Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 24
________________ ૪૩૦ જેનયુગ વૈશાખ ૧૯૮૩ દ્વાર પ્રમુખ ગ્રંથના કર્તા એવા મહોપાધ્યાય” રાજહંસ ગણિ (ગુરૂ પરંપરામાં જ્ઞાન ધર્મ પછી) ગુજરાતી ચોવીસીના સ્વોપા બાલાવબોધના અંતમાં), જણાવ્યા છે અને તે જણાવતાં દીપચંદ્રજીને ઉલેખ “ આવશ્યકોઠારાદિ સદગ્રંથ કરણ, અનેક ચય કર્યો નથી. જેમકે - પ્રતિષ્ઠા સ્થાપિત અનેક જિન બિબાલય જેણે કરેલ રાજહંસ સહગુરૂ સુપાયે, મુઝ મન સુખનિત પાવેજી; છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા), “સર્વ દર્શ- એક સુગ્રંથ રચ્યો શુભ ભાવે, ભણતાં અતિ નશાસ્ત્રાર્થ તત્વદેશન તત્પર એવા સુપાઠક' (જ્ઞાન - સુખ પાવેજી. મંજરી પ્રશસ્તિ) થયા; તેમના શિષ્ય “પરમોત્તમ -ધ્યાન દીપિકા ચતુપદી ૧-૫૭૮ પાઠક, જેનાગમ રહસ્યાર્થદાયક ગુણનાયક’ ( જ્ઞાન- જુથવાદના જુના નામ સુનામાં મંજરી પ્રશસ્તિ), “ન્યાયાદિક ગ્રંથાધ્યાપક જેણે धम्ववरा। સાઠ વર્ષ પર્યત જિન્હાના રસ તજી શાકજાત તજીને નિવળવિતyકના, દંરા જficgar સંવેગ વૃત્તિ ધરી એવા' (ચવીશીને બાલાવબોધ) + ૨૭૩ !! જ્ઞાનધર્મ ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય “રૂડા યશના -કર્મસંવેદ્ય પ્રકરણ ૧-૯૯૨ ધણી, સુખના દેવાવાલા, એહવા તથા જેણે શ્રી રાજહંસ સહગરૂ સુપાયે, દેવચંદ્ર ગુણ ગાયજી; શત્રુંજય તીર્થ ઉપર શિવા સોમજીકત ચોમુખની ભવિક જીવ જે ભાવના ભાવે, તેહ અમિત સુખ પાયજી. અનેક બિબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિબ –સાધુની પંચ ભાવના ૨-૯૪૨ ની પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્શ્વ ૧૪. આ પરથી કાંતે એમ ધારી શકાય કે પ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા’ (ચોવીસીને પજ્ઞ પ્રથમના કાલમાં પોતે આ ત્રણે કૃતિઓ બનાવી ટ) એટલે કે શ્રી શત્રુંજયે સમવસરણ મેરૂ પ્રમુખ હોય ને તે વખતે રાજહંસ નામના ગણુ પાસે પોતે અનેક ચેત્ય શ્રી રાજનગરે સહસ્ત્રફણાદિ અનેક સતી અભ્યાસ કર્યો હોય એટલે કે પિતાના વિદ્યાગુરૂ હોય થની પ્રતિષ્ઠા કરી જેણે આત્મસાફલ્ય કર્યું છે એવા (દીક્ષા ગુરૂ તે દેવવિલાસ પ્રમાણે રાજસ(ગ)ર હતા) (વિચારસાર પ્રકરણ ટીકા)-એટલે કે: અને પછી પોતે દીપચંદ્રની આજ્ઞામાં રહી તેમને ગુરૂ જે ગુજરે તીર્ણ થનાથાતઃ પુનઃ સ્વીકાર્યા હોય, અને કાંતે રાજહંસ ગણિ એને દીપ જો સમયસર ઇતિgત વિદિતા થરાઃ | ચંદ્રજી બંને એક જ હોય અને પહેલાં રાજહંસ નામ તુપુણે રોમાનીતા તે જ પૂર્ણ થાત હોય તે પાછળથી દીપચંદ્રજી નામ થયું હોય. બીજે ઇતિwાં નિર્વિવાન જો સિવ નિ વિકલ્પ વધારે સંભવિત લાગે છે. અમદાવાદ મળે રદઘનાઘનેવિંદાનાં ૧૫. દેવવિલાસમાં જણાવેલ દીક્ષા નામ નામે ત્યાનાં ૫ ઇતિg વાર કો ધર્મવૃત્ત | રાજવિમલ તે દેવચંદ્રજીએ પોતે પિતાને માટે કયાંય -જ્ઞાનમંજરી પ્રશસ્તિ. પણ વાપર્યું જણાતું નથી. એ જેણે કર્યું છે એવા મહાપુણ્ય કર્મ સંસા- શિષ્ય:-- નમાં ઉદ્યત એવા દીપચંદ્ર પાઠક ઉપાધ્યાય થયા, ૧૬. પિતાના શિષ્યો પૈકી કેટલાક માટે જ્ઞાનઅને તેહના “અધ્યાત્મ તત્તરસના સ્વાદન રસિક, મંજરી નામની ટીકા રચી એમ તેની છેવટની પ્રશજિનાગમના અભ્યાસથી જેણે જિનાજ્ઞા રૂચિ પ્રાપ્ત સ્તિમાં કથેલ છે તે આ પ્રમાણે. કરી છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકાને અંતે), રાષઢામદા: શતાભ્યાણપરાથના: સવેગ પક્ષી' (વિચારસાર પ્રશસ્તિ), “ધીમાન' વિને- જ્ઞાનાર ફાસ્ટબ્રાનમઃ શિષ્યા થાય છે.' ય-શિષ્ય દેવચંદ્ર ગણિ-પંડિત થયા. એ પરથી મતિરત્ન, રાજલાભ, જ્ઞાનકુશલ અને ૧૩. દેવચંદ્રજીએ ત્રણ ઠેકાણે પિતાના ગુરૂ તરીકે રાજપ્રમોદ એ નામને તેમને શિષ્ય હતા. મતિરને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66