Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 21
________________ જૂનાગઢ બ તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા રાખે છે. ક પણ મનુષ્ય ઊંચી નીચી તૃષ્ણાઓ અને આવેશે ધરાવે છે. ડ કાં તો તેઓ બધી (તૃષ્ણા) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સફળતા મેળવે છે. ઈ વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢ ભક્તિ ન હોય તે (તે) બહુ જ નીચે છે. શાસન ૮ મું અ ભૂતકાળમાં રાજાએ વિહારયાત્રા કરવા નીકળતા. બ તેમાં મૃગયા અને બીજી તેવી મજાએ (ભેગવાતી) હતી. ક પણ જ્યારે દેવના પ્રિય રાજાને અભિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ(બુદ્ધ ગયા)એ ગયે. ડ તેથી આ ધર્મયાત્રા શરૂ કરાઈ). ઈ આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શ્રમણનાં દર્શન, ( તેને) દાન, વૃદ્ધાનાં દર્શન અને સેનાથી પિષણ, ગામડાઓનાં માણસોનાં દર્શન, (તેને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54