________________
જાનાગઢ
૨૫
જ કારણ કે દેવેના પ્રિય રાજાની એવી ઈચ્છા છે કે
બધા પન્થ બહુ જ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હોવા જોઈએ. ક અને જેઓ પોતપોતાના પન્થમાં પ્રસન્ન રહે છે
તેઓને કહેવું જોઈએ કે– લ બધા પત્થાનાં મુખ્ય તની વૃદ્ધિ જેટલાં દાન
અગર પૂજાને દેવના પ્રિય રાજા ગણતા નથી. મ અને આ માટે બહુ અમલદારે રોકવામાં આવ્યા
છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબૂમાં રાખનારા મહામાત્ર, ગશાળાની દેખરેખ રાખ
નારાઓ અને બીજા દરજજાના અમલદારે. ન અને તેનું ફલ આ છે. પિતાના પન્થની વૃદ્ધિ
થાય છે અને ધર્મની કીર્તિ (વધે છે).
શાસન ૧૪ મું અ આ ધર્મલિપિઓ દેવના પ્રિય રાજાએ સંક્ષિપ્ત,
મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી છે. બ અને તે આખી બધે અનુકૂળ નહતી. ક હારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે,
અને હજુ બહુ લખાવાશે. ડ અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી
કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લેકે તે પ્રમાણે વર્તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com