SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જાનાગઢ ૨૫ જ કારણ કે દેવેના પ્રિય રાજાની એવી ઈચ્છા છે કે બધા પન્થ બહુ જ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હોવા જોઈએ. ક અને જેઓ પોતપોતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઈએ કે– લ બધા પત્થાનાં મુખ્ય તની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજાને દેવના પ્રિય રાજા ગણતા નથી. મ અને આ માટે બહુ અમલદારે રોકવામાં આવ્યા છે જેવા કે નીતિના મહામાત્ર, સ્ત્રીઓને કાબૂમાં રાખનારા મહામાત્ર, ગશાળાની દેખરેખ રાખ નારાઓ અને બીજા દરજજાના અમલદારે. ન અને તેનું ફલ આ છે. પિતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ (વધે છે). શાસન ૧૪ મું અ આ ધર્મલિપિઓ દેવના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી છે. બ અને તે આખી બધે અનુકૂળ નહતી. ક હારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજુ બહુ લખાવાશે. ડ અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેટલુંક ફરી ફરી કહેવાયું છે. તેથી લેકે તે પ્રમાણે વર્તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034912
Book TitleJunagadh
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherNavchetan Prakashan Gruh
Publication Year1964
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy