Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ર૯૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત. જોઈએ, અને તે ઉપરાન્ત એક જન લાંબા અને એક અંગુલ પહેલા એવા દરા પત્થર જોઈએ, તો આખો જંબદ્વીપ પત્થરથી મઢાઈ રહે. જેમ ૮ હાથ લાંબા અને ૮ હાથ પહોળા એક સમચોરસ ઓરડામાં ૧ હાથ લાંબી અને ૧ હાથ પહોળી પત્થરની લાદીઓ જડવી હોય તો [ ૮૪૮= ] ૬૪ લાદીએ જોઈએ તેમ આ જંબદ્વીપ જડવાને ઉપર કહેલા પત્થર જોઈએ, જેથી તાત્પર્ય એ છે કે જંબુદ્વીપની ભૂમિના જન જન પ્રમાણ સમરસ ખંડ કરીએ તો ૭૯૦ કંડ ઇત્યાદિ જેટલા થાય. આ ગણિતને ગણિતપદ-ક્ષેત્રફળ અથવા પ્રતર કહેવાય છે. જે પદાર્થ ચરસ હોય તેની લંબાઈ પહોળાઈના ગુણાકાર જેટલું જ ક્ષેત્રફળ આવે, પરંતુ જે થાળી સરખા ગોળ આકારવાળા પદાર્થ હોય તેનું ક્ષેત્રફળ જુદી રીતે આવે છે, અને તે રીતિ પણ ૧૮૮ મી ગાથામાંજ કહેવાશે. • ૧૮૬ છે
॥ वृत्तपदार्थनुं गणित प्रकरण ॥ વિજm:-હવે વૃત્ત પદાર્થોના ૮ પ્રકારના માપનું ગણિત કેવી રીતે થાય ? તે કહેવાય છેवट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धणुं । बाहुं पयरं च घणं, गणेहिं एएहि करणेहिं ॥ १८७ ॥
શબ્દાર્થ – વારં-વૃત્ત પદાર્થના પરિધિને વાણું–બાહને, બાપાને
ગણિતપદને, ક્ષેત્રફળને પા–પ્રતોને, ક્ષેત્રફળાને તમરા- છેલા બંડથી પ્રારંભીને ધ-ઘનને ૩સુ-પુને, બાણને
–ગણે નિ- ઇવાને, ગુણને, દેરીને
રિં–આ [ આગળ કહેવાતા ] ઘ-ધનુ ખુને, ધનુષને
રહુંકરણવડ, રીનિવડે
સંસ્કૃત અનુવાદ वृत्तपरिधिं च गणितमन्तिमखंडादि' [ दीनामिपुं ] जीवां च धनुःपृष्ठं । વાહાં કતાં જ નં નામ: વાર | ૨૮૭ | જયાર્થ:–વૃત્તવસ્તુનો પરિધિ, ગણિતપદ, છેલ્લા ખંડ વિગેરેના ઇષ