Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મગલાચરણ,
આવશે, જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપના વર્ણનથી ભરપૂર છે એમ કહીએ તેાપણ ચાલે. હવે એ ક્ષેત્રસમાસને શબ્દાર્થ આ પ્રમાણે-ક્ષેત્ર- રત્નપ્રભા પૃથ્વી ઉપર રહેલા અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાત દ્વીપસમુદ્રો રૂપી ક્ષેત્ર તેના ૧સમાસ–સ ંક્ષિપ્ત વર્ણન તે ક્ષેત્રસમસ. તેની આ પહેલી ગાથા કે જેમાં ગંથકતાએ કરેલું મંગલાચરણુ તથા ત્રણ અનુખ ધ કહેલા છે, તે કહેવાય છે—
ર
वीरं जयसेहरपय-पइट्ठिअं पणमिऊण सुगुरुं च । मंत्ति ससरणट्ठा, खित्ताविआराणु मुंछामि [मुच्छामि ] ॥१॥
શબ્દા—
વીર-શ્રી વીરભગવ તને
નય-જગતના
સેદ્ર–શેખર, મુકુટ સરખા વય-પદ, સ્થાને
દિગં–પ્રતિષ્ઠિત, રહેલા
વમિઝનમસ્કાર કરીને
મુત્તુરું-સુગુરૂને મંત્ર (૩) મંદબુદ્ધિવાળા
ત્તિ-ઇતિ, તેથી
સ–સ્વ, પેાતાના
સરળકા-સ્મરણાથે, સ્મરણમાં રહેવા માટે
વિત્ત--ક્ષેત્રના ચિત્ર-વિચારના
ગળું–અણુ, કણાને, લેશમાત્ર ૐમિ-વીણું છું, સંગ્રહું છું [૩zrff-કહીશ]
સંસ્કૃત અનુવાદ.
वीरं जगच्छेवरपदप्रतिष्ठितं, प्रणम्य सुगुरुं च । मंद इति स्वस्मरणार्थ, क्षेत्रेविचाराणुमुंछामि ॥ १॥
ગાથાર્થઃ—જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [જગતના અગ્રભાગે રહેલા શ્રી વીર ભગવંતને અને જયશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળા છું તેથી મારા પોતાના સ્મરણને અર્થ ક્ષેત્ર સ ંબંધિ વિચારના અણુઓને [કર્ણેાને] વીણું છું [ એકઠા કરૂં છું, અર્થાત્ ક્ષેત્રસંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું ]. ॥ ૧ ॥
૧ અથવા લાક રૂઢી પ્રમાણે સમાસ એટલે સમાવેશ એ અર્થ પણ સંગત છે.
૨ મંત્તિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં મંત્ ત્તિ (તિ) થાય છે!