________________
જુનાગઢ
છે કારણ કે દેવેના પ્રિય પ્રિયદશિ રાજા ઉત્સવ
સંમેલનમાં બહુ દેષ જુએ છે. ઈ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે
દેવેના પ્રિય પ્રિયદશિ રાજાથી સારાં મનાય છે. ફ પૂર્વે દેના પ્રિય પ્રિયદશિ રાજાના રસોડામાં
સૂપ બનાવવા માટે ઘણું લાખ પ્રાણુઓ રેજ
મારવામાં આવતાં હતાં. ગ પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે
સૂપ માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે. બે મેર અને એક હરણ; વળી આ હરણ પણ હમેશ નહીં. હ આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં
આવશે નહીં.
શાસન બીજું અ દેવેના પ્રિય રાજાના (જીતેલા) પ્રદેશમાં બધે
તેમજ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને ચેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડોશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવના પ્રિય રાજાથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી? માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com