Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 16
________________ જુનાગઢ છે કારણ કે દેવેના પ્રિય પ્રિયદશિ રાજા ઉત્સવ સંમેલનમાં બહુ દેષ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેના પ્રિય પ્રિયદશિ રાજાથી સારાં મનાય છે. ફ પૂર્વે દેના પ્રિય પ્રિયદશિ રાજાના રસોડામાં સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણુઓ રેજ મારવામાં આવતાં હતાં. ગ પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સૂપ માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે. બે મેર અને એક હરણ; વળી આ હરણ પણ હમેશ નહીં. હ આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં. શાસન બીજું અ દેવેના પ્રિય રાજાના (જીતેલા) પ્રદેશમાં બધે તેમજ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને ચેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી? માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54