Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જંબુદ્રીપમાં તથા લવસમુદ્રમાં સૂચન્દ્રનુ ચારક્ષેત્ર.
૨૧
તથા સૂર્ય મંડલાન્તર ૨ યેાજનને ૧૮૩ અતરવડે ગુણતાં ૩૬૬ યાજન આવ્યા, અને ૪૮ એક મડલાશને ૧૮૪ વડે ગુણતાં ૮૮૩ર આવ્યા તેને ૬૧ વડે ભાગતાં ૧૪૪ ચા૦ ૪૮ અશ આવ્યા તેને ૩૬૬ માં ઉમેરતાં ૫૧૦ યા૦ ૪૮ અંશ સપૂર્ણ મડેલક્ષેત્ર પ્રાપ્ત થાય. ।। ૧૭૧ ॥
અવતરણ:-જ બૂઢીપના સૂર્યચંદ્રનાં જ બૂઢીપમાં કેટલાં મંડલ? અને કેટલુ મંડલક્ષેત્ર છે ? અને લવસમુદ્રમાં કેટલાં મડલ તથા મંડલક્ષેત્ર છે ? તે આ ગાથામાં દર્શાવાય છે—
दीवंतो असिअस पणपणसट्टी अ मंडला तेसिं । तीसहिअतिसयलवणे, दसिगुणवीस सयं कमसो ॥ १७२ ॥
શબ્દા :
રીચયંતો-જીપની અંદર નિસ- એકસા અસી યાનમાં
પા--પાંચ મળ
પળટ્રો-પાંસઠ
મિ-તેમનાં-ચંદ્ર અને સૂર્યનાં
તીસત્રિ-ત્રીસ અધિક મય-ત્રણસો યેાજન
મ-દશ
મુળવીમ સય-એક સે ઓગણીસ ચમનો-અનુક્રમે ( ચંદ્ર સૂર્યનાં )
સંસ્કૃત અનુવાદ.
द्वीपान्तरशीत्यधिकशते पंच पंचषष्टिश्च मंडलानि तयोः । त्रिंशदधिकत्रिशते लवणे दशैकोनविंशत्यधिकशतं क्रमशः ।। १७१ ।।
ધાર્થ:- જ બુઢીપની અંદર એકઞા એત્રી યોજનમાં ચંદ્રનાં પાંચ મંડલ અને સૂર્યનાં પાંસઠ મંડલ છે, અને લવણુસમુદ્રમાં ત્રણસાત્રીસયેાજન [ ૪૮ અશ સહિત માં અનુક્રમે ચંદ્રના દશ મડલ છે, અને સૂર્યનાં પાંસડ માંડલ છે !! ૧૭૨ ગા
વિસ્તરાર્થ:——જ બુઢીપમાં મંડલક્ષેત્રના વ્યાસ ૧૮૦ યેાજન સંપૂર્ણ છે, તેમાં સૂર્યનાં ૬૫ મડલ સંપૂર્ણ અને છાસઠમા મંડલના કંઇક ભાગ પ્રાપ્ત થાય છે, અને ચન્દ્રનાં પ માંડલ સંપૂર્ણ અને છઠ્ઠા મડલના ઘણા ભાગ પ્રાપ્ત થાય છે,
* ૬પ મંડલથી ૧૭૯ યો॰ ૯ અંશ ક્ષેત્ર રોકાયુ છૅ માટે ૬૬ મા મંડલના પ૨ અંશ જ ખૂદ્રીપમાં છે, એ પતિએ ચક્ષેત્ર સ્વતઃ ગણવુ,