________________
ભ. મહાવીરનું કુળ
૫૯
મળ્યું છે. એટલે એમ માની શકાય કે એક મતે ક્ષત્રિય સાથે તેનું એકીકરણ કરવામાં આવ્યું હશે જ્યારે બીજા મતે રાજન્ય સાથે. પરંતુ એતરફ આગમે અને વિશેષાવશ્યક જેવા ગ્રન્થમાં ઈવાક અને “
જ્ઞાનું પાથકય છે છતાં અભયદેવ જેવા લખે છે કે –“જ્ઞાતા: રુકાવવિશેષમત્તા:” જ્ઞાતા. ટી. પૃ. ૧૫૩ અને શીલાંક લખે છે કે સિદ્ધાર્થ –(મહાવીરના પિતા) એ “રૂાવંavમવ' હતા ચઉપન, પૃ. ૨૭. અને આવશ્યક ચૂર્ણિમાં લખ્યું છે કે –
“ria નામ તે સમાધમ સળગળા તે ગાતાંના”પ્ર. ૨૪પ. આમ ચૂણિના મતે ભ. ઋષભના જે સ્વજને હતા એટલે કે “જાતભાઈ' હતા. તે જ્ઞાતૃ’ કહેવાયા. આવશ્યકનિયુક્તિગત ચારમાંથી તેમને “ક્ષત્રિયો” કહી શકાય. અને આનું સમર્થન એ પરંપરાથી થઈ શકે જેમાં ક્ષત્રિય પદ રદ કરી “જ્ઞાતૃ’ સ્વીકારવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે “જ્ઞા' કુળ જે વિશેષ પ્રસિદ્ધ ન હતું તેને સંબંધ ભ ષભ સાથે જોડીને પરંપરામાં તે કુળની મહત્તા સિદ્ધ કરવામાં આવી છે.
જ્ઞાતૃ” એ “ક્ષત્રિયને સ્થાને છે એનું સમર્થન કલ્પસૂત્રથી પણ થઈ
કલ્પસૂત્રમાં (૧૭) તીર્થકરને લાયક કુળો જે ગણાવ્યાં છે. તેમાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, ક્ષત્રિય અને હરિવંશ—એ ફળોનો ઉલ્લેખ છે. કારણ આમાં ક્ષત્રિય કુળનો ઉલ્લેખ છે તે જ જ્ઞાતૃકુળ અભિપ્રેત હોઈ શકે, જેથી જ્ઞાતૃકુળ જુદુ ઉલેખાયું નથી. પણ આવી કોઈ અસ્પષ્ટતા ન રહે તે માટે જિનભકે તે ઉત્તમ કુળો ગણાવી દીધાં-તે આ હતાં
उगाकुलभोगवत्तियकुलेसु इक्खागणातकोरन्थे । દવસે 1 વિકેટે ચંને તેનું પસિં / વિશે. ૧૮૨૯
અહીં ક્ષત્રિય તેના સામાન્ય અર્થમાં વપરાયે હોવો જોઈએ. વિ = બાત એ અર્થમાં નહિ. આનું સમર્થન બૃહકલ્પની નીચેની ગાથાથી થાય છે
(૧) (૨) (૩) (૪) (૫) उग्गा भोगा राइण्णण ग्वत्तिया तह मात करु ।
રૂસ્વાI f એ જ રાવિ દે તે rmthal - મૃ. ૩ર ૬૫.
આ ગાથામાં ક્ષત્રિયોના બે ભેદ જ્ઞાત અને કૌરવ ગણીએ એટલે જ કુલાર્ય થાય છે. “ક્ષત્રિયીને તો નિયુક્તિમાં પૃથક સ્થાન છે જ એટલે મલયગિરિએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org