________________
૪૨૦
psis at the beginning. A few footnotes for the old verses would have been also useful.
જૈનયુગ
—મેં તમારા પુસ્તકની પ્રસ્તાવના વાંચી છે, કે જે એકજની કદર કરવાની સ્થિતિમાં હું છું. તમારૂં પુસ્તક ખરેખર પુસ્તકના કર્તા થવા માંગતાને માટે છે. તેમાં એટલું બધું નવું અને રસપ્રદ દ્રવ્ય-વસ્તુ છે કે જૈન અને પ્રાકૃત સાહિત્યમાં રસ લેનાર કાઇને પણ તેથી અજાણ્યા રહેવાનું પાલવે નહિ. ફક્ત એક ટીકા સૂચન મારે કરવું પડે છે કે આરંભમાં વિગતવાર સારાંશ આપીને વસ્તુનિવેદન –પ્રતિપાદન વધુ સક્ષિપ્ત અને વધુ વ્યવસ્થિત કદાચ થઈ શકત. જૂની કવિતા માટે થાડી ‘પુટનેાટ' પણ ઉપયાગી નિવડત.
વૈશાખ ૧૯૮૩
છે, કે “ તેરમી ચૌદમી સદીમાં ગુજરાતીનું વાંગ્મય નિર્માણ થયું; તેથી ગુજરાતી ભાષા તેટલી પ્રાઢ થઇ હતી એવું જણાય છે. તે પૂર્વે ત્રણ સદી તે તે ખેાલાતી હાવી જોઇએ. + + આ સંબધે કેવળ અનુમાન પર તે વાતના આધાર રાખવા જેવું નથી રહ્યું. + + સવત ૮૩૫ માં રચાયેલી કુવલયમાળામાં મુખ્ય દેશમાં + + ગુર્જર લેાક ને તેમની ભાષાને સ્પષ્ટ ઉલ્લેખ છે:~~
(૬) માર્ચ ૧૯૨૭ ના ‘સાહિત્ય’માં નીચે પ્રમાણે ચ’ચાવલાકન'માં પ્રગટ થયું છે.
જૈન ગુર્જર કવિઓ—પહેલા ભાગ સંધરનાર મેાહનલાલ દલીચંદ દેશાઇ, મુંબાઇ, જૈન શ્વેતામ્બર કાન'સ ઓફિસ, કિંમત રૂા. ૫) આ સાલમાં બહાર પડેલા પુસ્તકામાં આને અમે સૌથી અગત્યનું ગણીએ છીએ; તેનાં એ કારણે! આઃ આમાં જૂતી ગુજરાતી ભાષાના સક્ષિપ્ત ઇતિહાસ એ નામનેા નિર્બંધ ભાઇ મેાહનલાલે લખ્યા છે; અને વિક્રમના તેરમા સૈકાની કવિતા પહેલી વાર બહાર પાડી છે. એ ખરૂં, કે નિબંધ જૂદી જૂદી તૈયાર સામગ્રી પરથી ધડાયા; પરંતુ મુદ્દાની વાત એ કે તૈયાર સામગ્રીની થયા યાગ્ય ચાળવણી કરીને ઉપયાગી સાધનાને એકઠા કરી તે પરથી માન્ય થઇ શકે એવા સિદ્ધાંતા બાંધવા એ મુશ્કેલ કામ ભાઇ મેાહનલાલે કર્યું છે. એમના આ નિબધ ભાષશાસ્ત્રીને જેમ આપે તેવા અને ભાષાશાસ્ત્રના અભ્યાસીને કામમાં લાગે તેવા છે. એમાં વિદ્વતા, વાંચન અને મનનનાં પરિણામેા સ્પષ્ટ તરવરી રહે છે. એએ સાચુ' કહે છે, કે
જૂની અપભ્રંશ સંસ્કૃત અને પ્રાકૃત સાથે મળતી છે અને પાછળની અપભ્રંશ જૂની ગુજરાતીને મળતી છે.’ આગળ ચાલતાં તેઓ સારી રીતે સાબીત કરી શક્યા
‘ન ઉરે ભલ્લÎ ભણિરે અતુ પેચ્છઇ ગુજ્જરે અવરે એટલે—પછી ગુર્જર લેાકેાને જોયા. એ લેકા + + ન ઉરે ભલ્લઉં એમ મેલનારા હાય છે, '' મતલબ કે અમારી માન્યતા છે કે ગુજરાતી ઘણી જૂની છે. પારસીઓના હિંદમાંના વસવાટ જેટલી જૂની છે, તે બીજી રીતે ભાઇ મેાહનલાલ સાશ્મીત કરી શક્યા છે. હવે જોવાનું છે, કે પૂ. નરસિંહરાવ ભાઇ કેવી રીતે આનુ' ખંડન કરે છે.
.
આ નિબંધમાંના એક મતથના અમારે વિરાધ કરવા જોઇએ, ભાઇ મેાહનલાલ માને છે, કે જેના અને બ્રાહ્મણેાનાં સાહિત્ય જૂદાં જૂદાં ખીલ્યા નહોતાં. આને માટે કશા આધાર તેઓ આપી શક્યા નથી, પેાતાની વિરૂદ્ધના પુરાવા એમણે પ્રગટ કરેલી આ ચાપડીથી મળી રહે છે. જૈન ગુર્જર કવિઓ' એ નામ સ`પ્રદાયનું, તેમ અંદરની કવિતા પણ સંપ્રદાયની છે. એથીજ અમે કહીએ છીએ, કે જેન ગુજરાતીને જૂની ગુજરાતી માનવાની ભૂલ ન કરે. જૈન ગુજરાતી એજ તે તે કાળના હિંદુ લખનારની ભાષા હતી અને હાલનાં રૂપ તે બહુ પ્રતના ક્રમને લીધે લાખ્યાં એમ કહેવું ન્યાયયુક્ત નથી. એ ચર્યાં જવા દઈશું, અને આ ચેાપડીમાંથી સંવત ૧૨૪૧ માં લખાયેલ કવિતાએની એ ચાર લીટી વાનગી તરીકે રજુ કરી અટકીશું. “ગુણ ગણુદ્ધ' એ તણુૐ ભંડાર,સાલિભદ્રસૂરિ જાણીઇએ કીધીઉં એક તીણિ રિતુ ભરહ નરેસર રાસુ છ દિપ્ત
X
X
X
X
સંવત એ બાર એકતાલિ ફાગણુ પ`મિઈ એક કીઉએ સાહિત્ય. માર્ચ. ૨૭,