Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 65
________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન માર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ માંર્ડ નવી તેમજ ચાલુ પાશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થી અભ્યાસ આગળ વધારવા માગતા હાય પણ નાણાની સગવડ ના હોય તેમને સ્કોલરશીપો આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ ભાલકા, ખાલીકા, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઇની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામા દરવર્ષે ખેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામેા પણ કરે છે. આ ખાતાના લાક્ મેમ્બર અને સહાયક મેમ્બરેાની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમા માકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. મેમ્બરો માટે ઃ— -: લાઇક મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. } ૨૦ પાયધુની, મુંબઈ ૩. એન. સેક્રેટરી, શ્રી જનશ્વેતાંબર એજ્યુકેશન માર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના એનરેબલ મેમ્બરે, સેશન્સ જો, કમાન્ડર ઈન ચીફ. બરેાડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલેા, મેજરો, કંપનો, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી., પેાલીટીકલ એજન્ટા, સરકારી યુરાપીયન સીવોલીયન એફીસરા, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટશ તથા દેશી અને યુરોપીયન અમલદારો અને ગૃહસ્થામાં બાદશાહી યાકુતી નામની જગાહેર દેવા બહુ વપરાય છે એજ તેની ઉપયાગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબેરેટરીમાં આ રજવાડી ધ્રુવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકુતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવી યાકૃતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરફાઈ આપનાર અને નબળા માણસને પણ જીવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કાઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેાલીની ડબી એકના રૂપીયા દેશ. ડાકટ૨ કાલીદાસ મેાતીરામ, રાજકાટ-કાઠીયાવાડ,

Loading...

Page Navigation
1 ... 63 64 65 66