________________
૧૮
" आकम्पिओ य जेण मेरू अंगुट्ठएण लीलाए । तेणेह महावीरो नाम ति कय सुरिन्देहि ।।”-२५६
આ પ્રમાણે અભિષક પ્રસંગે છે. અને તેનુ અનુકરણ આચાર્ય ગુણચન્દ્ર મહાવીરચિરયમાં (પૃ. ૧૨૦) અતેઆચાય હેમચન્દ્રે પણ કર્યુ છે. ... (ત્રિષષ્ટિ. ૧૦.૨.૬૦-૬૬) પરંતુ આચાય ગુણભદ્રના ઉત્તરપુરાણમાં પણ આ ઘટના ઉલ્લેખિત નથી એ સૂચવે છે કે આ પણ કૃષ્ણના ગોવર્ધન ઉત્તોલન જેવી ઘટનાના અનુકરણમાં જ મહાવીરચરિતમાં દાખલ થઈ હશે.
મહાવીરચરિત મીમાંસા
બાળક વમાનને અગૂઠામાં અમૃતના લેપ કરવામાં આવ્યા અને તેને ચૂસીને વર્ધમાને બાળભાવ પૂરા કર્યાં~એવા ઉલ્લેખ સર્વપ્રથમ પઉમચરિય (૨.૨૮)માં મળે છે.
૧. વિશે. ૧૮૪૨-૧૮૪૭; ઉત્તરપુરાણ ૭૪.૨ ૬૧-૨૬૬
૨. પણ આ. હેમચંદ્રે પણ શીલાંકની જેમ જ આ ધટના સબંધ મહાવીર’ એવા નામકરણ સાથે જોડયો નથી. તેવુ તા માત્ર પઉમચરિયમાં દેખાય છે. અને તેના અનુકરણમાં રવિષણુ પણ પદ્મપુરાણમાં એ જ વાત કહે છે (ર.૭૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org