Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 23
________________ ૨૨ જૂનાગઢ ઈ અને એમ પણ કહેવામાં આવ્યુ છે કે દાન દેવુ તે સારુ છે. જ ધનું દાન અને ધર્મના અનુગ્રહ જેવુ· મીજી એકે દાન અનુગ્રહ નથી. ક તેટલા માટે મિત્ર, સુહૃદય જ્ઞાતિજન અને સેાખતીએ તે તે પ્રકરણમાં (બીજાને) ટાકવાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વર્ગ મેળવવુ* શક્ય છે. લ અને સ્વગ મેળવવા કરતાં બીજી વધારે શું ઈષ્ટ છે. શાસન ૧૦ સુ અ હમણાં અને ભવિષ્યમાં મ્હારી પ્રજા ધસેવે અને ધર્માંત્રતનુ પાલન કરે તે (સેવા અને પાલન) સિવાય યશ અને કીતિના કાંઈ મ્હોટા ફાયદો નથી. આ આ માટે દેવાના પ્રિય રાજા યશ અને કીર્તિની ઈચ્છા રાખે છે. ક પણ જે પ્રયત્ન દેવાના પ્રિય રાજા કરે છે તે મધે પરલેાક માટે છે કે જેથી બધાં માણસ આછે ભય ખેડે. ડ પણ ભય આ છે, એટલે કે અપુણ્યત્વ. ઈ પણ ક્ષુદ્ર તેમ જ ઊંચા માણસથી ઘણી જ ખંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54