Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ જૂનાગઢ કેશમાંથી કરવામાં આવ્યે હુતા. આ કામ વધુ પડતા સમયમાં થયું ન હતું. મૂળ અંધ કરતાં નવા અંધ ત્રણગણેા પહેાળે, ત્રણગણા લાંખે। અને ત્રણગણું મજબૂત હતા. લેખના આરંભમાં તળાવતુ વર્ણન છે. “આ તળાવ સુદર્શન મેટા ઉપચયમાં વતે છે. અર્થાત્ છલ છલ છે. તે ગિરિનગરથી (પછીને ભાગ તૂટી ગયા છે. એ હાત તે નગરથી કેટલે દૂર અને કઈ દિશામાં તે છે એ ખખર પડત.) અધી પાળેા પહેાળાઇ લંબાઈ અને ઊંચાઈમાં પથ્થરથી એવી રીતે ખાંધેલી છે કે તેમાં સાંધે ન રહે તેથી અકૃત્રિમ—કુદરતી પર્વ તપાદની સ્પર્ધા કરે એવા સેતુબન્ધથી તળાવ ઉપપન્ન સજ્જ છે. સુવ્યવસ્થિત પ્રણાલીઓ, પરિવાહા અને કચરાથી ખચવાના ઉપાયે – ત્રિકન્સ અને અમુક અનુગ્રહા—સગવડોથી મેટા ઉપચયમાં સુદર્શન તડાગ વતે છે.” ક્ષત્રપકાળમાં ગિરિનગરમાં જૈન અસર પણ ઠીક ઠીક હશે એમ સૂચવતા એક ખંડિત શિલાલેખ પણ ગિરિજાશ કર આચાયના ગ્રંથમાં મળે છે. શ્રી ભાગીલાલ સાંડેસરાએ જૈન આગમામાં ગુજરાત’ નામના ગ્રંથમાં ગિરિનગર વિશેના ઉલ્લેખાના સંગ્રહ કર્યાં છે. ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54