________________
જૂનાગઢ
ઠ્ઠાનમાં એટલે ગિરિનગરમાં પૌર અને જાનપદ જના કહેતાં શહેરી અને ગામડાના લેાકેાના હિત માટે આખા આન–સુરાષ્ટ્રના પાલન માટે નિયુક્ત થયેલા કુલૈપના પુત્ર સુવિશાખ પહુવે” બીજા અમાત્યે જ્યારે સફળ રીતે કામગીરી મજાવી નહિ શકા હાય ત્યારે રુદ્રદામાએ આ સુવિશાખને અહીં મેાકલ્યા હશે. એ શકત, દાંત, સ્થિર, નિરભિમાની આય હતા. અર્થ અને ધર્મના ચેાગ્ય વ્યવહાર કરીને તેણે લાકપ્રિયતા મેળવી અને પેાતાના રાજાનાં ધર્મ, કીતિ અને યશ વધાર્યાં.
૨૯
મૌર્યા અને રુદ્રદામા વચ્ચે સૈકાઓને સમય વીત્યેા હતેા. એ બધા સમયને સુદર્શન તળાવના ઇતિહાસ લેખામાં અને રાજ્યના દસ્તાવેજોમાં સચવાયા હતા. રુદ્રદામાએ સુદર્શનનું આખુ ખાંધકામ ફ્રીને કરાવ્યુ હતુ. લેખ કહે છે: “સૌ રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય વૈશ્ય પુણ્યગુપ્તે કરાવેલુ, અશેાક મૌર્યના યવનરાજ તુષાસ્યે અધિષ્ઠાન કરી– અમલ કરી પ્રણાલિએથી અને રાજાને અનુરૂપ જેનુ વિધાન છે તેવું.”
7
એક ઉલ્લેખપાત્ર હકીકત એ છે કે રુદ્રદામાએ આ તળાવ વેડથી કે નવા કરવેરા નાખીને મધાવ્યુ ન હતું. તેને માટેના બધા ખર્ચે રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com