________________
જન્મ અને અભિષેક
આ પ્રમાણે મે વરમહિલાના ગ'માં રહીને નવમાસ અને સાત દિસસ થયે ચૈત્રશુકલા ત્રયોદશીને રાજ હસ્તાતરા નક્ષત્રમાં કુંડગ્રામે ભ. મહાવીરે જન્મ લીધે ત્યારે આભરણ અને રત્નેની વૃષ્ટિ થઈ અને દેવરાજ શક્ર આવ્યા.૧
ત્રણેય લોકને સુખકારી એવા ભ. વમાને જ્યારે જન્મ લીધો ત્યારે બધા જ દેવે સંતુષ્ટ થયા અને આનંદ પામ્યા અને જન્મસ્થાને આવ્યા. ઇન્દ્ર ભ. મહાવીરને અભિષેક માટે મેરુપર્યંતે લઈ ગયા અને અભિષેક કરી માતાને પાછા સોપી દીધા, પછી શક્રેન્દ્રે ક્ષેામકુંડલયુગલ, શ્રીદામ—સુંદર માંળા આપી અને જભગ દેવેએ મણિકનક આદિની વૃષ્ટિ કરી અને ઇન્દ્રના કહેવાથી સુવ ધણુ લઈ આવ્યા.
ૐ
મેરુક પન
“અનેક ન્દ્રો દ્વારા થતી અભિષેક ધારાઓને બાલક કેમ સહન કરી શકશેઆવી શકા ઇન્દ્રના હૃદયમાં થઇ તેનું નિવારણ કરવા ભગવાને એક અંગૂઠાથી મેરુક'પન કયુ` અને તેથી સમગ્ર ત્રિભુવનમાં ક્ષાભ પેદા થયો. ઇન્દ્રે વિચાયુ કે ભગવાનના અભિષેકથી તે સમગ્ર વિશ્વમાં શાંતિ થવી જોઈએ તેને બદલે ભૂકંપ કયાંથી થયા ? અને તેણે પોતાના અધિજ્ઞાનથી અવધાયુ. કે આ તે! શ્રીજિનવરના અનન્યસાધારણ સામ`તું પરિણામ છે. એટલે ઇન્દ્ર ભગવાનની ક્ષમા માગી. અને પ્રણામ કર્યા’ચઉપન્ન. (પૃ. ૨૭૧)માં નિરૂપિત અઘરના પ્રાચીન કોઈ ગ્રન્થેામાં નથી. માત્ર પઉમરિયમાં તેની સૂચના~~~
૧. કલ્પ ૮૭--૯૧, આ જ પ્રસંગને જરા વધારે કાવ્યમય બનાવી ઉપપ્ન્ન
(પૃ. ૨૭૦-૭૧) માં આપવામાં આવ્યો છે અને આ. ચૂ. માં પણ આ પ્રસ`ગનું વષઁન છે–પૃ. ૨૪૨, ત્રિષ્ટિ, ૧૦. ૨. ૩૭-૪૮; ગુચન્દ્ર
મહાવીર ચ. પૃ. ૧૧૪.
૨. વિશે. ૧૮૩૯-૪૧
૩. કલ્પસૂત્રમાં સેરુપર્યંત પર લઈ ગયાની વાત નથી. માત્ર દેવાએ તિથ કર જન્મઅભિષેકને મહિમા કર્યો. એમ છે-ટ્રેવેક્િતિઘરાન્નરળામિસયમ હેમાણ્ આદિ૬૬. અને આચારાંગમાં વળી ‘સ્થિરમિલેયરૢ મુિ ૨૭૬ એમ છે. તેમાં પણ મેરુપર્યંત લઈ જવાની વાત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org