________________
જૂનાગઢ
બ તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા
રાખે છે. ક પણ મનુષ્ય ઊંચી નીચી તૃષ્ણાઓ અને આવેશે
ધરાવે છે. ડ કાં તો તેઓ બધી (તૃષ્ણા) પરિપૂર્ણ કરે છે અગર
અમુક અંશે સફળતા મેળવે છે. ઈ વિપુલ દાન કરનારામાં જે સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા અને દઢ ભક્તિ ન હોય તે (તે) બહુ જ નીચે છે.
શાસન ૮ મું અ ભૂતકાળમાં રાજાએ વિહારયાત્રા કરવા નીકળતા. બ તેમાં મૃગયા અને બીજી તેવી મજાએ (ભેગવાતી)
હતી. ક પણ જ્યારે દેવના પ્રિય રાજાને અભિષેક થયાને
દસ વર્ષ થયાં ત્યારે તે સંબંધિ(બુદ્ધ ગયા)એ ગયે. ડ તેથી આ ધર્મયાત્રા શરૂ કરાઈ). ઈ આમાં નીચે પ્રમાણે થાય છે. બ્રાહ્મણ અને શ્રમણનાં દર્શન, (
તેને) દાન, વૃદ્ધાનાં દર્શન અને સેનાથી પિષણ, ગામડાઓનાં માણસોનાં દર્શન, (તેને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મ સંબંધી પ્રશ્નો પૂછવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com