________________
જનાગઢ
૨૧
ફ દેના પ્રિય રાજાના (રાજ્યના) આ બીજા ભાગથી ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે.
શાસન ૯ મું અ દેવના પ્રિય રાજા આમ કહે છે. આ મંદવાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજન્મ વખતે તેમ જ યાત્રાએ જતી વખતે માણસે જુદી
જૂદી વિધિઓ કરે છે. ક પણ આ પ્રસંગે સ્ત્રીઓ બહુ અને બહુજાતની સુદ્ર
અને નિરર્થક વિધિઓ કરે છે.
હવે વિધિઓ કરવી જોઈએ. એ પણ આ જાતની વિધિ અ૫ ફળવાળી છે. ફ પણ નીચેની વિધિ એટલે કે ધર્મ સંબંધી વિધિ
બહુ ફળવાળી છે. ગ તેમાં નીચેની વિધિનો (સમાવેશ થાય છે). ગુલામ
અને નેકરને યોગ્ય સભ્યતા, વૃધે તરફ પૂજ્યભાવ, પ્રાણીઓ તરફ સંયમ અને બ્રાહ્મણ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી બીજી વિધિ
ધર્મવિધિ કહેવાય છે. હ તેટલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીએ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર પડે ત્યાં
સુધી આ વિધિ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com