Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ધાતકીખંડમાં જબૂદીપસરખા પદાર્થો,
શબ્દાર્થ – ૩૮ (દુ)-કહાની ઉંડાઈ
પવિવૃત્તગિરિઓનો શું દુ-મુંડની ઉંડાઈ
સુમેરવā–મેરૂ પર્વત વજીને અમેરૂ રહિત પર્વતોની
-અહિં ધાતકીખંડમાં સચં-ઉંચાઈ
ના-જાણવું નિગ૨ વિયgi-તાવ્યોને વિસ્તાર માં પુરવયં-પૂર્વસમ, જંબદ્વીપ તુલ્ય
સંસ્કૃત અનુવાદ द्रहकुंडोंडत्वममेकमच्छ्यं विस्तारं वैताढ्यानाम् ।
वृत्तगिरीणां च सुमेरुवर्जानामत्र जानीहि पूर्वसमम् ॥३॥ २२७॥ રાયા–દ્રહોની ઉંડાઈ, કુટની ઉંડાઈ, મેરૂવિના શેષપર્વતેની ઉંચાઈ, વતાઢ્યને વિસ્તાર, અને મેરૂસિવાય શેષવૃત્તઆકારવાળા પર્વતને વિસ્તાર એ સર્વ અહિ ધાતકીખંડમાં જીપના સરખું જાણવું એ ૫ બાબત સરખી જાણવી છે કે ૩ છે રર૭ છે
વિસ્તાથ:--જીપમાં દ્રહોની અને કુડાની જે ૧૦ યોજન ઉંડાઈ કહી છે તેટલી જ ઉંડાઈ ધાતખંડના હેની અને કુંડની છે, પરંતુ એ કહેના અને કુંડાના વિસ્તારવિગેરે તે બમણું છે.
તથા મેરૂવિના શેપ કુલગિરિ ગરદન વક્ષસ્કાર યમલગિરિ કંચનગિરિ અને નાટ્યવિગેરેની જે ઉંચાઈ ધ્વીપમાં કરી છે તેજ ઉંચાઈ ધાતકીખંડમાં પણ છે.
તથા દીર્ઘતાવ્યોને વિસ્તાર જળક્રીપમાં પ૦ જન કહ્યું છે, તે પ્રમાણે જ ધાતકીખંડના ૮ દિવેતાલ્યોને વિસ્તાર પણ ૫૦ યોજન જ છે, પરંતુ લબાઇ જૂદી જૂદી છે, અને ઉંચાઈ તુલ્ય છે તે વારં એ પદથી કહેવાઈ છે. તથા મેરૂવિના શેષવૃત્તઆકારના પર્વત જે વૃત્તવેનાઢ્ય યમલગિરિ કંચનગિરિ આદિ છે તેના વિસ્તારપણ જબધીપમાં જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણેજ ધાતકીખંડના વૃત્તવેતાશ્યાદિના પણ વિસ્તાર છે.
એ પ્રમાણે એ ૫ બાબત જબદ્ધીપતુલ્ય જાણવી. અને જંબદ્વીપથી દ્વિગુણ પ્રમાણવાળા કયા કયા પદાર્થ છે તે ૬ ઠ્ઠી ગાથામાં કહેવાશે. ૩ર૨૭.
છે ધાતકીખંડના ર મેરૂપર્વત છે ઝવતા:-હવે જંબદ્વીપના મેરૂપર્વતથી ધાતકીખંડના મેરૂપર્વતમાં જે જે બાબતને તફાવત છે તે આ ગાથામાં કહેવાય છે