________________
૧૪
જૂનાગઢ
ઉપર છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડિસેમ્બરમાં ગિરનાર ઉપર ગયા હતા ત્યારે આ લેખ આખાદ સ્થિતિમાં હતા. એ પછી જૂનાગઢથી ગિરનાર જવાના બંધ ખાંધતી વખતે સુરગ ફાડતાં અશેાકના પાંચમા અને તેરમા શાસનાના અમુક ભાગ ઊડી ગયા હતા. અત્યારે તે આલેખવાળા ખડકની સાચવણી પુરાતત્ત્વખાતુ કરે છે. તેના ઉપર મકાન માંધવામાં આવ્યું છે અને તેની સાચવણી પ્રમાણમાં ઠીક થાય છે.
અશેકનાં આ ધર્મશાસનેાનુ ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. એમાંથી કેટલીક ઉપયેગી માહિતી પણ મળે છે. એમાં જે ખડિત શાસનેા છે તે છેડી દઈ ને બાકીનાં શાસનાને અનુવાદ શ્રી ગિરિજાશકર વલ્લભજી આચાય કૃત ગુજરાતના ઐતિહાસિક લેખા'માંથી અહી ઉતારીએ છીએ :
શાસન ૧ કું
અ આ નીતિલેખન ધ્રુવેાના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે.
ઞ આંહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમજ હામવુ નહી..
ક અને કાઈ પણ ઉત્સવસમેલન ભરવું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com