________________
આતિથ્ય એ ઘરનો વૈભવ છે. આનંદ એ ઘરનું હાસ્ય છે.
સમાધાન એ ઘરનું સુખ છે સદાચાર એ ઘરની સુવાસ છે.
પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. સ્નેહ એ ઘરનો છાંયડો છે.
લાગણી એ ઘરનો પાયો છે. અનુકંપા એ ઘરની ઇમારત છે.
પૂજા એ ઘરની પવિત્રતા છે. એ ઘરમાં સદા પ્રભુનો વાસ છે.