Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
-
w
જબૂદીપ વિગેરે દ્વીપસમુદ્રનું પ્રમાણ છે, અને છઠ્ઠો વૃતવરસમુદ્ર વૃત એટલે ઉત્તમ ઘી સરખા રસવાળો છે, અને શેષ સર્વ સમુદ્રો પશેલડીના રસ સરખા રસવાળા છે. અT:આ ગાળામાં સર્વ કપ સમુદ્રનો વિસ્તાર કહેવાય છે—
जंबुद्दीव पमाणंगुलि जोअणलक्खवट्टविक्खंभो। लवणाईआ सेसा, वलयामा दुगुणदुगुणा य ॥ १२ ॥
શબ્દાર્થ –
iીવ-જંબુદ્વીપ
વાઉંગા-લવણ સમુદ્ર વિગેરે vમvi જુઢિ–પ્રમાણગુલ વડે
સેવા–શેષ સર્વ દ્વીપ સમુદ્રો ગોગ-જન
વસ્થામા–વલય સરખા ઢવ-એક લાખ
કુTMTM[–બમણી બમણી વિમો–વૃત્તવિધ્વંભવાળા
સંસ્કૃત અનુવાદ जंबुद्वीपः प्रमाणांगुलयोजनलक्षवृत्तविष्कभः ।
વાલિ: પાક વયમાં દ્વિગુદ્ધિપુત્ર ૨ |
થા–જંબદ્વીપ પ્રમાણગુલવડે એક લાખ યોજનને વૃત્તવિધ્વંભવાળે છે, અને લવણ સમુદ્ર આદિ શેષ સર્વ સમુદ્ર અને દ્વીપ વલયના આકારે છે, અને ઉત્તરોત્તર બમણું બમણ વિસ્તારવાળા છે ! ૧૨ છે. ગુણ આ પાણુંમાં કહ્યા છે. પુનઃ શ્રી જિનેશ્વરને જન્માભિષેક પણ આ ક્ષીરસમુદ્રના જળથી થાય છે.
૪ એ પાણી પણ ધી સરખું છે પરંતુ ઘી નથી, કારણકે એ પાણીથી પૂરી વિગેરે તળાય નહિ. તે પાણી હેવાથી.
૫ એ પણ પણ શેલડીના રસ સરખા સ્વાદવાળું છે, પણ શેલડીને રસ છે એમ નહિં, વળી તજ એલાયચી કેસર અને મરી એ ચાર વસ્તુ ભેગી કરવાથી ચતુજનક કહેવાય, તે ચતુજાતકને ચાર શેર શેલડીને રસ ઉકાળી ત્રણશેર બળવા દઈ એક શેર રાખીને તેમાં નાખી પીવાથી જેવી મીઠાશ આવે તેવી મીઠાશથી પણ અધિક મીઠાશ એ સમુદ્રના જળમાં છે, પરતુ ઉકાળવાથી રસ જે જાડો થાય છે તેની જાડાઈ પણ આ જળમાં ન હોય, કારણકે જાતે જળ છે,