે કામ ભોગ એવો ન લેતા પ્રદેશ અથવા દેશ—એમ લઈએ તે જેણે રાજ્યને ઉપભોગ નથી કર્યો તે કુમાર સિવાયના એમ અહીં અભિપ્રેત હોય એમ
બને. સારાંશ કે વિષયને ઉપભોગ કુમાર સિવાયના તીર્થકરોએ કર્યો છે. ૫. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય [લા. દ. ગ્રન્થમાલા] પૃ. ૨૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org