Book Title: Junagadh
Author(s): Dhanvant Oza
Publisher: Navchetan Prakashan Gruh

View full book text
Previous | Next

Page 22
________________ જનાગઢ ૨૧ ફ દેના પ્રિય રાજાના (રાજ્યના) આ બીજા ભાગથી ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે. શાસન ૯ મું અ દેવના પ્રિય રાજા આમ કહે છે. આ મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મ વખતે તેમ જ યાત્રાએ જતી વખતે માણસે જુદી જૂદી વિધિઓ કરે છે. ક પણ આ પ્રસંગે સ્ત્રીઓ બહુ અને બહુજાતની સુદ્ર અને નિરર્થક વિધિઓ કરે છે. હવે વિધિઓ કરવી જોઈએ. એ પણ આ જાતની વિધિ અ૫ ફળવાળી છે. ફ પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ બહુ ફળવાળી છે. ગ તેમાં નીચેની વિધિનો (સમાવેશ થાય છે). ગુલામ અને નેકરને યોગ્ય સભ્યતા, વૃધે તરફ પૂજ્યભાવ, પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ ધર્મવિધિ કહેવાય છે. હ તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં સુધી આ વિધિ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54