Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 24
________________ બનાગઢ અને ખીનું મધું તજી દીધા વિના આ (સાધવુ') દુષ્કર છે. * પણ ઉચ્ચ માણસને માટે આ ખાસ દુષ્કર છે. ૨૩ શાસન ૧૧ સુ અ દેવાના પ્રિય રાજા આમ કહે છે : અ ધમના દાન જેવું ખીજું દાન નથી, ધર્મ દ્વારા) ઓળખાણ જેવી ત્રીજી ઓળખાણુ નથી, ધમની લ્હાણી જેવી બીજી લ્હાણી નથી, અને ધમ (દ્વારા) સમન્ય જેવા ખીજો સંબન્ધ નથી. તેમાં આને સમાવેશ થાય છે.—દાસ અને નાકરે તરફ સમભાવ, માતા અને પિતાની સેવા, મિત્ર, એળખીતા અને સંબન્ધી, બ્રાહ્મણ અને શ્રમણ તરફ ઉદારતા અને પ્રાણીની અહિંસા. ૩ આ ખામતમાં પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, ઓળખીતા, સબન્ધી અને પાડાશીએ પણ કહેવુ જોઈ એ કે · આ સારુ છે, આ કરવુ જોઈ એ. ઈ તે પ્રમાણે જો (કેાઈ) કરે તે! આ લેાકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્માંદાનથી પરલેાકમાં પણ અનન્ત પુણ્ય થાય છે. શાસન ૧૨ સુ અ દેવાના પ્રિય રાજા બધા પન્થાને માન આપે છે. સાધુને તેમજ ગૃહસ્થાને માન આપે છે, દાનથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54