________________
શુભ-અશુભ વિચારોની અસર અશુભ વિચારોની અસર | શુભ વિચારોની અસર ક્રોધ: લોહીને ઝેરી બનાવે છે. આખા સ્નેહ : શરીરના વિવિધ અવયવોને શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. પેટ તેલ પૂરવાનું કામ કરી, અવયવોમાં અને આંતરડામાં ચાંદા પડવાની પ્રક્રિયામાં સરળતા લાવે છે; શરીરમાં શક્યતા છે.
સ્કૂર્તિ અને તાઝગી લાવે છે. ચિંતા : નિર્બળતા લાવે છે; લોહી પ્રસન્નતા : પૌષ્ટિક આહારની ગરજ ઘટ્ટ બનાવે છે; રક્તકણોનો નાશ સારે છે; મનને પ્રફુલ્લિત રાખે છે. કરે છે; અપચો-અતિસાર-કબજિયાત પરમાર્થ : તન, મનની તંદુરસ્તી પેદા કરે છે; લોહીનું નીચું દબાણ જાળવવામાં અને વધારવામાં અને હૃદયની બીમારી પેદા કરે છે. ઉપયોગી બને છે. લોભ : લોભી વિચારો અપચો અને ક્ષમા : મનને અખૂટ શાંતિ બક્ષે છે. ઝાડાની બીમારી ઊભી કરે છે. ગાઢ નિદ્રા લાવે છે. મનની એકાગ્રતા
વધારે છે. સ્વાર્થ : કબજિયાત, મંદાગ્નિ અને ઉદારતા : લોહીના ભ્રમણને પરિણામે અજીર્ણનો રોગ પેદા કરે સમતોલ બનાવી, રક્તકણોમાં વૃદ્ધિ
કરે છે. ધૃણા : લકવા, સંધિવા જેવાં દર્દી આશાવાદ : શરીરના દરેક પેદા કરે છે.
અવયવોમાં ચેતના પ્રગટાવે છે,
ઉત્સાહ જાળવી રાખે છે. નિરાશા : જીવન કંટાળા ભરેલું બનાવી દે છે; કોઈ વખતે આપઘાત
સરળતા : શરીર, મનને હળવું ફૂલ કરવાના વિચારો પણ પેદા કરે છે..
જેવું રાખે છે.
ટૂંકમાં, શુભ વિચારો શરીર, મન અને આત્માની તંદુરસ્તી જાળવી રાખે છે; જીવન સુખ-શાંતિમય બનાવે છે. તેથી ઊલટું, અશુભ વિચારો શરીર, મન અને આત્માનું અહિત કરનાર છે; જીવનને ઉગમય – અશાંતિમય બનાવે છે.