Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત.
૨ અખ્વાહિ–દરેક જગતી આઠ ચેાજન ઉંચી છે.
૪ વારસ વડે મૂછે ગુર્જર રાત્િ-બાર યાજન મૂળમાં અને ચાર ચેાજન ઉપર રૂન્દાઈ-પહેાળાઈ વાળી છે. અર્થાત્ ભૂમિની સપાટીસ્થાને રહેલા જગતીના મૂળ ભાગ ખાર ચેાજન પહેાળા છે, અને સર્વથી ઉપરના અગ્રભાગ (ટોચના ભાગ) ચાર ચેાજન પહેાળા છે. પ્રશ્ન: એ વિસ્તાર તે સર્વથી નીચને અને ઉપરના કહ્યો, પરન્તુ વચમાં ગમે તે સ્થાને વિસ્તાર જાણવા હાય તે તે કેટલે ? અને કેવી રીતે ? ઉત્તર:–વચ્ચેના વિસ્તાર આ રીતે.
૩૧
’વિસ્થાનુ વિસેશોએ વિસ્તારના વિશ્લેષ કરવા એટલે મેાટા વિસ્તારમાંથી નાના વિસ્તાર ખાદ કરવા, અને બાદ કરતાં જે જવાબ આવે તેને ૩Řવિમત્ત-તે વસ્તુની ઉંચાઇ વડે ભાગવા, અને ભાગતાં જે જવાબ આવે તેટલે રત્રુઓ-ક્ષય એટલે નીચેથી ઉપર ચઢતાં નીચેના વિસ્તારમાંથી ઘટાડવા, જે જવાબ આવે તટલા તે સ્થાને વિસ્તાર આવ્યા જાણવા ૬-એ પ્રમાણે કરવાથી પૂજા fifજંદા તુષ્ટ મેરૂ પર્વતની ચૂલિકા, મેરૂ પર્વત વિગેરે પર્વતા, અને ખલકૂટ વિગેરે ગિરિકૂટ તથા ઋષભદ્રાદિ ભૂમિક઼ટેના વચલા વિસ્તારો જે રીતે કહેલાગણેલા છે તેની તુલ્ક–સમાન વિવર્ણમદ્િવચલા વિસ્તારના ગણિતવાળી એવી તે જગતીઆ છે. (અર્થાત્ જ રીતે ચૂલિકાદિકના મધ્ય વિસ્તાર ગણાય છે, તજ રીતે જગતીઓના પણ મધ્ય વિસ્તાર ગણાય છે, માટે જગતીનુ વિષ્ણુંભકરણ ચૂલિકાદિના વિધ્યુંભકરણ તુલ્ય કહ્યું છે. )
પ્રશ્ન:-ચલિકા વિગેરેનું વિષ્ણુ ભકરણ કઈ રીતે છે ? તે ગણિતપૂર્વક દર્શાવા.
ઉત્તર:-ચલિકા પર્વત અને કૃટ એ ત્રણમાંથી પ્રથમ મેરૂપર્વતની ચૂલિકાનું વિખંભકરણ ( મધ્ય વિસ્તારનું ગણિત) આ પ્રમાણે-ચૂલિકાના મૂળના વિસ્તાર ૧૨ યાજન છે અને ઉપરના વિસ્તાર ૪ ચેાજન છે, માટે તે એના વિશ્ર્લેષ ( બારમાંથી ચાર બાદ કરતાં) ૮ ચેાજન, તને ચૂલિકાની ૪૦ યેાજન ઉંચાઇવડે ભાગતાં ભાગ ચાલે નિહ માટે આઠ ચેાજનના દરેકના પાંચ પાંચ ભાગ કરતાં ૪૦ ભાગના વિશ્લેષઅક આવ્યા, તેને ઉંચાઇના ૪૦ વડે ભાગતાં ૧ ભાગ આવ્યા, (એકસચમાંશ યાજન આવ્યા ), તેટલે ઉપર ચઢતાં ઘટે અને નીચે ઉતરતાં વધે, અર્થાત્ લિકાના મૂળથી ૧ ચેાજન ઉપર ચઢીએ તે ત્યાં ૧ પંચમાંશ યાજન ઘટતાં (૮ માંથી બાદ કરતાં ૭ એટલે ) છ યેાજન પૂર્ણ અને ચાર ભાગ એટલા વિસ્તાર હાય. અને ઉપરથી ૧ યેાજન નીચે ઉત
એ આઠ યાજન ઉચાઈ ભૂમિની સપાટીથી કુંડમાં દ્વીપ વિગેરે પર્વતાની માફક ભૂમિમાં ઉંડા ગયેલા હેતા નથી
જાણવી, કારણ કે જગતીએ અને