Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 43
________________ ૪૨. જૂનાગઢ ઈસ્લામ સ્વીકારે.” રા'માંડલિક આ જવાબથી ગભરાયે અને ગિરનારના કિલ્લામાં જઈને ભરાયે. બે વર્ષ સુધી ઘેરે ચાલુ રહ્યો અને જ્યારે ટકાય તેવું ન રહ્યું ત્યારે રામાંડલિક સુલતાનને શરણે ગયે. તેને મુસલમાન બનાવવામાં આવ્યું. આમ જૂનાગઢના રજપૂત રાજ્યનો અંત આવ્યો. - ઈ. સ. ૧૫૭૪માં અકબરે ગુજરાત ઉપર વિજય મેળવ્યું એ પછી ૨૦ વર્ષ સુધી જૂનાગઢ અને નવાનગર ઉપર મેગલસત્તા આવી શકી ન હતી. સુલતાનને ફોજદાર તાતારખાન ઘેરી લગભગ સ્વતંત્ર થઈ ગયા હતા. ૧૫૬૩ માં તે મૃત્યુ પામ્યું હતું. એના પછી તેને પુત્ર અમીન ખાન ઘારી જૂનાગઢમાં રાજ્ય કરતા હતા. ગુજરાત ઉપર વિજય મેળવીને અકબર આગ્રા ગમે તે પછી તેણે જૂનાગઢ કબજે કરવાની આજ્ઞા કરી હતી. પણ એ માટેના પ્રયત્નમાં સફળતા મળી ન હતી. ૧૫૮૨ માં ફરીને પ્રયત્ન થયે પણ એ નિષ્ફળ ગયે. ગુજરાતને છેલ્લે સુલતાન મુઝફફર ત્રીજે આ બધા સમય દરમિયાન નવાનગરના જામની મદદ મેળવીને મેગલસત્તા સામે લડતે હતો. ઈ. સ. ૧૫૯૨ માં ભૂચર મોરીના યુદ્ધમાં જ્યારે તેને આખરી પરાજય થયો ત્યારે જૂનાગઢ ઉપર મેગલ સત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54