Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 66
________________ ( શ્રી મહાવીર જૈન વિદ્યાલય. શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કેલરશીપ ફંડ. આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે છે આપવામાં આવે છે - (1) હાઇસ્કુલમાં અંગ્રેજી ચોથા ધરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ માટે. ( 2 ) ટ્રેઈનીંગ કોલેજમાં અભ્યાસ કરી ટ્રેઈન્ડ શિક્ષક થવા માટે. (3) મિડવાઇફ કે નર્સ થવા માટે. (4) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શેટહેન્ડ, વિગેરેના ને અભ્યાસ માટે, (5) કળા કૌશલ્ય એટલે ચિત્રકળા, ડ્રોઇંગ, કેટગ્રાફ, ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (6) દેશી વૈદ્યકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે લખે– ગોવાળીઆ કરોડ, 7 ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, આ પત્ર મુંબઈની શ્રી જન તાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન ધ iાર કૃૉન્ફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 64 65 66