________________
૨૨
જૂનાગઢ
ઈ અને એમ પણ કહેવામાં આવ્યુ છે કે દાન દેવુ તે
સારુ છે.
જ ધનું દાન અને ધર્મના અનુગ્રહ જેવુ· મીજી એકે દાન અનુગ્રહ નથી.
ક તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેાખતીએ તે તે પ્રકરણમાં (બીજાને) ટાકવાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વર્ગ મેળવવુ* શક્ય છે.
લ અને સ્વગ મેળવવા કરતાં બીજી વધારે શું ઈષ્ટ છે.
શાસન ૧૦ સુ
અ હમણાં અને ભવિષ્યમાં મ્હારી પ્રજા ધસેવે અને ધર્માંત્રતનુ પાલન કરે તે (સેવા અને પાલન) સિવાય યશ અને કીતિના કાંઈ મ્હોટા ફાયદો નથી. આ આ માટે દેવાના પ્રિય રાજા યશ અને કીર્તિની ઈચ્છા રાખે છે.
ક પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે મધે પરલેાક માટે છે કે જેથી બધાં માણસ આછે ભય ખેડે.
ડ પણ ભય આ છે, એટલે કે અપુણ્યત્વ. ઈ પણ ક્ષુદ્ર તેમ જ ઊંચા માણસથી ઘણી જ ખંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com