Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ww
૨૨૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, अडसयचउतीसजोयणाई तह सेगसत्तभागाओ। इक्कारस य कलाओ, गिरिजमलदहाणमंतरयं ॥१३४॥
શબ્દાર્થ – અસારવતી–આઠ ચોત્રીસ ! ગિરિ-(વર્ષધર અને મેરૂ) પર્વત સ ૬ સત્તમirગો–સાતીયા ૧ભાગ સહિત | ગમા -અમલગિરિ અને દ્રહનું દર–અગિઆર
_| અંતરયં–આંતરૂ—અખ્તર
સંસ્કૃત અનુવાદ. अष्टशतचतुस्त्रिंशद्योजनानि तथा सैकसप्तभागाः।
एकादश च कला गिरियमलद्रहाणामन्तरम् ॥१३४॥ જાયા–નિષધ તથા મેરૂપર્વત યમલગિરિઓ અને દ્રહાનું પરસ્પર અન્તર આઠસો ત્રીસજન તથા સાતીયા એકભાગસહિત એવી ૧૧ કળા જેટલું છે
વિસ્તરાર્થ:કુરૂક્ષેત્રનો વ્યાસ ૧૧૮૪ર યોજન-૨ કળા છે, તેમાં સરખાસ રખા અન્તરે યમલગિરિ અને પાંચદ્રહ આવેલા છે, ત્યાં યમલગિરિ ૧૦૦૦ છે. વિસ્તારવાળો, અને દરેક દ્રહ ૧૦૦૦ પેજન દીધું હોવાથી એ છ વસ્તુના ૬૦૦૦ યજન બાદ કરતાં ૫૮૪ર યોજન ૨ કળી રહે તેને (૧ વર્ષધરગિરિથી યમલગિરિ, ૨ યમલગિરિથી પહેલો કહ, ૩ પહેલાથી બીજે દ્રહ, ૪ બીજાથી ત્રીજે દ્રહ, ૫ ત્રીજાથી ચોથે દ્રહ, ૬ ચોથાથી પાંચમે કહ, ૭ પાંચમા કહથી ૭) ૫૮૪૨-૨ (૮૩૪ એજન
મેરૂગિરિ એ ) ૭ આંતરાવડે ભાગતાં આઠ ચોત્રીસ જન ઉપરાન્ત ૧૧ કળા, અને તે ઉપરાન્ત એક કળાના સાત ભાગ
કરીએ તેવો ૧ભાગ એટલું દરેક ૪ .
અન્તર હોય. જેથી વર્ષધરથી ૪૧૯
યમલગિરિ ૮૩૪ યોજન ૧૧૩ ૭૬ કળા
કળા દૂર છે, ઇત્યાદિ રીતે વિ+૨ કળા ૭) ૭૮ કળા (૧૧ કળા
ચારવું, અહિં ગાથામાં જિરિ પદ ૭૭
યમલગિરિ અને મેગિરિ એ
બન્નેના અર્થ માં છે, અને માત્ર રિ એ પદથી ચિત્ર વિચિત્ર અને બે યમકગિરિ એ ચારેનું છે માટે ચારમાંથી કોઈપણ એક પર્વત જાણ છે ૧૩૪ છે
પદ
UTઇ છે.