Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૦.
દ્વિપસમુદ્રની અગતીનું વર્ણન. ચારવડે (બાકી રહેલા પરિધિને) ભાગતાં જેટલા પેજન આવે તેટલા જન ચાર દ્વારનું પરસ્પર અન્તર છે જેમાં એવી [અર્થાત્ જગતનાં ચાર દ્વાર પરસ્પર એટલા જનને આંતરે છે એવી જગતીઓવડે-એ સંબંધ]. ૫ ૧૬
તથા આઠ જન ઉંચાં ચાર એજનના વિસ્તારવાળાં અને બે બાજુએ એકેક ગાઉ જાડી–વિસ્તૃત ભિત્તિવાળાં ચાર દેવતાર છે જેમાં (એવી જગતીઓ વડે), તથા જેની પૂર્વાદિ ચાર દિશાએ (ચાર કારોના અધિપતિ) ચાર મહદ્ધિક દેનાં જે ચાર ધારે છે તે દેવ અને દ્વાર એ બન્નેનાં વિજય આદિ તુલ્ય નામે છે જેમાં એવી (જગતીઓ વડે) મે ૧૭
તથા અનેક પ્રકારના મણિ રત્નના ઉંબરા કમાડ અને ભેગળ વિગેરે જે દ્વારભા (કારનાં અંગ) તે સહિત એવી જગનીવડે તે સર્વે દ્વીપસમુદ્રો વીટાયેલા છે ૧૮
વિસ્તર:–સર્વ દ્વપસમુદ્રોને દરેકને ફરતો એકેક કોટ છે, કે જેને જ્ઞાની કહેવામાં આવે છે, તે જગતીઓનું સ્વરૂપ આ ગાથાઓમાં કહ્યું છે, એ ગાથાઓમાં સક્ટિ એ વિશેષ્ય છે, અને “વયરામઈહિં” ઈત્યાદિ ૧૧ વિશેષ છે તે ૧૧ વિશેષણવાળી “જગતીઓ વડે સર્વીપસમુદ્રો વીટાયલા છે” એ સંબંધ છેલ્લી ૧૮ મી ગાથામાં આવેલ છે, હવે તે ૧૧ વિશેષણ આ પ્રમાણે –
છે દ્વિીપસમુદ્રોને ફરતા કેટનું સ્વરૂપ-૧૧ વિશેષાગે છે
? 7Tમદિ–વામય એવી તે જગતીઓ વડે દ્વીપ સમુદ્રો વીટાયેલા છે, અર્થાત્ સર્વ (અસંખ્યાત જગતીઓ સર્વે) વજનની છે. - ૨ forગરીવોમિક્સ નિયમૂર્દિ-પોતપોતાના દીપસમુદ્રની મધ્યે જેનું મૂળ ગયું છે એવી. અર્થાત્ દરેક જગતને મૂળ વિસ્તાર બાર જન છે તે બાર જન તે દ્વીપ વા સમુદ્રનું જે પ્રમાણ કહ્યું હોય તેમાં ભેગાજ ગણું લેવા, પરંતુ જૂદા બાર યેાજન ન ગણવા, જેમકે-જંબુદ્વીપ ૧ લાખ
જનના વિસ્તારવાળો છે, તે જંબૂછીપની જગતના ૧૨ જન પણ તે લાખમાંજ અંતર્ગત ગણવા, જેથી જગતીના બે બાજુના બારબાર યોજન બાદ કરીએ તે જંબુદ્વીપની ભૂમિ ૯૯૭૬ જન થાય, અને લવણસમુદ્રાદિ શેષ દ્વિપસમુદ્રો માટે તે કહેલા વિસ્તારમાંથી માત્ર એકબાજુનાજ બાર એજન બાદ કરવા જેમકે–લવણસમુદ્ર બે લાખ યેાજન છે તે જગતીના એકબાજુના બાર યેાજન બાદ કરતાં ૧૯૮૮ જન જેટલી જળભૂમિ હોય.