Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ચન્દ્રની સર્વાભ્યન્તરમ`ડલે મુહૂત્તગતિ
૧૬૭
ગાથાર્થ:---સર્વાભ્યન્તરમંડલે ચન્દ્રની મુહૂ ગતિ પાંચહજાર ત્રિહ્ત્તર યાજનથી કઇંક અધિક છે, અને સર્વ બાહ્યમડલે એજ મુહૂત્ત ગતિખાવનયેાજન અધિક છે, તથા દરેક મંડળે પાણા ચાર યેાજન મુહૂગતિમાં વૃદ્ધિ થતી જાય છે. ૫ ૧૭૪
વિસ્તરાર્થ:——સોભ્યન્તરમડલના પરિધિ ૩૧૫૦૮૯ ( ત્રણ લાખ પંદર હજાર નેબ્યાસી ) યેાજન છે, તેટલા પિરિધિને એ ચન્દ્ર મળીને અધિક એક અહારાત્રમાં ગતિવડે સમાપ્ત કરે છે, જેથી એક અધમંડલને પૂરતાં એક ચંદ્રને અધિક અહારાત્ર કાળ લાગે છે; અને સંપૂર્ણ માંડલ પુરતાં સાધિક એ દિવસ એટલે ગણિત પ્રમાણે ૨ દિવસ ૨ મુહૂત્ત અને એક મુહૂર્તના બસે દિ મૃ. એકવીસીઆ ૨૩ ભાગ [ =૨-૨૨૨૩ ] જેટલા કાળ લાગે છે, અને સૂર્ય એ જ મડલને સંપૂર્ણ એ અહેારાત્ર જેટલા કાળમાં સંપૂર્ણ કરે છે. અહિં ચંદ્રની ગતિ મંદ હોવાથી સૂર્યના મંડલપૂર્તિકાળથી ચદ્રને મડલપૂર્તિકાળ અધિક છે. અહિં ગણિતની સુગમતા માટે ૨ દિવસ ૨ મુદ્રના સર્વના બઞા એકવીસીયા મુહૂ ભાગ કરીએ તે પ્રથમ ૨ દિવસના ૬૦ મુહુમાં ૨ મુહૂ ઉમેરતાં ૬૨ મુહૂર્ત થયા તેને ૨૨૧ વડે ગુણતાં ૧૩૭૦૨ આવ્યા તેમાં ૨૩ અશ ઉમેરતાં ૧૩૭૨૫ અંશ થયા.
હવે મડલના પણ અશ કરવામાટે ૩૧૫૦૮૯ ચેાજનને ૨૨૧ વડે ગુણીએ તે ૬૯૬૩૪૬૬૯ મડલાંગ થયા. તેને ૧૩૭૨૫ મુહૂર્તા શવડે ભાગતાં ૫૦૭૩,૬૪૨ ૨ હ, યેાજન જેટલી ચંદ્રની મુહૂત્તગતિ પ્રાપ્ત થઈ. અંકગણિત આ પ્રમાણે-
દિ. મુ. અંશ.
૨૦-૨-૨૩
×૩૦
६०
+
૨૨૧]
૧૨૪
૧૩૭૦૨
સુ.
દર સુ.
×૨૨૧ મુહૂર્તોશ
૬૨
૧૨૪
ર૩
૧૩૭૨૫ મુહૂતૢશ
૩૧૫૦૮૯ ચેાજન સર્વાભ્યન્તર મંડલના પિરિધ
×૨૨૧
૩૧૫૮૯ ૩૦૧૭૮૪
મુહૂર્તોશ. ૬૩૦૧૭૮××
૧૩૭૨૫) ૬૯૬૩૪૬૬૯ મડલાંશ (૫૦૭૩ યેાજન.
૬૮૫
યાજન =૫૦૭૩૪૩૩૨૫
૬૬૪૪
૧૦૦૯૬૬ ૯૬૦૭૫
૪૮૯૧૯
૪૧૧૭૫
૭૭૪૪ અંશ. શેષ.