Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536268/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ // નમો તિત્ય | જૈન યુગ [ શ્રીટ જેન વેર કૅન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૨ પુસ્તક ૨ વિશાખ - ૧૯૮૩ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકોર્ટ, મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય. વિષયાનુક્રમ. પૃષ્ઠ. ૪૦૯ તંત્રીની નોંધ ૧. શું શ્વેતાંમ્બરીઓએ દિગમ્બર ભાઇઓને માર્યાં. ૨. શ્વેતાંમ્બર અહેવાલા. જૈન સાહિત્ય સંશોધક જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લો. ૪૧ ૪૧૭ —જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, જીવનચરિત્ર તે સમાજપ્રગતિને લગતા વિષયે ચર્ચતું ઉત્તમ જૈન માસિક. વિષય. સ્નેહના સરજ્યા (કાવ્ય) અધ્યાત્મ રસિક પડિત દેવચંદ્રજી —વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકાની કસાયેલી કલમથી લખાયેલા ગદ્યપદ્ય લેખા તેમાં આવશે. —શ્રીમતી જૈન વે. કાન્સ (પરિષદ્) સબધીના વત્ત માન—કાર્યવાહીના અહેવાલ સાથેસાથે અપાશે, તે દરેક સુનુ આ પત્રના ગ્રાહક બની પોતાના મિત્રાને પણુ ગ્રાહકો બનાવશે અને સધસેવાના પરિષના કાર્યમાં પુષ્ટિ આપશે. ભારવનું (?) ફ્રિ કાવ્ય ગાંધીજી જૈનયુગ મારા અંગત સ્ફુરેલા વિચાર રતુતિ–રતાત્રાનું પર્યાક્ષેાચન પૃષ્ઠ ૪૨૨ ૪૨૩ ૪૩૮ * ૪૪૦ ૪૪૨ ૪૪૬ ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ટપાલખર્ચ સહિત માત્ર રૂ. ત્રણ લખા–જૈન શ્વે૦ ફૅન્સ ઑફીસ ૨૦ પાયધુની મુંબઈ ન. ૩. આ માસિક અહેાળા પ્રમાણમાં ફેલાવા પામવાની ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને માટે તે ઉપયોગી પત્ર છે; તે તેમને ઉપરને સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. " न चैतदेवं यत् तस्मात्-शुष्कतर्कग्रहो महान् मिथ्याभिमान हेतृत्वात् त्याज्य एव मुमुक्षुभिः ॥१४॥ ग्रहः सर्वत्र तत्वेन मुमुक्षूणामसंगतः। मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥१४६॥ અર્થાત–“ મમુક્ષજનેએ તે એ શુષ્ક તકના પાશમાંથી છૂટવું જ જોઈએ-એ મિથ્યાભિમાનને હેતુ છે–એના - એકના પાશમાંથી છટવાથી કાંઈ સરશે નહિ, કિંતુ એવા એવા બીજા માન્યતાના પાશો. આખર છોડવા જ પડશે, તો પછી આ શુષ્ક તકને રાખીને શું કામ છે ? –શ્રી હરિભદ્ર સૂરિકૃત ગખ્રિસમુચ્ચય.. પુસ્તક ૨ અંક ૦. વિરત ર૪પ૩ વિસં. ૧૯૮૩ - વૈશાખ, તંત્રીની નેધ. શ્રી કેશરીઆજી તીર્થ પ્રકરણ ૧ શું વેતામ્બરીઓએ દિગંબર ભાઈઓને માર્યા સ્વરૂપમાં બહાર ન આવે ત્યાં સુધી આ ખબર ઉપર ગત મેની ૬ ઠી તારીખે મુંબઇના પત્રમાં દિગં. વિચાર થઈ ન શકે; પણું હૃદયને આઘાત તે થજ; બરી ભાઈઓની જૈન તીર્થક્ષેત્ર કમિટીના મંત્રી છતાં આ ખબરમાં અત્યુક્તિ તે નથી ? એવો પ્રશ્ન તે શ્રીયુત ચુનીલાલ હેમચંદ જરીવાલા તરફથી જે પ્રગટ હૃદયમાં ઉગે. થયું તેનો સાર એ છે કે – આજ મંત્રી ૫ મી મેના પત્રથી આપણું કૅન્ક“અમને ખબર મળી છે કે કેસરીઆનાથના મંદિરમાં રન્સના જનરલ સેક્રેટરી પ્રત્યે જણાવે છે કે – ધ્વજા અને મુગટ મંડળની ક્રિયા વખતે અહિંસાના ઉપા “ અમોને તાર એ રીતનો મળે છે કે – સકે ગણાતા વેતાંબર જૈનેને હાથે દિગંબર જૈનેને “Diganabarles seriously beaten by માર પડે છેતારથી ખબર મળી છે કે બધા દિગંબ- Lathis by the Hakim with his રને હકીમ અને શ્વેતાંબરીઓએ ખુબ માર્યા છે. ૫ Swetamber followers causing death માણસે માર્યા ગયા છે. ૧૫ મરવાની અણી પર છે ને of 5 persons fifteen about to die. લગભગ ૧૫૦ ને સખત ઇજા થઈ છે. 150 seriously injured at the Dharaja. આ ખબરથી અમને ઘણે ખેદ થયે, વસ્તુ dand & Mukul Kundal ceremony સ્થિતિ શું છે તે જ્યાં સુધી નિષ્પક્ષપાતપણે સત્ય very serious struggle.” Page #4 -------------------------------------------------------------------------- ________________ જ જૈનગ વૈશાખ ૧૯૮૩ આવ્યાં, ૧૫ મરવાની અણીપર હૈં અને ૧૫૦ સખત રીતે ધન પામેલ છે. —પાતાના શ્વેતામ્બર અનુયાયીઓ-અનુચર સહિત આગ્રહને લીધે ત્યાં હાજર રહેલા એફિસરે બ્યુગલ ઝુકી હકીમે ધ્વજાદંડ અને મુકુટકુંડલ ક્રિયા વખતે લાઠીએથી લશ્કરને અગાઉથી મદિરની ચારે આજીમાજી કિલ્લેબ’હિંગબરીઓને સખા માર્યાં અને પ જષ્ણુના મચ્છુ નિપદીની પડે વાયવ્યું હતું તેને અંદર બોલાવ્યું. અને તેણે (લશ્કર) મંદિરમાં દાખલ થતાંની સાથૅજ તેનાં દ્વાર બંધ કરી દીધાં અને હુકમ મળતાંજ ત્યાં દામની ક્રિયા કરવા માટે પહેલાં બળતણનાં લાકડાં વડે જમા થયેલા દિગબરીઓને મારવા રવા માંડયા અને જેના પિરણામે પાંચ માણસે તા ત્યાંને ત્યાંજ મારણ થઇ ગયા અને દોઢસો ખ ભયંકર રીતે ઘાયલ પને પડયા છે. એક ના તે વખી નાંખરી બધી ક્રિયા બંધ શળા (ને પળ, અમલદારો સાથે પલાયન કરી ગયા. એકે પાછળથી બીજે દિવસે ચુપચાપ અને ચડાવીને કે પોતાના પરાક્રમમાં મહાન જિજય મેળવ્યા ઢંય યા સત્તાધ અને આનંદ માન્યા. મુંબઇસમાચાર તથા સજવર્તમાન તા. ૧૦-૫-૨૭ તેજ મત્રી મા જીવાલા તા. ૬ ડી તૈના પત્રથી વળી જણાવે છે કેઃ— ‘હકીમે અને તેના શ્વેતાંમરી અનુયાયીઓએ બધા દિગબરીઓને માર્યાં. ૫ માસ માર્યાં, ૧૫ મરવાની અણીપર છે અને લગભગ ૧૫૦ લાઠીથી સખત ઘવાય. છે. ભારે કડક આમ કે લીનો તાર છે. બીછના તાર પણ તેવાજ છે ને જિંશષમાં જણાવે છે કે શ્વેતાંબરીખ હજુ હુમલાખા-છાપના (aggressive) છે ને કઢી પર ક્રિયા વા માગે છે. * આ પરથી બીક મામલા છે અને શ્વેતામ્બરીએ અને મહારાણાના મારોનું અમાયિક પત્તન છે તે નમાં ગઈ કા આશા રાખીએ છીએ કે આ તુરતજ તમા બુધ કરાવો અને તમે શું કરવા માગો છે. તે જણાવો. આ નજરે જોનાર દિગમ્બર ભાઈના કથનમાં ક્યાંય એમ આવતું નથી કે બધા દિગંબરોને તા. ૮ મી એ દિગ’ખરી ભાઇઓની સભા મુંબ-શ્વેતાંબડીઆએ ખૂબ માર્યાં છે. આમાં તેા હાજર ધ્રમાં ભરાય છે તે તેમાં એક નજરે જોનાર ભાઇ જણાવે છે કેઃ— રહેલા એફિસરે લશ્કર ખેલાવ્યું અને તે લશ્કરે બળતણનાં લાકડાંથી કિંગ'બરીઓને પૂરી માર્યાં ને તેને પરિણામે મરણ વગેરે નિપજ્યું એમ જણાવ્યું છે. વળી શ્વેતાંબરી સબંધે તેઓ બધી ક્રિયા કરી સધળા અમારી સાથે પલાયન કરી ગયા અને ખીજે દિને ચુપચાપથી ધ્વજદંડ ક્રિયા તેમણે કરી એમ જણાવ્યું છે. “ દિગબરીએની નણુ બહાર ખાનગી રીતે કેટલાક વતાંબરીઓની બપી ધ્વજા ચડાવવાની તજવીજ થઈ ચુકી એવી ખબર દિગબરીઓને પડવાથી તેઓએ શ્રી કુમારસાહેબ પાસે તેમ નહીં થવા દેવા પ્રાર્થના કરી તેમણે કંઇ પરવાનગી આપી નથી એમ જણાવવાથી તેઓ શ્રી મહાશ પાસે ગયા. ત્યાંથી પણ જ્વાબ મળ્યો કે અમે તેમને ન ચઢાવવાની કંઈપણ પરવાનગી આપી નથી, તે ઉપરથી સે’કડા દિગંબરી વખત પહેલાં મ`દ્ધિવમાં હાજય થઈ ગયા. શ્વેતાંબરી તથી પોતાના કાર્યક્રમ પૂરો કરવા માટે પુરતી તૈયારી હતી, કારણ તેમની સાથે રાજ્યના લશ્કરની તથા મેટા અમલદારોની હાજરી રાખવામાં આવી હતી. તેમાંના દેવસ્થાન હામ તથા ખાસ હામ બને. શ્વેતાંબરીઆઝ છે. પછી ધાર્મિક ક્રિયાના પ્રાર’ભ થતાં દિગબરીના એક આગેવાન પંડિત ગિર-વીને ધ્વજદંડ ચઢાવવા જેટલા દુરાગ્રહ કર્યાં છે અને તેમાં ધારીલાલછ ન્યાયાધીસે (!) શ્વેતાંબરીને તેમ કરતા આટપણ લાચાર ત્યાકાંડ કરીને કેટલાઓ દિગાર કાવ્યા, અને તે કાના હુકમથી આ ક્રિયા કરે છે તે ભાઇઓની ધાર અમાનુષિકરીતે હત્યા પણ કરી નવા માગ્યું, કારણ ) તેમને તે અગાથી મહારાજ છે ાધા કર્મચારીએદ્વારા દિગબરને બુરી તરેકુમાર તેમજ શ્રી મહારાન પાસે પ્રાર્થના કરતા જણાવ-હુથી પીડાવીને મરાવી ન`ખાવ્યા છે. તેમના આ વામાં આવેલું કે તેમણે કેઇએ તેવી પરવાનગી શ્વેતાંખ-કાને માટે આ સભા ઘૃણા કરે છે અને તિરસ્કાર રીઓને આપેલી નથી. આ પ્રમાણેના ટ્વિગમ્બર સાઇના પ્રગટ કરે છે. ’ શ્યામ છતાં જાહેર પત્રમાં બધા દીગબરાન હકીમ અને શ્વેતાંબરીએ ખુબ માર્યાં છે એમ પ્રકટ કરવામાં આવ્યું છે, અને વિશેષમાં ઉપરોક્ત સભામાં પણ સભામાં પણ અત્યુક્તિ ભરેલા એક એવા કરાવ કરવામાં આવે છે કેઃ— • શ્રી કેસરીઆછના કિંગ બર જૈન મંદિરમાં શ્વેતા ારીઓએ ધીરે ધીરે પાતાના અધિકાર મા Page #5 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ આમાં કાળા અક્ષર અમે મૂકાવ્યા છે. જે તે પ્રમાણે થયું હાય તો ધૃણા-તિરસ્કાર એક રીતે વ્યાજમી રે, પણ મૂ નારિત તો ચાલા એ ન્યાયે ત્યાં એકઠા થયેલા શ્વેતામ્બરીએએ માર ૪૧ ચડાવવાની પરવાનગી નથી આપી. તે ઉપરથી ‘સેંકડા દિ’ભરીએ। વખત પડેલાં મંદિરમાં હાજર થઇ ગયા. શ્વેતાંબરીએને ધાર્મિક ક્રિયા કરતાં એક દિગમ્બર ભાઇ એ અટકાવ્યા. તે પછી લશ્કર વામાં ભાગ લીધા હોય એમ નજરે જોનાર દિગ...વગેરે આવ્યું તે આ પ્રસંગ અન્યા’ કેવી રીતે અટ કે અર ભાઇનાજ ઉપલા અહેવાલ પરથી પણ દેખાતું નથી, તેમજ શ્રીયુત જરીવાલાએ કાન્ફરન્સ પર શરૂઆતના જે એ પત્રા લખ્યા અને તેમાં પેાતાને મળેલા તારની હકીકત જણાવી તેમાં પણ એમ નીકળતું નથી. એ બધું તેા લશ્કર ને એક્િસર (હકીમ કે કાઈ ખીજા) એ મારવામાં ભાગ લીધે એમ જણાવે છે. એ બધું ખરૂં હોય તે। પખાલીના વાંકે પાડાને ડામ' એ પ્રમાણે એકના દેખતુ આરેાપણ બીજાના પર કરવામાં આવે છે એવું ફલિત આ પરથી સ્પષ્ટ રીતે થઈ શકે. કાવ્યા ? તેમાં કઈ અતિરેક કરવામાં આવ્યા હતા નહિ ? એક્સરે વાર્યાં હતા કે નહિ ? વગેરે કંઈ પણ બતાવવામાં આવતું નથી. અમે તે પેાતાને થયેલા ઉપલા ખ્યાલથી કંઈ પણ અતિરેક કરવા પ્રેરાવાનું સ્વાભાવિક માનીએ તો પછી તે સંબધી ઢાંકપછાડા શું કામ કરવામાં આવે છે ? આ મારામારી ૪થી મેએ સવારમાં ખની એમ દિગબરભા જણાવે છે. મારવું અને બીજા એટલે અમલદાર કે લશ્કર મારે તે અમુકે જોવું એ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. તેમાં પણ શ્વેતાંબરીએએ રાજકર્મચારીઓ દ્વારા દિગખરાને ખુરી તરેહથી પીડાવીને મરાવી નખાવ્યા છે એવું શ્વેતાંબરીએ પરતું આળ પણ ઉચિતન ગણાય. દિગબરી ભાઇઓના મનમાં શ્વેતામ્બરીઆના મેટા ગુન્હા એ વસેલેા જણાય છે કે શ્વેતામ્બરીએ ધ્વજા દંડ ક્રિયા કેમ કરી જાય ? એમ થઇ જાય અને થઇ ગયું તે પોતાના હકકાપર તે આક્રમણ થાય છે, અને તેથી ગમે તે ભાગે તે ન થવા દેવું જોઇએ આવે! ખ્યાલ દિગબરી ભાઇઓના મનમાં આવ્યા હાય તે તે અમે સ્વાભાવિક ગણીએ. તે ખ્યાલથી પોતે જે કરવા દોરાયા હતા અને જે કર્યું હતું તેનું વર્ણન કંઇક અંશ ભાગે ઉપરની સભાના નજરે જોનાર દિમબર ભાઇએ જે જણાવ્યું છે. તે એ છે હું દિગંબરી ભાઇઓને અગાઉથી ખબર મળી ગઇ હતી (કે જેની ખબર અમે ધારીએ છીએ કે જીની દિગબરીય જૈત તીર્થક્ષેત્ર કમિટીને પણ રના પ્રસંગ બન્યો તે પહેલાં અગાઉથી મળી ગયેલી હાવી જોઇએ) તેથી શ્રી મહારાજકુમાર ને પછી શ્રી મહારાણાને તેઓ મળી આવ્યા. કહેવાય છે કે તેઓએ જણાવ્યું હતું. કે શ્વેતામ્બરીએ,ને ધ્વજાદડ મુંબ ઉપ તા. ૧૦ મી મેના મુંબઇ સમાચારમાં નજરે જોનાર દિગબરભાઇ તરફના અહેવાલ, એક જુદા લેખમાં પ્રકટ થાય છે તેમાં મુગટ કુંડળ ચઢાવવાની ક્રિયાની વાત તેમજ બંદુકના ગાદાથી મારવાની વાત વિશેષમાં આમેજ થાય છે, આ ભાઈ ઉપરાત સભામાંના ‘નજરે જોનાર' હેાય કે અન્ય, તે અમે કળી શકતા નથી. ચાથી તારીખની સવારે આ સઘળુ' જોઇ સ્થાનિક તેમજ જાત્રાએ આવેલા દિગંબર ભાઇએ મ`દિરમાં એકઠા મળ્યા અને દેવસ્થાનહાકેમ કે જે પણ શ્વેતાંબર છે તેમને હુકમ બતાવવા માટે લેખિત તેમજ મેઢેથી કહ્યું પરંતુ તેઓએ હુકમ બતાવ્યા નહીં અને ત્યાં આવેલા આવત જિતાલયમાંની મૂર્ત્તિઓ ઉપર શ્વેતાંબરા સુગટકું`ડળ ચઢાવવાની તદ્દન નવી ક્રિયા કરવા લાગ્યા હું જે દિગંબર ધર્મથી તદ્દન વિરૂદ્ધ છે તેમજ આગળ દિપણ આ મુગટકુંડળ ચઢતા નહી, કારણકે મ`દિર દિગ’ખરીઓનું બનાવેલું અને તેમનું છે. જેના પુરાવા તરીકે શિલાલેખો મૂત્તિએ વગેરે અત્યારે પણ માજીદ છે. આ ક્રિયા થતી નઈ દિગબરીમાંથી એકે અટકાવવાની કોશીશ કરી, જે ઉપરથી મધરાહાકેમ કે જે શ્વેતાંબરી છે તેમણે બ્યુગલ વગાડી આગળથી તૈયાર રાખેલા સીપાઇએને અદર ખેલાવ્યા. અને દરવાજા ખંધ કરી ત્યાં પડેલાં બાળવાનાં લાકડાંથી તેમજ બંદુકના શેઢાથી મારવાનો હુકમ આપ્યા. સામે થનાર ૫'ડિત ગિરધરલાલજી ન્યાયતીરથ ( ન્યાયાંધીશ ? નહિ ) ને પહેલેજ ફંટકો માથા પર માર્યું કે જે ત્યાં મરણને શરણ થયા અને સીપા Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઇએ એક્દમ લેાકા ઉપર તુટી પડયા. દિગબરીમાંથી એકપણ માણસ પાસે લાકડી કે હથિયાર ન્હોતું, કારણકે તે મંદિરમાં લઇ જવું. ધર્મવિરૂદ્ધ હતું (તેજ પ્રમાણે શ્વેતાંબર સબંધી પણ કહી શકાયતંત્રી) આમ કરતાં ઘણાં માણસોને ગંભીર ઇન થઈ અને પાંચેક માણસ મરી ગયાં એમ ખબર પડતાં હાકેમ વગેરે શ્વેતાંબર મધુ` પડતુ... મુકી ભાગી ગયા. મરણ પામેલાંનાં મુડદાં બે દિવસ સુધી રઝળતાં રહ્યાં પછી મહારાણા તરફથી સર્જન ઓફિસર અને એ ખીન અમલદારોએ આવી ખાળવાની રજૂ આપી. આ દરમ્યાન આટલાથી ધરાયાં ન હોય તેમ શ્વેતાંબર તા. ૬ ડીને દિવસે વધુ પોલીસને પહેરી રાખી શિખરીને મ*દિરમાં જતાં અટકાવી પોતે પેતાની જાતવાલા અમલદારાની મદદથી વાદડની ક્રિયા કરી કે જે કરવાને હક્ક દિગંબરનેા હતેા, કારણ મક્ત્તિર દિગ’ખરીએનું છે.” જૈનગ આમાં પણ શ્વેતાંબરીએએ દિગંબર ભાઇઓની હત્યા કરી એવું નથી. · પાંચેક માણસ મરી ગયાં એમ ખબર પડતાં તેઓને હાકેમ બધું પડતું મુકી ભાગી ગયા’ ને ‘૬ ઠી મે એ એકલા ધ્વજાદ'ડની ક્રિયા કરી' એમ આમાં કહેવામાં આવ્યું છે. વિશેષમાં કહેવામાં આવ્યુ* છે કે ધ્વજાદંડ કરવાના હક દિગ’ખરેાના હતા, તા આ ધ્વજદંડ પહેલાંને ધ્વજદંડ શ્વેતાંબર ભાઈએ જ ચડાવ્યેા હતેા એ એક ઐતિ હાસિક બિના છે તેમજ તે ધ્વજöંડ ઉપરના લેખથી સાખીત થાય છે. રા. ખ. એઝાજીએ જણાવ્યું છે કેઃ વૈશાખ ૧૯૮૩ તે। સાથે શ્વેતાંબરીએના પણ લેખા તેમજ અન્ય ધર્માંના તામ્રપત્રા પશુ ધ્યાનમાં લેવાં ઘટે. એઝા જીના શબ્દ ઉષ્કૃત કરીએ તા પૃ. ૩૪૭. મ*દિર દિગબરીઓનુ` છે' એટલે એના અર્થ એમજ થતા હાય કે માત્ર દિગબરીઓનુ` છે. તે તે ક્રાઇ પણ સજ્જન સ્વીકારશે નહિ. દિગ`ખરી ભાઇએ અને તેમના ભટ્ટારક દ્વારા થયેલી પ્રતિષ્ઠાના દેવકુલિકાઓ પર કે ખીજા સ્થળે તેમના લેખા હાય, • અહીંની મૂત્તિપર કેસર ઘણુ ચઢાવવામાં આવે છે; તેથી તેને કેસરીયાજી ચા કેસરિયાના થજી પણ કહેવામાં આવે છે. મૂર્તિ કાળા પત્થરની હાવાથી ભીલલેાક તેને કાળાજી કહે છે. ઋષભદેવ વિષ્ણુના ૨૪ : અવતારોમાંથી આડમે અવતાર હોવાથી હિંદુઓનુ` પણ આ પવિત્ર તીર્થં માનવામાં આવે છે. આખા ભારતવર્ષના શ્વેતાંબર તથા દિગબર જૈન એવ મેવાડ, મારવાડ, ડૂંગરપુર, વાંસવાડા, ઈડર આદિ રાજ્યાના શૈવ, વૈષ્ણવ આદિ અહીં યાત્રાર્થે આવે છે. ભાલલેક કાળાજીને પાતાના ઈષ્ટદેવ માને છે અને તે લેાકામાં એની ભક્તિ ત્યાં સુધી છે કે કેરિયાનાથ પર્ ચઢેલા કેસરને પાણીમાં ધેાળા પી લીધા પછી તે-ચાહે તેટલી વિપતિ પોતાને સહન કરવી પડે-તૂરું ખેાલતા નથી. ‘આખા હિંદુસ્થાનમાં આજ એક એવું મંદિર છે કે જ્યાં દિગબર તથા શ્વેતામ્બર જૈત અને વૈષ્ણવ, રાવ, ભાલ એમ તમામ સકે સ્નાન કરી સમાન રૂપે મૂર્ત્તિનુ પૂજન કરે છે. ’’ કૅશિયાળ યા કેશરીયાનાથજી એ નામ દિગંબર ભાઇએ મુકતકડે સ્વીકારે છે એ માટેના તેમના ઠરાવા પણ એ જણાવે છે, કેશર જિનપૂજામાં વાપ રવું, ચઢાવવું એ શ્વેતાંબરાજ કરે છે. દિગંબરભાઇ । જિનદેવ પર ક્રેશર ચઢાવતા નથી તેમ જિનપૂજામાં કેશર વાપરતા નથી. તેા પછી પેાતાના ઋષભદેવની મૂર્ત્તિપર કેશર ધણાકાળથી ચઢાવવામાં આવે છે તેમ ચઢાવવા દઇ તેમનું નામ કેશરીયાજી યા કેશરીયાનાથજી એવું શ્વેતાંબરની પૂજાવિધિપોષક અને - વિસ', ૧૮૮૬ ( ઈ.સ. ૧૮૩૨) માં જેસલમેરના (તે સમયે ઉદયપુરના) નિવાસી એસવાલ જાંતિની વૃદ્ધ શાખાવાળા બાફણાગાત્રી શેઠ ગુમાનચંદના પુત્ર બહાદુરમલના કુટુંબિયાએ પ્રથમ દ્વાર પરના નક્કારખાનું બનાવ રાવી વર્તમાન હૃદડ (એટલે હમણાં ચઢાવ્યા તે પડે. દČક નામ દિગબર ભાઇઓએ ક્રમ પડવા દીધુ લાંને ) ચઢાવ્યા. રાજપૂતાનેકા ઇતિહાસ-પ્રથમ ખંડ હું અહીં પૂજનની મુખ્ય સામગ્રી કેસર જ છે અને પ્રત્યેક યાત્રી પેાતાની ઈચ્છાનુસાર કૈસર ચઢાવે છે. કાઈ કાઇ જૈન તા પોતાના બાલક આદિને કેસરથી તાળી તે બધું કૈસર ચઢાવી દે છે. પ્રાતઃકાલના પૂજનમાં જલપ્રક્ષાલન, દુગ્ધપ્રક્ષાલન, અતરલેપન આદિ થયા પછી કેસરનું ચડાવવું શરૂ થઇને એક વાગ્યા સુધી ચઢવુંજ રહે છે, રા. બ. એઝાજી. Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્રીની નોંધ આને હશે ? તે ભાઇઓ પૈકી વિદ્યાને, પંડિતા ઉત્તર શાંત અને સંયમી ભાષામાં અતિડાસિક દૃષ્ટિથી આપશે તેા કાંઇક અજવાળું જરૂર પડશે. અમને તે હિન્દુ અને જૈન બંનેને માન્ય આ જૈન તીર્થના ગૌરવ માટે આનંદ ઉપજે છે. વૃથા આરોપો કરવા, ઝધડા ઉપસ્થિત કરવા એ તેા સમગ્ર જૈન સમાજના સંગઠનમાં અંતરાયરૂપે છે અને તે માટે પૂર્ણ ખેદ થાય છે. શ્વેતામ્બર અહેવાલા (૧) પાટણવાળા શેઠ પુનમચ'દ કાટાવાલા કે જે શ્રીમ'ત જૈન શ્વેતાંબર આગેવાનના હાથથી કાજા દ’ડની છેલ્લી ક્રિયા થઇ હતી. (૨) રા. રા. મેાતીય' ગિરધરલાલ કાપડીઆ કે જે મુબઇમાં એક શ્વેતાંબર આગેવાન છે, કૅન્ફરન્સના માજી જનરલ સેક્રેટરી અને સેાલીસીટર છે. (૩) શેઠ રણછેાડભાઇ રાયચંદ મેાતીચંદ ઝવેરી કે જે પણ મુંબઇના શ્વેતાંબર આગેવાન છે-એમ એ ત્રણ કેશરીઆછની યાત્રાએ ઉપલા બનાવ અન્યા પછી લગભગ તુરતમાં ગયા હતા તેમના તરફથી કેટલીક હકીકતો ત્યાંની પરિસ્થિતિથી વાકેફ્ થઇ રજી થઈ છે. આ પૈકી કોઇ પણ મૃત્યુના બનાવ વખતે હાજર નહિ હતા. શેઠ કાટાવાલાએ જણાવ્યું કે ‘ધણા આન’દથી મારે હાથે ધ્વજાદડ શાંતિ પૂર્વક ચડાવવામાં આવ્યા છે. બધું સારૂં છે. ઝઘડેા નથી'-આ વાત ૬ ઠી એ બની અને તે ક્રિયા શાંતિપૂર્વક ખતી-તે વખતે કઈ પણ ઝઘડા થયા નથી એ તે દિગબર ભાઇએ પણ સ્વીકારે છે. મેાતીચ'દભાઇને હાઇકોર્ટની રજા હતી અને તેમણે કેશરીયાજીની યાત્રા કરવાના અગાઉથી નિશ્ચય કર્યાં હતા તે તે પ્રમાણે તેમણે નીકળી ૬ ઠી એ કરેડા તીર્થની યાત્રા કરી તે વખતે રણુછેાડભાઇ સાથે હતા. ૭ મી એ ઉદયપુર પહેાંચ્યા. ત્યાં કૅાન્ફરન્સ તરફથી ખરી હકીકત શું છે તે વિગતવાર જણાવવા તેમના પર તાર મળ્યા તે ખીજાં પણ તેવા તારા મળ્યા એટલે ઉદયપુરમાંજ તપાસ કરી ટુકા તારી ૪૧૩ કર્યો કે દિગબરાએ સ્ટેટની પેાલીસ સાથે ઝઘડા કર્યાં અને પાછા હઠતાં પેાતાનીજ વડે ચાર જણાને દાખી માર્યો. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે ક્રાઇ ઝઘડા થયા નથી...વધારે વિગત માટે રાહ જુએ.’ ને તેજ ૭ મી ની સાંજે કેશરીઆઝ પહેાંચ્યા. ત્યાંથી હકીકત મેળવી ૮ મી એ ગુજરાતી તથા અંગ્રેજીમાં હકીકતા લખી કાન્ફરન્સ ઓફિસ પર માકલી. આ અને તા. ૧૨ મી ના ગુજરાતી તેમજ અંગ્રેજી પત્રમાં છપાયેલ છે. તેમજ રણછેાડભાઇએ આપેલ ઇન્ટરબ્લુ પણ છપાયા છે તેમાં પણ પોતે નજરે જોનાર તરીકે નહિ, પણ ત્યાં યાત્રાએ ગયેલા ને જે હકીકત તપાસ કરી મેળવેલી તે પોતે જણાવેલી છે. આમાં મારામારી કાની વચ્ચે અને કેવી રીતે થઇ તેને સાર મેાતીચ'દભાઇના શબ્દોમાં એ છે : વશાખ શુદ ૩ ના રોજ સવારે અભિષેક કરવાને હતા. ચાર કલાક તે ક્રિયા ચાલી. દિગબરીએ આમત્રણ કરી આસે ઉપર જૈનોને એકઠા કર્યાં હતા. તેઓ આ આખી ક્રિયા જોઈ રહ્યા હતા. લગભગ અપેારના બાર વાગે ક્રિયા પૂરી થઈ અને શ્વેતાંબરા જમવા માટે ધર્મશાળામાં ગયા. તે વખતે માત્ર એજ શ્વેતાંબરો મદિરમાં હાજર હતા અને સેાની પ્રતિમાજીઓને મુગટકુંડળ ચઢાવતા હતા, નાનામેાટા હાય ! બરાબર બેસાડતા હતા. લગભગ તેર પ્રતિમાજીને મુગટ ચઢી ગયા ત્યાં એક દિગ’અરે ધમાધમ કરી, બૂમ બરાડા કર્યાં અને એ મુગટ ભાંગી ફેંકી દીધા. ખીજા દીગંબરા ચારસે જેટલા મુમેા પાડવા માંડયા અને ધમાલ મચી. સ્ટેટની પેાલીસે બધાને એકદમ બહાર જવા હુકમ કર્યાં અને પકડા પકડાની બૂમ પડી. દિગ’અરા બીકમાં પડી ગયા અને દોડયા. દશ પગથીઆ છે તે લપસણા છે તે પર દોડતાં કેટલાક પડી ગયા. દરમ્યાન સામે દરવાજે એક દિગબર મુનિ જે ઉદેપુર વિદ્યાલયમાં ગૃહપતિનું કામ કરે છે તે બહાર નીકળવાના દરવાજા આડે ઉભા રહી બૂમ પાડવા લાગ્યા અને કાઇ બહાર ન નીકળે તેમ ઉંચેથી કહેવા લાગ્યો અને આડા હાથ કરી બહાર આવનારને રોકવા લાગી ગયા ( આ એકવચન અમને અનુચિત લાગે છે. તંત્રી) બહાર પણ સુમ પડી અને બહારના લોકો આવવા લાગ્યા. આ ધમાક્ષમાં કેટલા પડી ગયા અને તેના શરીરપર પછવાડેવાળા પગ મૂકી દેાડયા. આ ધમાધમમાં ચાર દીગરાના શરીર ધાઇ ગયા અને ખાના ભારથી દબાઈ મરણ પામ્યા. : Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જૈનયુગ વૈશાખ ૧૯૮૩ “ આ ધમાલમાં કહેતાંબરને બીલકુલ હાથ નથી. ચાર જણ) ક વહીં કામ તમામ હો જાતા હે ! કઈ તેઓ હાજર પણ નહોતા અને હતા તે એટલી નાની જન્મી હેતે હૈ ઔર શેષ ભાગ જાતે હૈ !' સંખ્યામાં હતા કે એ લડાઈ કરી શકે તેવી સ્થિતિમાંજ મગરા-હાકિમ વહાં મૌજૂદ થે હિ, દેવસ્થાનન હતા. કોઈ ઘાયલ થયું નથી. લેહીનું એક ટીપું પડયું હાકિમ ભી ખબર પાકર તુરત આ જાતે હૈ, ભિસ્તિનથી, હથિયાર કે લાકડી વપરાયા નથી અને જે બનાવ બને છે તે ઘણે દિલગીરી ભરેલે પણ એને માટે જવા યેસે મંદિર ધુલવાકર ખૂન આદિકે નિશાન મિટા બદાર મોટી સંખ્યામાં રેળો મચાવનાર દીગંબર આ દિયે જાતે હૈ. ઔર ફિસલ કર ગિર પડને ઔર દમ ભાઈઓ જ છે. ઘુટકર મર જાનેકા કિસ્સા ગઢ કર સબકે ઉસકા પાઠ ‘સ્ટેટની પિલિસે તુરતજ શાંતિ પાથરી દીધી. મર- પઢા દિયા જાતે હૈ ! ! કયા તાંગેવાલા, કયા મોટરવાલા, નારની લાસ પર તપાસ કરી. કોઈ જાતને ઘા મળી આ કયા મંદિરકા સેવક, કયા સિપાહીજિસસે સુનો નથી. કચરથી દબાઈને શ્વાસ રૂંધાવાથી મરણ થયાના સબકે મુંહ યહી બાત સુનાયી દેગી !..' અભિપ્રાય આપે છે. પાંચમને દિવસે નીમેલ વખતે એટલે સીપાઈઓએ મારેલો માર તે છુપાવવા ધ્વજાદંડ ચઢાવ્યો છે. એ ક્રિયામાં કોઈ જાતની અગવડ માટે હાકિમ લોહીને સાફ કરાવે છે ને પડી ગયા ને થઈ નથી. ઉદેપુર તરફથી તપાસ કરવા કમીશન નીમાયું શ્વાસ રૂંધાઈ મરી ગયાનો બધાને પાઠ પઢાવી દે છે:છે. તેની તપાસમાં પણ કોઈ “વતારને જવાબદાર ગણે આમ વાત જણાવે છે. વામાં આવ્યું નથી. વગેરે” આમાં પણ તાંબરીઓએ દિગબર ભાઈઓને આ મોતીચંદભાઈએ તપાસ કરી જે કંઈ હકી મારવાનું ક્યાંય નથી; છતાં “ઉદયપુરને હત્યાકાંડ' કે કત પિતાને મળી શકી તે–પિતાની information એવા મથાળાના બીજા કેટલાક લેખો' આવ્યા છે એટલે ખબર પ્રમાણે મળી તે જણાવી છે. પોતે તેને ; તેમાં દેવને પિટલે શ્વેતાંબરે ઉપર મૂકવામાં આવે સાક્ષી નથી. એટલે પિતાના Knowledge-જાત છે એ તે બેહ, અને સત્ય વિરૂદ્ધ હોય એમ સ્પષ્ટ માહતીની આ વાત જણાવી નથી. આમાં જે કંઇ અને સિદ્ધ છે. 2 ખાસ ધ્યાન ખેંચે છે તે એ છે કે સ્ટેટના લશ્કરે સવાલ માત્ર એ છે કે લશ્કરના મારથી મરણ મારામારી કરી અને તેથી ચારનાં મરણ થયાં એમ થયાં કે પડી જવાને લીધે શ્વાસ રૂંધાવાથી મરણ થયાં. ” આમાં જણાવ્યું નથી, પણ દિગંબરીએ ભાગવાથી આને નિર્ણય મરેલા ભાઈઓની ડાક્ટરોની પોસ્ટ તેની બહુ સંખ્યાના ધસારામાં અમુક માણસો પડી મેમ’ તપાસ તથા કમિશનને રિપેર્ટ પરથી તુરતજ ગયા ને તેનું ટોળું તેના પર ફરી વળ્યું ને તે કચ. જણાઈ શકાશે. તેમાં પણ ચશમપોશી થયાના આરોપ ડાઈ મુઆ (જેમ હરદ્વારના કુંભ મેળામાં ૩૨-૪૦ મૂકાય તો તે આરોપ મૂકનાર જાણે. માણસો મરી ગયા તેમ). શ્રી કોન્ફરન્સ ઓફીસ અમે જે કંઇ મૃત્યુ થયાં છે તે માટે સાથેનો આ સંબંધી પત્ર વ્યવહાર તથા માતાચદ અત્યંત દિલગીર છીએ અને સા વેતાંબરી ભાઈએ ભાઇનો રીપેટે આવતા અંકમાં આવશે. કંફરન્સ પણ દિલગીર થાય તે સ્વાભાવિક છે. અહિંસાના ઓફીસે રીપોર્ટ અને હકીકત મેળવવા માટે પાતાથી ઉપાસક દિગંબરો અને તાંબરો બને છે અને અન્ય તેટલું બધું કર્યું છે અને તે પરથી જણાશે. વ્યવહારથી તેમજ પરમાર્થથી રહેવા ઘટે. સર્વેએ આ તરૂણ રાજસ્થાન' પિતાને દિગંબરી ભાઈઓ મરણના દાખલાથી શેક કરે-દર્શાવો ઘટે. તરફથી મળેલા ખબર ઉપરથી ઠેઠ તા. ૩૦-૫-૨૭ રા. વાડીલાલ મોતીલાલ તે સ્થાનકાળ , ના અંકમાં જણાવે છે કે - સંપ્રદાયમાં પોતાના તંત્રીપણું નીચે જૈન હિતેચ્છ “ઉજક સિપાહી નિહથે દિગંબરિય પર તૂટી પડતે અને જૈન સમાચાર એ પત્ર કાઢી ઘણી સેવા હૈ ઔર લકડી કે ડંડા તથા બંદૂકે કે કુન્દસે ઉન્હેં બજાવી છે. તે પત્રો અસ્ત થઈ ગયાં એથી અમને મારના પીટના શુરૂ કર દેતે હૈ! ઇસસે પં, (આદિ દિલગીરી થઈ છે. તેમણે જર્નાલિસ્ટ'-પત્રકારને Page #9 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૪૧૫ ધંધે એક વેપારી થઈ ગયા પછી ધીમે ધીમે છોડી કેટલીક વખત અસહ્ય હોય છે, છતાં નગ્ન સત્ય દીધે એ ઠીક નથી કર્યું. તેઓ જર્મન ફિલસુફ તેજ કામનું, જો તેનાથી ગંદી ભૂમિ સાફ થાય નીશીના વિચાર પ્રવાહથી એટલા બધા આકર્ષાયા ને શુદ્ધ નિર્દોષ ફલવતી ભૂમિ ભવિષ્યમાં તૈયાર છે કે આજના નીતિનાં ધોરણે અને તેની કિંમત થાય; પણ કહેવાતા “નગ્નસત્યથી વૈમનસ્ય અને પર પતે નવી તેમજ જુદીજ કિંમત તે ફિલસુફને વિરોધને ઉકરડ ભેગો જ થતું જાય એ શું અનુસરી મૂકતા થા છે. તેથી તેના વિચાર કામનું? વિવેક-મર્યાદાનું ઉલ્લંધન વિચારક ન કરે. વાતાવરણમાં અભુત પરિવર્તન થયું છે. અમોએ પેલો આવો. એમ તુંકારામાં કઈને કહેવું એ પણ થોડે ઘણો નીશી વાં, પણ અમે કબૂલ કરીએ ઠીક લાગતું નથી. છીએ કે તે જીરવવાની અમારી અશકિત જણાતાં તેને કેઈ આવેશમાં આવી કંઈ જણાવે તો તે પ્રત્યે અમારે છોડી દેવોજ પડયો. રા. વાડીલાલે ‘ઉદયપુરનો વિચારક પિતાની Sanity-સમતોલતા તજી ન દેતાં હત્યાકાંડ એ મથાળા નીચે અનેક લેખો લખ્યા છે. વિવેકપૂર્ણ ભાષામાં પિતાના વિચાર જણાવે છે. અમે અને લખતા જાય છે-હજુ તેને અંત અમે આ તે શ્રીયુત વાડીલાલને શાંતિના દૂત તરીકે આ પ્રક. લખીએ છીએ ત્યાં સુધી આવ્યો નથી. તેમાં તા. રણથી યત્ર તત્ર ઉપજેલા વિરોધના શમાવનારઅરીઓ ઉપરજ આરેપ, તિરસ્કાર, વગેરેનાં બાણ લવાદના સ્વાંગમાં જોવા ઇચ્છીએ છીએ. સર્વત્ર શાંતિ છેડયાં છે અને અનેક જાતની અપ્રસ્તુત ફિલસુફી થાય એ દિન પ્રભુ સત્વર આપે ! ડળી છે. આ તકે જાળ માટે આ અંકના પ્રથમ મેતીચંદભાઈ પણ અમારા મેટ મિત્ર છે. પૃષ્ઠ મૂકેલા શ્રી હરિભદ્રસૂરિનાં વાકયો લાગુ પડતા તેમણે મી. મુનશી કમિટીમાં જે વિરોધી મિનિટ હેય એમ અમને જણાય છે. આમ અમારાથી કરીને ગેરસમજુતી ઉભી કરી હતી તે પ્રકરણ શમ્યું મોટા તે મિત્રને મિત્ર ભાવેજ કહેવામાં આવે છે ન હતું ત્યાં તીર્થયાત્રા કરવા ગયા અને ત્યાં પણ તે રમમારા પ્રત્યે દુઃખ નહિ લગાડે એમ અમે એમની તેમના હાથે થયેલ રીપોર્ટથી દિગબરીના તરફથી પાસેથી માગી લઈએ છીએ. ગેરસમજુતી થઈ. એ એક કાલને પ્રભાવ છે. તે અમે રા. વાડીભાઈના લેખોની ઝીણવટમાં ઉતર્યા ગેરસમજુતી દૂર કરવા માટે અને ખાસ વાડીભાઈના વગર જે કંઈ તેમને કહેવા ઇચ્છીએ છીએ તે એજ લેખ સામે રદિયો આપવાના લેખો તેમને લખી બહાર કે તેમના આ લેખાથી શ્રી દિગંબર અને શ્રી શ્વેતાંબર પાડવા પડ્યા. મી. મનશી કમિટીની પિતાની ‘મિનિટ’ એ બંને સમાજનું એક બીજા પ્રત્યે વૈમનસ્ય વધે છે કે સંબંધી હજુ જોઈએ તેવો રદીયે તેમણે આપેલ ઘટે છે એ કદિ તેમણે એક વિચારક તરીકે વિચાર્યું છે? નથી અને તેમણે કરેલી ગેર સમજુતી દૂર કરવા ગત એક વિચારકે પિતાની દૃષ્ટિ પોતાના સમયથી ઘણી ફાગણ-ચૈત્ર અંકમાં અમારું વક્તવ્ય સ્થાના ભાવે આગળ-૫૦ વર્ષ આગળ ખેંચીને પિતાના વિચાર મોકુફ રાખીએ છીએ એમ અમે જણાવ્યું હતું તેજ જણાવવા ઘટે. વર્તમાન ક્ષુદ્રતાથી તે પર રહે, વૈમનસ્ય અત્ર પુનઃ અમારે જણાવવું પડે છે. કારણ કે શ્રી અને વિરોધને દૂર કરનારા વિશુદ્ધ વિચાર બહાર પાડે, કેશરીયાજીને મામલો જાહેર પત્રમાં એટલો બધે અને પિતાના જમાનાને prophet–પયગંબર અમુક કુદી પડયે કે અમારે આવડી મોટી નોંધ લખ્યા અંશે બને, આવું શ્રીયુત વાડીલાલ પાસેથી મળે છે તેમને વગર રહેવાય તેમ ન હતું. તેથી તે અને બીજી પણ અમે જરૂર ધન્યવાદ આપીએ અને વધાવીએ. અનેક નેંધ અત્યારે અમારે સ્થાના ભાવે મુલતવવી પડે સત્ય કેટલીક વખત કડવું હોય છે, નગ્ન સત્ય તે છે. પ્રભુ! સૌને સદબુદ્ધિ અર્પે ! Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વૈશાખ ૧૯૮૩ જેનયુગ જૈન સાહિત્ય સંશોધક. [જૈન ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન આદિ વિવિધ વિષયક સચિત્ર ત્રિમાસિક પત્ર ખંડ ૩ અંક ૧ પૃ.૧૬૦ સંપાદક શ્રી જિનવિજય આચાર્ય–ગૂજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ પ્રકાશક જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય એલિસબ્રિજ, અમદાવાદ, વાર્ષિક લવાજમ રૂ. જણાવેલ નથી. ઘણું કરી પાંચ રૂપીઆ, ] આ ત્રિમાસિક કેટલાંક વર્ષો થયાં બંધ હતું તેને ને તે ધાર્મિક શિક્ષણક્રમમાં સારું સ્થાન લે તેમ છે. આ ત્રીજો ખંડ શરૂ થઈ પહેલો અંક બહાર પડ્યો શ્રીયુત રસિકલાલે એક એતિહાસિક ચૂત પરંપરા એ જાણી અતિ આનંદ થાય છે. જૈન ઇતિહાસ, નામના લેખમાં વસ્તુપાલ મંત્રીના પ્રબંધમાં આવેલા સાહિત્ય અને તત્વજ્ઞાનને ફાળે જગતથી અવગણી મૌજુદીનની હારને પ્રસંગ ઈતિહાસની દષ્ટિએ સાધક શકાય તેમ નથી, પણ જગત પાસે મૂકવાનું કાર્ય પ્રમાણે આપી સુંદર રીતે છો છે અને બીજા તે જનોનું છે. શ્રીમંતે દ્રવ્ય આપી, વિદ્વાનો અધ્યા અનુસંધાનના લેખમાં બીજી કેટલીક હકીકત પર થન કરી લેખ લખી, પંડિત પ્રાચીન ગ્રંથને સંશો- પ્રકાશ પાડવાની આગાહી આપી છે. રા.મેહનલાલ ધિત કરી છે તે સંબંધી બહાર પાડવામાં સહાયભૂત ભ. ઝવેરી સોલીસીટરે શ્રી જિન ભદ્રાણિના સમથાય તેજ આ વિશાલ વિષયોને કોઈ પણ અંશે યની ચર્ચા કરી છે તે વિચારવા યોગ્ય છે. શ્રીયુત પહોંચી વળાય. સંપાદક મહાશય એક જબરા વિદ્વાન વાલજી ગોવિંદજી દેશાઇએ આહાર શુદ્ધિ અને રસ છે અને જનતર વિદ્વાને તેમજ જર્મન વિદ્વાન ત્યાગ નામને લેખ લખી દૂધને આહાર તરીકે ઉપથાકેબી જેવાએ તેમની વિદ્વત્તા સ્વીકારી-પ્રમાણી ગને પ્રશ્ન પણ જૈન દષ્ટિએ બતાવી છેવટે જણાવ્યું છે કે “દુધાદિનો ત્યાગ અવશ્ય ધર્મ છે. પણ તીર્થંછે; તેથી તેમની પાસેથી ઘણાની આશા સમાજ કરે લાંબા ઉપવાસનું પારણું દૂધેજ કરતા એમ રાખે તે યોગ્ય છે. સમાજે માત્ર એવી એક પક્ષી લાગે છે, એટલે એ ધર્મનું આચરણ આ કઠણ આશા રાખવા સાથે તે આશા ફલિભૂત થાય તે માટે કલિકાલને વિષયે જેનું તેનું કામ નથી. એ ધર્મના ગ્રાહકો સંખ્યાબંધ મેળવી આપવાની તેમજ બીજી પાળનાર મહારથીઓને સહસ્ત્રવાર વન્દન હો.” ' સગવડો પ્રાપ્ત કરી આપવાની છે. સંપાદક મહાશય જનેતર વિદ્વાનોમાં મહાત્મા ગાંધીજીનાં રાયચંહવે આ પત્રને અખંડ ધારાએ ચલાવવા શક્તિમાન ભાઇનાં કેટલાંક સ્મરણો મનનીય છે, રા. નાનાલાલ થાય એમ જરૂર ઈરછીશું. સિવિલિયનના જૈન પ્રતિમાવિધાન અને ચિત્રકલા આ અંકમાં સંપાદકે દેવવાચક કૃત શ્રી મહાવીર એ લેખમાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ છે તે પર શોધ સ્તુતિ-શ્રવણ સંધ સ્તુતિ-વીરશાસન સ્તુતિ શ્રી હેમ કરતાં ઘણું મળી શકે તેમ છે, તેમજ પ્રસિદ્ધ ચિત્ર ચંદ્ર સૂરિ પ્રસાદી કૃત મંત્રપદો, જિનપ્રભ સૂરિનું કાર શ્રીયુત રાવલના હિંદી કલા અને જિન ધર્મ ફારસી ભાષામાં ઋષભસ્તવન, વસ્તુપાલ તેજપાલના સંબંધે. દિ. બ. કેશવલાલ હ. ધ્રુવ એ પ્રસિદ્ધ સાબે રાસ વગેરે સંશોધિત કરી બહાર પાડ્યા છે. તે ક્ષરે પવન દૂતના કર્તા ધેયી પર પુષ્કળ પ્રકાશ પાડ્યો. ઉપરાંત વડોદરા નરેશનો જૈન સાહિત્ય પ્રેમ સ્વતંત્ર છે. છેવટે આ ત્રિમાસિકને વિજય ઇરછી તે માટે લેખ લખેલ છે. પંડિત બહેચરદાસે ધમસ્તિકાય મહાત્મા ગાંધીજીએ જે સંદેશ મોકલ્યા છે તે ટાંકીએ છીએ કે -- એટલે શું? એ ચર્ચાત્મક લેખ લખ્યો છે પંડિત જન મતના મારા “પક્ષપાતીને લીધે ને જનોના સુખલાલજીએ રત્નસિંહસૂરિ કૃત આત્માનુશાસ્તિ ભાવ સત્સંગને લીધે કેટલાક મને જલજ માને છે. એવો નાનું ભાષાંતર કર્યું છે અને તે ઉપરાંત ખાસ મન હું તે જરૂર છું કે આ ત્રૈમાસિક દ્વારા જૈન મત નીય અને ઉચ્ચ કક્ષાનું શ્રી સિદ્ધસેન દિવાકરકત કિત જે અત્યારે તે જીવદયા એટલે ખોટી જdદયાના ન્યાયાવતારરત્રનું ભાષાંતર અને તે પર વિવેચન પ્રવર્તનને નામે વગોવાય છે તે જીવદયા એટલે મનુષ્ય કરેલ છે તેમાંથી ઘણું જાણવાનું મળે છે. અમને સુધાં પ્રાણીમાત્ર પ્રત્યેના વિશુદ્ધ વ્યવહારના શિક્ષક આ ન્યાયાવતાર ખાસ ન્યાય પ્રવેશક ગ્રંથ લાગે છે તરીકે ઓળખાતા થાઓ.’ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ લે જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧૯ા. તે સ'ખ'ધી અભિપ્રાયા. સાક્ષર શ્રી કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી. M. A. L, L. B. મુંબઇની સ્મેાલ કાઝીઝ કોર્ટના વડા જજસાહેબે જે અભિપ્રાય ગત ડીસેંબરમાં આપ્યા તે જાન્યુઆરીના ૨૭ ના મેાડના રિવ્યુમાં પ્રકટ થયા છેઃ— (1) JAIN GURJAR POETS, PART I:-By Mohanlal Dalichand Desai, B. A. LL, B., Vakil, High Court. Printed at the Diamond Jubilee Printing Press. Ahmedabad. Cloth Cover. Pp. 320-656. Price Rs. 5-0-0 (1926). This is a treasure house of old poems written by Jain poets in Gujarati between the XIIth and XVII centuries of the Vikrama Era. The collection is the 'result' of Mr. Desai's persistence and assiduity as he has left hardly a single Jain Bhandar unexplored, wherever and whenever he could help it. His opinion is that prior to the XIIIth century, the literature of Gujarat was written in Apabramsha (very old Gujarati) and hence he has taken that century as the starting point for his collection. A preface of staggering volume consisting of 320 pages, containing a short history of old Gujarati forms an important part of this book. 1 the author calls this a short history we wonder what the 'size' his preface would have been, had it been ૪૧૭ a full one. He passes in rapid review the different stages of the development of the language from Sans. krit to Prakrit, thence to Shaurseni and Paishachi, Apabramsha, old Gujrati to its present state. He asserts the principle that the prior or older forms of the language were not dying or becoming dead, but that they were developing and presenting an altered exterior. The preface is replete with quotations, from very old writers in support of the facts stated by the writer who is at pains to show that so far as the language or vehicle for expression was concerned there was no difference or distinction between the writings of Jain and Non-Jain (Brahmin) writers in those far off days, just as there is none now. We congratulate Mr. Desai in his magnum opus, and await the second part with great interest. K. M. J. Modern Review January 27. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧લા—કર્તા માહનલાલ દલીચ'દ દેશાઈ બી. એ. એલ એલ. બી. વકીલ હાર્કેટ”. મુદ્રિત–ડાયમ`ડ જ્યુબિલિ પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ. લુગડાનું પુષુ પૃ. ૩૨૦+૬૫૬ કિંમત રૂ. પાંચ (૧૯૨૬), આ પુસ્તક વિક્રમ સવત્ ૧૩મા સૈકાથી તે ૧૭ મા સૈકા સુધીના ગૂજરાતીમાં જૈન કવિઓએ Page #12 -------------------------------------------------------------------------- ________________ જનયુગ વૈશાખ ૧૯૮૩ લખેલાં જાનાં કાવ્યને એક ખજાનાનો સંગ્રહ-મહા તીના સંબંધમાં હકીકતની ખાણ રૂ૫ છે. હું ધારું સંગ્રહનિધિ છે. આ સંગ્રહ મી. દેશાઇને સતત છું, હેમાં આવી છે હેવી અને તેટલી હકીકત એક આગ્રહ અને ખંતવાળા ઉદ્યમનું પરિણામ” છે ઠેકાણે તે માત્ર હમારા પુસ્તકમાં જ કેન્દ્રસ્થ કરકારણ કે તેણે પિતાથી બની શક્યું ત્યાં ત્યાં અને વામાં આવેલી છે. વળી હમે સંસ્કૃત અને પ્રાકૃત ત્યારે ત્યારે કોઈ પણ જન ભંડારને તપાસ્યા વગરનો અપભ્રંશના અર્થને સ્ફોટ પણ ગુજરાતીમાં આવે ભાગ્યેજ રાખેલ છે. તેનો અભિપ્રાય એ છે કે ૧૩ છે તેથી તમારી પ્રસ્તાવનાનો ઉપયોગ ખૂબ બળેાળા મા શતકની પહેલાં ગુજરાતનું સાહિત્ય અપભ્રંશ થવા સંભવે છે. આટ આટલી હકીકતોને એક ઠેકાણે (ઘણી જૂની ગુજરાતી)માં લખાયું હતું અને તેથી આપવા માટે, ખરેખર હમારા પ્રેમ-પરિશ્રમને અન્ય તેણે પિતાના આ સંગ્રહના પ્રારંભના અગ્રબિંદુ ભિનન્દન જ ઘટે છે.' તરીકે તેજ-તેરમા શતકને લીધું છે. જૂની ગૂજરા વડોદરા તા. ૩૧-૧૨-૨૬ તીના સંક્ષિપ્ત ઇતિહાસ વાળી ૩૨૦ પૃષ્ઠોની આંખ મંજુલાલ મજમુદાર, B, A. LL B. નાંખે તેટલા મોટા પ્રમાણુવાળી પ્રસ્તાવના એ આ ગ્રંથને એક અગત્યનો ભાગ સારે છે. જે કર્તા (૩) “કલાને મંદિરે” એ મથાળા નીચે વિદ્વાન આને “સંક્ષિપ્ત” ઇતિહાસ કહે છે તે અમને અચરજ લેખક રા. કેતુ નીચે પ્રમાણે જણાવે છે – એ થાય છે કે તે પૂરે ઈતિહાસ હોત, તે જૈન સાહિત્યકારોએ ગુર્જરી વાણીની શી શી પિતાની પ્રસ્તાવનાનું કદ કેવાં હોત ! તે સંસ્કૃત- સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ માંથી પ્રાકૃતમાં, પછી શૌરસેની અને પૈશાચી, અપ- મહેતાની પૂર્વે પણ પાંચ-છ સદીઓ સુધી ગુર્જર બ્રશ, જૂની ગુજરાતી તે અત્યારની વર્તમાન સુધીના સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધુ પૂરતી મધમાખીભાષાના વિકાસની જુદી જુદી કમિક અવસ્થાઓનું એની માફક પુષ્કળ જન કવિઓ સંઘરી રહ્યા હતા ઝડપથી અવલોકન કરે છે. ભાષાનાં પ્રવનાં યાતો અને તે કેવળ એક જ દિશામાં નહિ. ઈતિહાસ. વધ જનાં રૂપે મરતાં નહોતાં થા મૃત થતાં નહોતાં વાત, કાવ્ય, સુભાષિત, અલંકારશાસ્ત્ર અને કઠેર પરંતુ તેઓ વિકાસ પામીને ફેરફાર થયેલો-વિત વ્યાકરણ: એવી સર્વ દેશીય સાહિત્ય-આરાધનામાં થયેલો બાહ્ય ઘાટ દાખવતા હતા એ મુખ્ય સિદ્ધાંતને સાધુઓ સુદ્ધાં શામિલ હતા. બેશક, ભાષા તે વખતે તેણે સિદ્ધ-સ્થાપિત, યા નિશ્ચયપૂર્વક પ્રતિપાદિત અપભ્રંશ હતી. પણ તે અપભ્રંશ હોવાને કારણે જ કરેલ છે. આ પ્રસ્તાવના લેખકે મૂકેલી હકીકતોના શિષ્ટ અશિષ્ટ સહુ નરનારીઓને સુગમ્ય હતી. અપસમર્થનમાં લીધેલાં ઘણા પ્રાચીન લેખકોનાં અવત ભંશ હતી, છતાં અથંવાહિની, ઉંડાણવાળી, જાજરરણોથી ભરપૂર છે. કર્તાએ શ્રમ લઈને બતાવ્યું છે માન અને સુમિષ્ટ કેવી હતી તે એનાં સુભાષિત કે જ્યાં સુધી ભાષા અથવા વિચાર પ્રદર્શન માટેના બતાવે છે – વાહનને લાગે વળગે છે ત્યાં સુધી જેવી રીતે વર્તે. મહું કન્ડહે બે દોસડા, હેહિલ મ ઝંખહિ આલુ માનમાં બીલકુલ નથી તેજ પ્રમાણે તે જૂના કાલમાં દેતૂહ હઊં પર ઉડ્યુરિઅ જુઝતઓ કરવાલુ પણ જૈન અને જનેતર (બ્રાહ્મણ) લેખકનાં લખા [ હે સખી ! મારા કંથના બે દેષ : આળ મ ણમાં કંઈ પણ તફાવત કે ભેદ હતો નહિ. મી. દેશાઇને તેના આ મહાભારત ગ્રંથ માટે અમે દે: એક તે તેના (દાન) દેતાં દેતાં હું જ ફક્ત અભિનંદન આપીએ છીએ અને તેના બીજા ભા. ઉગરી. અને ઝુઝતાં ઝુઝતાં ફક્ત તલવાર જ બચી ! ] ગની અતિ રસપૂર્વક રાહ જોઈએ છીએ. જીણું મારગ કેહરિ વુ, રજ લાગી તિરણાંહ, મેડન રિવ્યું જાન્યુ. ૨૭, તે ખડ ઉભી સૂખસી, નહિ ખાસી હરિણાંહ આજ એ દુહે ભાષા-પલટો ખાઈને એમ (૨) હેંમારી વિસ્તૃત પ્રસ્તાવના જાની ગૂજરા બેલાય છે કે, Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧૯ા-અભિપ્રાયા જે મારગ કૈસરી ગયા, રજ લાગી તરણાં તે ખડ ઉભાં સૂકશે, નવ ખાશે હરણાં, ન ભૂલીએ કે એક દિવસ આ ભાષા છતી હતી. લોકેાના પ્રાણમાંથી વ્હેતી હતી. આ દૃષ્ટાંતે તા બિન્દુ સમાન જ છે. એક પ્રચૂર સાહિત્ય-ખાભુતી એ નિશાની છે. પાંચ સદીઓની આ અંધારી ગુઢ્ઢામાં મશાલ લઇ જવાના યશ રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઇને મળે છે. આ દટાયેલ સમૃદ્ધિની મૂળ ભાળ દેનાર તા સ્વ. મનસુખભાઇ. પરંતુ ભા. દેસાઇના અપરશ્રાંત ઉદ્યમ વિના એ રત્નાકર ઉખેળવાના સમય આટલા નજીક ક્રાણુ લાવત ! સવા વર્ષથી એ બંધુ જૈનયુગ' નામનું માસિક કાઢી, ઇતિહાસ, ભાષા અને સસ્કૃતિની દૃષ્ટિએ ચુપચાપ સ’ગીત સંશાધન કર્યે જાય છે. પણ કમભાગ્યે જનસમુદાયની આંખેા આડે પંથ-દૃષ્ટિના કાચા જડાયા હોવાથી એમના પ્રયાસા બહુ થાડાની જ નજરે ચડતા હશે. દરમી-ગ્ર'થ આન આજ એમણે ‘જૈન ગુર્જર કવિઓ' નામના સા પૃષ્ઠોના સંશાધન-ગ્રંથ ગુજરાતને ખાળે મેલ્યેા છે. અને એની પાછળ બીજો ભાગ પણ ચાલ્યેા આવે છે. અમને લાગે છે કે ગ્રંથ-દૃષ્ટિતી સંકુચિત તા ભેદી અન્યાન્ય સેવા-વિનિમયના ભાવ જગાડવામાં આ પ્રયાસ માટેા ફાળા આપશે. સૈારાષ્ટ્ર ૫-૨-૨૭. (૪) ‘નવા ફાલ’એ મથાળા નીચે નીચે પ્રમાણે તા. ૫–૨–૨૭ ના સાણષ્ટ્રમાં સમાલેાચના પ્રકટ થઈ છેઃ— ૪૧૯ પ્રાચીનતાના અનેક આશકે! આજે પભ્રિમણ કરી કરી, આપણા અસલી ખળનું પ્રેરણા-સ્થળ શોધી રહ્યા છે. એ વિરત ગતિથી ખેાદાઇ રહેલા સંશોધન પ્રદેશમાં પ્રસ્તુત ગ્રંથના કર્તાએ કરેલું અપૂર્વ સાહસ આજે ગુજરાત સહર્ષ વધાવી લેશે. નરસિંહ મહેતાની પૂર્વે તે કેમ જાણે ગુજરાતી સાહિત્ય જીવતું જ નહેાતું, એવી તમામ ભ્રમણાઓને વિદ્વારીને આ ગ્રંથ દસમી સદીથી માંડીને સત્તરમી સદી સુધીના અપભ્રંશ સાહિત્યના વિપુલ ખજાનાને આપણી રસમક્ષ ખુલ્લે। મૂકી દે છે. આશ્ચર્ય ઉપજાવે તેટલા બધા પ્રાચીન રાસા ને હસ્તલિખિત પુસ્તકામાંથી અવતરણા ટાંકી ટાંકી, પ્રકરણાવાર એ વિષયને ક્રમશઃ હેંસી નાખી, ગુર્જર સાહિત્યના પાયામાં મળવાન ચણુતર કરનાર ત્રણસે જેટલા જત વિએનાં કા વ્ય। ઉતારી, ગ્રંથકાર વિદ્વત્તાભેર સિદ્ધ કરે છે કે અપભ્રં`શ વાણી વાટે વિકસેલું ગુર્જર સાહિત્ય સારી પેઠે સમૃદ્ધિવંત હતું. ભાષાના ઘડતર ઉપર તેા આ અત્યંત ઉજ્જવલ જ્યેાતિ પાથરે છે, અને ગુર્જર સાહિત્યને જાજ્વલ્શ્યમાન બનાવવામાં જૈન કવિઓને મહાન હિસ્સા પૂરવાર કરે છે. ગ્રંથકારના આવા ભગીરથ પરિશ્રમ માટે ઉચ્ચ આદર ઉપજે છે. સૈારાષ્ટ્ર તા. ૫-૨-૨૭. સુશાધન જૈન ગૂર્જર કવિઓ (પ્રથમ ભાગ): પ્રયોજક માહનલાલ દલીચ'દ દેશાઇ. બી. એ. એલ એલ. આ, પ્રકાશક શ્રી જૈન કારન્સ એડ્ડીસ, મુંબાઇ. પાકું પૂરું, પૃષ્ઠ ૬૫૬, મૂલ્ય પાંચ રૂપિયા. ગુર્જર સાહિત્યમાં પ્રાંતિક અસ્મિતાની જે જવાલા પ્રગટ થઇ છે, તેને અજવાળે અજવાળે આપણી ભાષા તથા ઇતિહાસના ઉંડા ભૂતકાળની ગુડ્ડામાં (૫) શ્રીયુત નાનાલાલ ચીમનલાલ મહેતા આઇ. સી. એસ. ડેપ્યુટી કમિશનર પતૢબગઢ, અવધ તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૨૭ ના પત્રથી આ સંબંધે જણાવે છે કે: I have read the introduction of your book which alone I am in a position to appreciate. Your book is really a book for the book-makers. There is so much matter new and interesting that nobody interested in Jaina and Prakrit literatures can afford to ignore it. The only criticism I have to make is that the presentation might have been more concise and systematic with a detailed Syno Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ psis at the beginning. A few footnotes for the old verses would have been also useful. જૈનયુગ —મેં તમારા પુસ્તકની પ્રસ્તાવના વાંચી છે, કે જે એકજની કદર કરવાની સ્થિતિમાં હું છું. તમારૂં પુસ્તક ખરેખર પુસ્તકના કર્તા થવા માંગતાને માટે છે. તેમાં એટલું બધું નવું અને રસપ્રદ દ્રવ્ય-વસ્તુ છે કે જૈન અને પ્રાકૃત સાહિત્યમાં રસ લેનાર કાઇને પણ તેથી અજાણ્યા રહેવાનું પાલવે નહિ. ફક્ત એક ટીકા સૂચન મારે કરવું પડે છે કે આરંભમાં વિગતવાર સારાંશ આપીને વસ્તુનિવેદન –પ્રતિપાદન વધુ સક્ષિપ્ત અને વધુ વ્યવસ્થિત કદાચ થઈ શકત. જૂની કવિતા માટે થાડી ‘પુટનેાટ' પણ ઉપયાગી નિવડત. વૈશાખ ૧૯૮૩ છે, કે “ તેરમી ચૌદમી સદીમાં ગુજરાતીનું વાંગ્મય નિર્માણ થયું; તેથી ગુજરાતી ભાષા તેટલી પ્રાઢ થઇ હતી એવું જણાય છે. તે પૂર્વે ત્રણ સદી તે તે ખેાલાતી હાવી જોઇએ. + + આ સંબધે કેવળ અનુમાન પર તે વાતના આધાર રાખવા જેવું નથી રહ્યું. + + સવત ૮૩૫ માં રચાયેલી કુવલયમાળામાં મુખ્ય દેશમાં + + ગુર્જર લેાક ને તેમની ભાષાને સ્પષ્ટ ઉલ્લેખ છે:~~ (૬) માર્ચ ૧૯૨૭ ના ‘સાહિત્ય’માં નીચે પ્રમાણે ચ’ચાવલાકન'માં પ્રગટ થયું છે. જૈન ગુર્જર કવિઓ—પહેલા ભાગ સંધરનાર મેાહનલાલ દલીચંદ દેશાઇ, મુંબાઇ, જૈન શ્વેતામ્બર કાન'સ ઓફિસ, કિંમત રૂા. ૫) આ સાલમાં બહાર પડેલા પુસ્તકામાં આને અમે સૌથી અગત્યનું ગણીએ છીએ; તેનાં એ કારણે! આઃ આમાં જૂતી ગુજરાતી ભાષાના સક્ષિપ્ત ઇતિહાસ એ નામનેા નિર્બંધ ભાઇ મેાહનલાલે લખ્યા છે; અને વિક્રમના તેરમા સૈકાની કવિતા પહેલી વાર બહાર પાડી છે. એ ખરૂં, કે નિબંધ જૂદી જૂદી તૈયાર સામગ્રી પરથી ધડાયા; પરંતુ મુદ્દાની વાત એ કે તૈયાર સામગ્રીની થયા યાગ્ય ચાળવણી કરીને ઉપયાગી સાધનાને એકઠા કરી તે પરથી માન્ય થઇ શકે એવા સિદ્ધાંતા બાંધવા એ મુશ્કેલ કામ ભાઇ મેાહનલાલે કર્યું છે. એમના આ નિબધ ભાષશાસ્ત્રીને જેમ આપે તેવા અને ભાષાશાસ્ત્રના અભ્યાસીને કામમાં લાગે તેવા છે. એમાં વિદ્વતા, વાંચન અને મનનનાં પરિણામેા સ્પષ્ટ તરવરી રહે છે. એએ સાચુ' કહે છે, કે જૂની અપભ્રંશ સંસ્કૃત અને પ્રાકૃત સાથે મળતી છે અને પાછળની અપભ્રંશ જૂની ગુજરાતીને મળતી છે.’ આગળ ચાલતાં તેઓ સારી રીતે સાબીત કરી શક્યા ‘ન ઉરે ભલ્લÎ ભણિરે અતુ પેચ્છઇ ગુજ્જરે અવરે એટલે—પછી ગુર્જર લેાકેાને જોયા. એ લેકા + + ન ઉરે ભલ્લઉં એમ મેલનારા હાય છે, '' મતલબ કે અમારી માન્યતા છે કે ગુજરાતી ઘણી જૂની છે. પારસીઓના હિંદમાંના વસવાટ જેટલી જૂની છે, તે બીજી રીતે ભાઇ મેાહનલાલ સાશ્મીત કરી શક્યા છે. હવે જોવાનું છે, કે પૂ. નરસિંહરાવ ભાઇ કેવી રીતે આનુ' ખંડન કરે છે. . આ નિબંધમાંના એક મતથના અમારે વિરાધ કરવા જોઇએ, ભાઇ મેાહનલાલ માને છે, કે જેના અને બ્રાહ્મણેાનાં સાહિત્ય જૂદાં જૂદાં ખીલ્યા નહોતાં. આને માટે કશા આધાર તેઓ આપી શક્યા નથી, પેાતાની વિરૂદ્ધના પુરાવા એમણે પ્રગટ કરેલી આ ચાપડીથી મળી રહે છે. જૈન ગુર્જર કવિઓ' એ નામ સ`પ્રદાયનું, તેમ અંદરની કવિતા પણ સંપ્રદાયની છે. એથીજ અમે કહીએ છીએ, કે જેન ગુજરાતીને જૂની ગુજરાતી માનવાની ભૂલ ન કરે. જૈન ગુજરાતી એજ તે તે કાળના હિંદુ લખનારની ભાષા હતી અને હાલનાં રૂપ તે બહુ પ્રતના ક્રમને લીધે લાખ્યાં એમ કહેવું ન્યાયયુક્ત નથી. એ ચર્યાં જવા દઈશું, અને આ ચેાપડીમાંથી સંવત ૧૨૪૧ માં લખાયેલ કવિતાએની એ ચાર લીટી વાનગી તરીકે રજુ કરી અટકીશું. “ગુણ ગણુદ્ધ' એ તણુૐ ભંડાર,સાલિભદ્રસૂરિ જાણીઇએ કીધીઉં એક તીણિ રિતુ ભરહ નરેસર રાસુ છ દિપ્ત X X X X સંવત એ બાર એકતાલિ ફાગણુ પ`મિઈ એક કીઉએ સાહિત્ય. માર્ચ. ૨૭, Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ લા-અભિપ્રાયા (૭) ‘ગુજરાત’માં મી. જ્યાતીન્દ્ર હ. દવે નવું સાહિત્ય' એ નામના વિભાગમાં ફ઼ાલ્ગુન સ. ૧૯૮૩ ના અંકમાં નીચે પ્રમાણે લખે છેઃ— જૈન ગુજર કવિઓઃ-પ્રથમ ભાગઃ પ્રયેાજકઃ રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઈઃ પ્રકાશકઃ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરસ એડ્ડીસ, મુંબાઇ. મૂલ્ય રૂ. પાંચ. જૈન સાહિત્યના પ્રખર અભ્યાસક તરીકે રા. મેાહનલાલનું નામ સુપરિચિત છે. સ`સદ પ્રયાજિત ગુજરાતી સાહિત્યના પાંચમા ખંડમાં તેમણે મધ્ય યુગના જૈન કવિએના પરિચય કરાવ્યા છે. આ પુસ્તકમાં વિક્રમના તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિ એની તેમની કૃતિમાંથી નમુના આપીને એળખાણુ કરાવી છે.. આપણા આદિ કવિ નરસિ' મહેતા પહેલાં અનેકાનેક જૈન કવિએ થઇ ગયા છે; અને ત્યાર પછી પણ ઘણા થઇ ગયા છે. એ સર્વની કૃતિઓનું પિરશીલન કરીને તેમાંથી સારોહન કરવાનું કાર્ય કેટલું કઠણ છે તે સહેજ સમજાય એમ છે. પ્રસ્તુત સગ્રડ તૈયાર કરતાં રા. મેહનલાલને કેટલે પરિશ્રમ કરવા પડયા હતા. કેટકેટલી પ્રતાનું અવલેાકન કરવું પડયું હતું તેના ઝાંખા ખ્યાલ ‘નિવેદ્યન' વાંચ્યાથી આવે એમ છે. આ ગ્રંથને જૈન સાહિત્યની Encyclopidea નું નામ આપીએ તેા તેમાં જરા પણ અતિશયાતિ નથી. ૪૧૧ સંબંધી કેટલીક હકીકતા' આપવામાં આવી છે. ૩૨૦ પાનાના આ વિસ્તૃત નિબંધ ઘણી રીતે ઉપયેાગી છે. વર્ષોના અભ્યાસનું એ પરીણામ છે એમ તરત જણાઇ આવે છે. આખા નિબંધ રા. મેાહનલાલ છુટા છપાવશે તેા ગુજરાતી ભાષાના અભ્યાસીએ પર એમના માટે ઉપકાર થશે. રા. મેાહનલાલ આના ખીજો ભાગ સત્વર પ્રગટ કરશે એવી આશા સાથે વિરમીશું. ગુજરાત-ફાલ્ગુન ૧૯૮૩, (૮)જૈન સાહિત્ય સ’શાધક નામના ત્રિમા સિકના ફાલ્ગુન સ. ૧૯૮૩ ના અંકમાં . આચાય શ્રી જિનવિજય ‘નવ પ્રકાશિત ગ્રંથ પરિચય'માં પેાતાના વિચારે। અને ઉદ્ગારા નીચે પ્રમાણે જણાવે છેઃ— જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ. [ વિક્રમ તેરમા શતકથી તે સત્તરમા શતક સુધીના ગૂજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિ સહિત વિસ્તૃત સૂચિ, જૂની ગુજરાતી ભાષાના ઇતિહાસ'ની વિસ્તૃત પ્રસ્તાવના સમેત સગ્રાહક અને સપ્રયાજક શ્રીયુત માહનલાલ દલીચંદ્ર દેસાઇ, ખી. એ. એએલ. ખી. વકીલ હાઈકાર્ડ મુંબઈ. પ્રકાશક જૈન શ્વેતાંબર ક્રાન્ફરન્સ આપીસ, મુંબઈ. ] આ ગૌરવ ભરેલા ગ્રંથના ‘સ'પ્રયેાજક' શ્રીયુત મેાહનલાલ દ. દેશાઈ. આ વિષયમાં, અમારા સમ• વ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનનેા તેમને ધણા જૂના રાગ છે. જે વખતે અમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જેન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. કાઇ ૨૦-૨૨ વર્ષોંથી જે એક પેાતાના પ્રિયવિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નસત્ર સમાન સૌભાગ્ય ભરેલા સુપ્રસંગ આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમના માટે સુઅવસર આવેલે ગણાય. અને એ સુઅવસરને જોવા મેડનભાઇ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં માહન આ ઉપરાંત ગ્રંથના આર્ભમાં ગુજરાતી ભાષાને સક્ષિપ્ત ઇતિહાસ' આપ્યા છે તે બહુ ઉપયેાગી છે. એના સાત વિભાગ પાડયા છે. પહેલા વિભાગમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સબંધી વિવેચન છે. ખીજા વિભાગમાં દશમી સદીથી માંડી સેાળમી સદી સુધી અપભ્રંશ સાહિત્યના પરિચય કરાવવામાં આવ્યા છે. ત્રીજા વિભાગમાં હેમચંદ્રા ચાર્ય તથા તેના વ્યાકરણુ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ચેાથા વિભાગમાં સેામપ્રભાચા-જેવા, ર્યના કુમારપાલ પ્રતિમાધ વીશે. પાંચમામાં પ્રબંધ ચિ'તામણિ વીશે બહુજ ઉપયુક્ત માહિતી આપવામાં આવી છે. છઠ્ઠા વિભાગમાં · અપભ્રંશ સબઁધી કેટ લીક હકીકતા' અને સાતમામાં ‘જીની ગુજરાતી Page #16 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ વૈશાખ ૧૯૮૩ ભાઈ જાના જન ગુજરાતી સાહિત્યના અભ્યાસી ઉદેશ રાખેલ છે. આ ભાગમાં ૨૮૦ લેખકની ૫૪૦ તરીકે સર્વોચ્ચ છે એમ જે કહીએ તો તેમાં જરાયે કૃતિઓની નેંધ આવેલી છે અને તેણે લગભગ ૬૦૦ અમને અતિશયતા નથી લાગતી. કયાં તે વકીલાતનો પાના રોકેલા છે. એ એકલી નોંધ જ નથી પણ ખરી વહેતો ધંધે અને કયાં આ અખંડ સાહિત્ય સેવા ! રીતે ૫૦૦ વર્ષના ગાળામાં થએલા ૩૦૦ જેટલા . ખરી રીતે જ્યાં આ બે પ્રવૃત્તિઓને જરાયે મેળ ગૂજરાતી ભાષાના ઉત્કર્ષક અને પિષક એવા જૈન નથી ત્યાં મોહનભાઈ આવું અત્યુતમ ફળ નીપજાવી વિધાના જીવનકાર્યનું સારભૂત તારણ છે. આ ૬૦૦ શક્યા તે માટે એમના ઉદ્યોગની શી વર્ણના કરી પાનાના મૂળ ગ્રંથ ઉપર ૩૦૦ કરતાં વધારે પાનાની શકાય. કેવળ સાહિત્ય પ્રવૃત્તિ એ જ જેમના જીવન- “પ્રસ્તાવના (!)' છે. એનું નામ પ્રસ્તાવના છે, પણ નિર્વાહ ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન , વાસ્તવિકમાં ગૂજરાતી ભાષાના બંધારણ અને જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, ઈતિહાસ ઉપર પ્રકાશ પાડનારા અનેકાનેક પ્રસ્તાજે કાર્યો મોહનભાઇએ કરી બતાવ્યું છે તે, કરી બતા- પ્રકરથા- ધાના સંગ્રહની આ એક માત્ર ગ્રંથ જ વવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઇ જો બનેલો છે. સુંઠના ગાંઠિએ ગાંધી જેવા બનેલા સાક્ષર ન જન્મ્યા હોત તો કદાચ જન ગુર્જર કવિઓની વર્ગમાંના મોટા ભાગને તે આ ગ્રંથનાં પૂરાં પાનાં ઝાંખી કરવા જગતને ૨૧ મી સદી ની વાટ જરૂર ફેરવી જવાં જેટલું વૈર્ય પણું હોવું કઠણું છે ત્યારે મોહનભાઈ તે આવા અનેક ભાગ લખી, સુધારી, જોવી પડત. છપાવી બહાર પાડવાના હજી તે મોટા મનોરથો કરી હવે મદા ઉપર આવીએ, આ ગ્રંથમાં ગૂજરાતા રહ્યા છે. ભગવતી શ્રતદેવતા એમના એ મહાય મનાભાષામાં પદ્ય રૂપે, જે જે જૈન વિદ્વાને, જે કઈ રને સફળ કરવાની શુભ તક આપે. લખી ગયા છે તેની વિગતવાર યાદિ આપવાને મુખ્ય – જૈન સાહિત્ય સાધક-ફાલ્ગન સં. ૧૯૮૩. [ આ ગ્રંથ (૧) જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ ઑફિસ, પાયધુની મુંબઈ, (૨) મેસર્સ મેઘજી હીરજી જેન બુકસેલર, પાયધુની, મુંબઈ ને ત્યાંથી મળી શકશે. કિંમત રૂ. પાંચ છે.] સ્નેહના સરજયા” અમે તે સ્નેહના સરજ્યા સદાના સ્નેહિ રહેવાના, ઉરેઉર એકતા સાધી લલિત ઉર લાવ લેવાના. અમારે સ્નેહથી જીવવું, અમારે સ્નેહથી મરવું; અમારે સ્નેહથી તરવું, અમે તે સ્નેહિ દિવાના. રહે જે જળવિના મલ્ય, રહે જે દેહી વણ દેવ; અમારે સ્નેહ વીણ તેમ ખરેખર પ્રાણુ જાવાના. સમુદ્ર છાતી પર જહાજ, અમે ત્યમ સ્નેહની સાથ; દઢીભૂત બાથ ભીડાવી સમાધિ મસ્ત થાવાના. અમે. ધીરજલાલ બે, શાહ, અમે. Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પઢિત દેવચ’કૂંજી અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી, “ અનુક્રમે સયમ સ્પર્શ તા, પામ્યા ક્ષાયિક ભાવ રે; સચમશ્રેણી પુલડેન્ટ, પૂજી પદ્મ નિષ્પાવ રે. —સંયમ શ્રેણીની સ્વાધ્યાય. —(આત્માની અભેદ ચિંતારૂપ ) સયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ ( જડરગૃતિના ત્યાગ) ને પામેલા એવા જે શ્રી સિદ્ધાર્થ પુત્ર, તેનાં નિર્મળ ચરણકમળને સયમશ્રેણિરૂપ પુલથી પૂર્જા છું.'' ૨. “ મરૂસ્થલ—મારવાડના વીકાનેર પાસેના એક ગામમાં એસવાલ વશીય લૂણીઆ ગેાત્રના શાહ તુલસીદાસજી વસતા હતા. તેને ધનબાઈ નામની ભાર્યાં હતી. ઉપાધ્યાય રાજસાગર આવતાં તેણીએ જણાવ્યું કે પેાતાને જો પુત્ર થશે તે તે ગુરૂને ભાવપૂર્વક વહેરાવશે. ધનબાઈને ગ વધતા ચાલ્યા, અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં ખરતરગચ્છના આચાર્ય શ્રી રજિનચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં ગામે આવી ચડયા, તે તેમને આ દંપતિએ સ્વપ્ના જણાવ્યાં, તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યુ` કે પુત્ર એક મહાન થશે, કાંતા તે છત્ર લેશે. સરજી ગયા પછી સં. ૧૭૪૬ માં પુત્ર જન્મ્યા પતિ થશે અને કાંતે પત્રપતિ થશે-દીક્ષા-સંન્યાસ મૈં નામ દેવચંદ્ર આપ્યું. તે આઠ વર્ષના થયા ત્યાં અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉપરાત રાજસાગર આ અતિશય ગંભીર વયના છે. તે દ્વારા, શ્રીમન્તે મહાવીર પ્રભુનું સ્મરણ કરી,શ્રી વીરના એક સુપુત્રનું સ્મરણુ-ગુણાકત્તન-ચરિત્રાલેખન ઘેાડું થાડું મારી અધૂરી વાણીમાં કરવા પ્રવ્રુત્ત થાઉં છું. ૧. દેવચંદ્રજીના ૧૭વનના ઇતિહાસ અલબ્ધ હતો, પણ હમણાં એક ‘કવિયણુ’તા તેમના સ્વર્ગવાસ પછી તેર વર્ષે ( સ. ૧૮૨૫ આશા શુદ ૮ રવિવારે ) રચેલા દેવવિલાસરાસ' પ્રાપ્ત થતાં તેમાંથી મળતી ટુંક હકીકત લઇ લઈએ. ૪૨૩ ૧—દેવચંદ્રજીનું સંક્ષિપ્ત જીવન લખવાનું ભાગ્ય મને રા. રા. મેાહનલાલ હીમચ'દ્ય વકીલે તેમના આગમસાર– આગમસારોદ્ધાર એ નામના ગ્રંથ તેમના તરફથી જુદો ને ૨-દેવચ'દ્રજી પેાતાને યુગપ્રધાન ખરતર ગચ્છાચાર્ય જિનચ ́દ્રસૂરિની પરંપરા શાખામાં થયેલ જણાવે છે. (જીએ વિચારસાર પ્રશસ્તિ ) અને તે જિનચ’ટ્છ કે જેમણે બાદશાહ અકબરને પ્રતિખાધેલે, અને તે અકબર પાસેથી યુગપ્રધાન ' એ નામનુ* બિરૂદ મેળવેલું, તેને જન્મ સ. ૧૫૫, દીક્ષા સ. ૧૬૦૪, સૂરિપદ તે ૧૭૪૬ માં દેવચ'દ્રજીના જન્મ પહેલાં ૭૬ વર્ષે સ્વ પ્રકટ થયું છે. ત્યારથી તે અત્યાર સુધીમાં શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી તેમના સર્વ ગ્રંથૈા બે ભાગમાં ‘ શ્રીમદ્ દેવચ’દ્ર ' એ નામથી પ્રકટ થયા છે-અને હમણાં આ સાથેજ ‘ દેવવિલાસ ' એ નામના રાસ અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ`ડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ એક નાની ચાપડીના આકારે છપાતા હતા તેમાં મૂકવા પ્રેરણા કરેલી ત્યારે થયું હતું. તેને આજે ૧૫ વર્ષ થઇ ગયાં. તે વખતે જીજ હકીકત મળી તે પરથી લખેલું ટુંકસ. ૧૬૧૨, સ્વર્ગવાસ સં. ૧૬૭૦ માં થયા હતા તેથી જીવન તેમાં તેમજ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરૅલ્ડમાં તેમજ, જૈન કાવ્યદેાહન (રા. મનસુખલાલ રવજી પ્રકાશિત ) માંસ્થ થયેલા. એ કારણે જે જિનચ'દ્ર સૂરિએ દેવચ'દ્રની માતાનાં સ્વપ્નના વિચાર કહ્યા અને જેમણે દેવચ`દ્રજીને વડી દીક્ષા આપી તે ઉક્ત યુગપ્રધાન ખરતરગચ્છની પટ્ટાવિલિના ૬૧ મા પટ્ટધર નહિ, પણ તે પછીના ૬૫ મા પટ્ટધર સમજવા. તેમના ગણધરચાપડા ગેાત્રના સાહ, સહસકરણ પિતા, અને સુવિચાર દેવી માતા હતાં. મૂલ નામ હેમરાજ અને દીક્ષા નામ હર્ષ લાભ. તેમની પદસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ વદ ૧૦ ને રાજ રાજનગ નાહટા ગોત્રના સાહ જયમલ્લુ તેજસીની માતા કસ્તુરખાઇએ મહોત્સવપૂર્વક કરી હતી. ત્યાર પછી તેમણે વ્હેધપુરવાસી શાહ મનહરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનની પ્રતિષ્ઠા કરી. એ રીતે વિધવિધ દેશવહારી સિદ્ધાંતજ્ઞાતા જિનચદ્રસૂરિ સૂરત દરે સ. ૧૭૬૩ માં સ્વસ્થ થયા. (જીએ ક્ષમાકલ્યાણકૃત ખરતરગચ્છ પટ્ટાવલિ.) ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦૩-૧૦૪ માં પ્રકટ થયા છે તે સર્વે પરથી, તેમના સંબંધી ઘણું જાણવાનું મળે છે. તેમાંથી અહીં જરા વિસ્તારથી જણાવવાનું સુભાગ્યરમાં ફરીથી ઉક્ત રા. મેાહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળાની પુનઃ પ્રેરણાથી મને પ્રાપ્ત થાય છે. આમાં શ્રીમદ્ દેવ’ના અને ભાગાના સ્થળે સ્થળે ઉલ્લેખ આપેલ છે, તેમાં પહેલા ભાગને ૧ ને બીજા ભાગને ૨ એમ જણાવી પછી આડી લીટી દોરી તે તેના પૃષ્ઠની સંખ્યા જણાવી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જનયુગ વૈશાખ ૧૯૮૩ વાચક પધાર્યા. દેવચંદ્રને માતપિતાએ વહોરાવ્યો, ને આવી પાટણમાં પધાર્યા ત્યાં પૂર્ણિમ ગચ્છના ભાવ શભ મત તે ગુરૂએ સં. ૧૭૫૬ માં તેને લઘુદીક્ષા પ્રભસૂરિના ઉપદેશથી પૂર્ણિમ ગચ્છના શ્રાવક નગરશેઠ આપી. પછી ઉક્ત જિનચંદ્ર સૂરિએ વડી દીક્ષા આપી, શ્રીમાલી વંશીય દેસી તેજસી જેતસીએ સહસકૂટ, ને નામ રાજવિમલ રાખ્યું. પછી રાજસાગરજીએ જિન બિંબ ભરાવ્યાં હતાં, અને તે ભાવપ્રભસૂરિ દીક્ષિતને સરસ્વતી મંત્ર આપતાં શિષ્ય દેવચંદ્રજીએ પાસે તેમાં પ્રતિષ્ઠા કરાવી હતી; તે શેઠને દેવચંદે પૂછ્યું તેનું ધ્યાન ખેલાડા ગામમાં રમ્ય વેણાતટે ભૂમિગૃહમાં કે તમે સહસકૂટનાં જિનબિબ તે ભરાવ્યાં, પણ તે ભોંયરામાં) યથાર્થ કરતાં સરસ્વતીએ પ્રસન્ન થઈ ગ્રંથ કિં મનરંગસે, સિતપખ ફાળું માસ, રસનામાં વાસ કર્યો. શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો, પડાવે. ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફલી મન આશ. શ્યક સૂત્ર, અન્યદર્શનનાં શાસ્ત્ર, પંચકાવ્ય-નૈષધાદિ, પ-ભાવપ્રભસૂરિ-પર્ણમિક ગચ્છના સ્થાપક ચંદ્રનાટક, જ્યોતિષ, ૮ કોષ, કૌમદી મહાભાષ્યાદિ પ્રભસૂરિ સં. ૧૧૫૦-તેની પટ્ટ પરંપરામાં પ્રધાન શાખામાં વ્યાકરણ, પિંગળ, સ્વરોદય, તત્વાર્થસૂત્ર, આવશ્યક વિદ્યાપ્રભસૂરિ–તેના પટ્ટે લલિતપ્રભસૂરિ તેની પાટે વિનય પ્રભસૂરિ–તેની પાટે મહિમાપ્રભસૂરિ અને તેની પાટે બ્રહવૃત્તિ, વિશેષાવશ્યક, શ્રી હરિભદ્ર સૂરિ, હેમાચાર્ય, ભાવપ્રભસૂરિ. તેમનું સૂરિપદ પહેલાં ભાવરત્ન નામ હર્ત અને યશોવિજયજીના રચેલા ગ્રંથા, છ કમ ગ્રંથ, કર્મ અને પિતાનું નામ માંડણ અને માતાનું નામ બાદુલા ) પ્રકૃતિ આદિ અનેક શાસ્ત્રની જેમ આમ્નાયથી સુગંધ નવા ઉગ હતું. તેમણે સં. ૧૭૯૩ ના માઘ શુદ ૮ ગુરૂએ યશલઈ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન મેળવ્યું. (દેવચંદ્રજીએ વિજય ઉપાધ્યાયકૃત સંસ્કૃત પ્રતિભાશતક પર સં. ટીકા મુલતાનમાં સં. ૧૭૬૬ ના વૈશાખમાં ધ્યાનદીપિકા રચી છે. તેમને સૂરિપદ મહોત્સવ પાટણમાં માતા રામા લખી: મુલતાન તથા વીકાનેરમાં ચોમાસાં કર્યા, ને અને પિતા જયસીના પુત્ર તેજસી (કે જેમણે સહસ્ત્રફૂટ સં. ૧૭૬૭ ના પિષ માસમાં દ્રવ્ય પ્રકાશ બનાવ્યો.) મંદિરમાં બિંબ તેમનાજ હસ્તથી ભરાવ્યા હતા) એ સં. ૧૭૭૪ માં રાજસાગર વાચક દેવલોકે ગયા. સં. કર્યો હતો. તેમણે સં. ૧૭૬૯ માં રૂપપુરમાં હરિબલ ૧૭૭૫ માં જ્ઞાનધર્મ પાઠક સ્વર્ગસ્થ થયા. મચ્છીને રાસ, સં. ૧૭૯૭ માં પાટણમાં સુભદ્રા સતી રાસ, સં. ૧૭૯૯માં પાટણમાં બુદ્ધિ વિમલા સતી રાસ, . “દેવચંદ્રજીએ વિમલાદાસની બે પુત્રી નામે સં. ૧૮૦૦ માં અંબડરાસ તથા નવાવાડ સઝાય, ૧૩ માઈજી અને અમાઈજી માટે આગમસાર નામને કાઠીયાસઝાય, અધ્યાત્મ થઈ વગેરે ગુર્જર ભાષામાં રચેલ ગદ્યમાં ગ્રંથ રચ્યો. તેઓ સં. ૧૭૭૭ માં ગુજરાત છે, આ દેવચંદ્રજીના સમકાલીન હતા. તેઓ પાટણમાં ૩–આમ હોય તે દેવચંદ્રજીએ ગમે ત્યાં પણ સર ઢંઢેરવાડાના અપાસરામાં રહેતા ને તેની શાખા ઢઢેર પડી સ્વતિની સ્તુતિ અવશ્ય કરી હશે એમ મનમાં આવતાં હતી. તેમણે કાલિદાસકૃત જ્યોતિર્વિદાભરણ પર સુખ ધિકા નામની સંસ્કૃત ટીકા પણ રચી છે. તેના ગ્રંથના બંને ભાગ ફેરવી ગયે, પણ મારા જેવામાં ન આવી. -દેવચંદ્રજી પોતે આ પાટણના સહસ્ત્રફૂટ સંબંધે ૪-જ્યારે દેવચંદ્રજી પતે તે ગ્રંથના અંતની પ્રશ સ્તવન રચ્યું છે (શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨ જે પૃ. સ્તિમાં સ્વામિત્ર દુર્ગાદાસને શુભચિત્તે સમજાવવા માટે ૯૨૩-૯૨૪) તેમાં જણાવ્યું છે કે – મટકોટમાં સં. ૧૭૭૬ ના ફાગણ સુદ ૩ ભમવારે સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમહિજ ધરણી વિહાર, તેથી અદ્દભૂત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર. ૯ આગમસાર એ એમ કહે છે. તીર્થ સકલ વળી તીર્થકર સહુ, એણે પૂજા તે પૂજાય, સંવત સત્તર છિડુત્તરે, મન શુદ્ધ ફાગણ માસ, એક હથી મહિમા એહ, કિશું ભાતે કહેવાય. ૧૦ માટે કોટ મરેડ મે, વસતા સુખ ચોમાસ. * * શ્રીમાળી કુલ દીપક જેતસી, શેઠ સુગુણ ભંડાર, આગમસદ્ધાર એહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ, તસ સુત શેઠ શિમણું તેજસી, પાટણનગરમેં દાતાર. ૧૧ ગ્રંથ કિયે દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃતરસકૂપ, તેણે એ બિંબ ભરાવ્યા ભાવશું, સહસ અધિક ચોવીસ, કર્યો ઇહાં સદાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત, કીધી પ્રતીષ્ઠા પુનમગચ્છધર, ભાવપ્રભ સૂરીસ, ૧૨ સમજાવન નિજ મિત્રÉ, કીને ગ્રંથ પવિત્ત. આ સહસ્ત્રફૂટનું મંદિર પાટણમાં તાંગડીયા વાડામાં ધર્મમિત્ર જિન ધર્મ રતન, ભવિજન સમકિતવંત, સહસ્ત્રફણા પાર્શ્વનાથજી પ્રમુખ સાત દેહરાસરજી છે શુદ્ધ અમરપદ એલખણ, ચંય કી ગુણવંત. * * તેમાંનું એક છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી સહસફૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરૂ મુખે કદિ ધાર્યા છે ? શેઠે અજાણપણું બતાવ્યું. એ અવસરે તપગછીય જ્ઞાનવિમલ સર હતા તેની પાસે જઇ શેઠે સહેઅકૂટનાં નામ પૂછ્યાં, ત્યારે તેમણે એમ કહ્યું કે અવસરે જણાવીશું. એક વખત ત્યાં શાહની પાળમાં ચામુખ વાડીપાર્શ્વનાથના મંદિરમાં સત્તરભેદી પૂજા ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલ સર આવ્યા તે તેમને સહસકૂટનાં નામે પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાય: શાસ્ત્રમાં તે નામેા નથી. કાઇ શાસ્ત્રે કદાચિત હાય. એટલે એના પ્રતિરોધ દેવચંદ્રજીએ કરી છેવટે પાતે સહસ્રનામે બતાવી આપ્યાં. આથી બંને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલ સુરિ વચ્ચે ) પ્રીતિ જામી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઇ તેમણે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવા ઓચ્છવ કરાવ્યા, અને ક્રિયાહાર કર્યાં. તેમાં અપરિગ્રહ પર બહુ ભાંર મૂક્યા–સત્યં પ્રભુ માર્ગમાં મૂળેં તજવીજ ઘટે તે તે ત”. સ. ૧૭૮૭(૧)! માં અમદાવાદ આવી નાગેારી સરાહમાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી, તે ત્યાં ઢુંઢક માણેકલાલને મૂત્તિપૂજક કર્યાં; નવું ચૈત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી, ત્યાં શાંતિનાથની પાળમાં સહસક્ા બિંબ સ્થાપ્યું. સહસક્રેટ જિનબિંખની પ્રતિષ્ઠા કરી. સ'. ૧૭૭૯ માં ખભાત ચે!મારું કર્યું પછી શત્રુજયપર નવાં ચૈત્ય કરાવી છૌદ્ધાર કર્યો. મહા ૭ જ્ઞાવિમલસૂરિ-ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવ શેઠ અને નકાવતીના પુત્ર. જન્મ સ. ૧૬૯૪ નામ નથુમă; સ. ૧૯૦૨ માં તપગચ્છના ધીરવિમલ ગણ પાસે દીક્ષા. નામ નયિવમલ. સ. ૧૭૪૮ માં પાઢણુ પાસે સંડેરમાં સૂરિપદનામ જ્ઞાતિવમલ સૂર; તેમના ઉપદેશથી સ. ૧૭૭૭ માં સુરતના શેઠે પ્રેમજી પારેખે શત્રુજયના સંધ કાઢયા. સ. ૧૭૮૨ આશા વદ ૪ ને દિને ખભાતમાં સ્વસ્થ. ૪૫ જતે તે સિદ્ધાચલપર છાઁદ્ધારનું કારખાનું મંડાવ્યુ. સ’. ૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩ માં કારીગરા પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યાં પછી ગુરૂ રાજનગર (અમદાવાદ) આવ્યા. ( આ સ. ૧૭૮૪ માં મૂકાય તે તે વખતે તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પુટનેાટમાં બતાવી છે તે કરી જણાય છે), ત્યાંથી સુરત આવ્યા. ૪. સં. ૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭ માં ૯પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પછી ફરી રાજનગર ૯ --પાલીતાણાના શત્રુંજયગિરિપરના ૧૧૮ શિલાલેખાની ટીપ ડા. બુદ્લરે કરી છે તેમાં તેણે ૩૩ લેખા મૂળ સ ંસ્કૃતમાં આપેલ છે અને ખીન્તના માત્ર અંગ્રેજીમાં સાર આપ્યા છે તે પૈકી ન. ૩૪ ખરતરવસી ટુ'ના દક્ષિણ બાજુના ખુલ્લા વિભાગમાં સિદ્ધચક્ર શિક્ષાપરના લેખને સાર એ છે કે: સંવત્ ૧૭૮૩ માધ સુદ ૫ સિદ્ધચક્ર, ધણુપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના ખેતા ( ખેતા ) ની સ્રી આણુન્દ બાઇએ અપણુ કર્યું (બનાવ્યું ). બૃહત્ ખરતર ગચ્છની મુખ્ય શાખામાં જિનચ'દ્રસૂરિ થયા જેમને એકખર બાદશાહે યુગપ્રધાનનુ' પદ આપ્યું. તેના શિષ્ય મડેપાધ્યાય રાજસાગરજી થયા. તેના શિષ્ય મડાપાધ્યાય જ્ઞાનધર્મ છ, તેના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેના શિષ્ય પ'ડિતવર દેવચંદ્રે પ્રતિષ્ઠા કરી. ન'. ૩૫ પાંચ પાંડવ દેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક મૂર્ત્તિની બેસણી, ઉપરનો લેખ છે તેના સાર એ છે કે;–સંવત્ ૧૭૮૮, માધ સુદિ ૬, શુક્રવાર, ખરતર ગચ્છના સા ( હુ ) કીકાના પુત્ર દુલીચન્દ્રે ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચ’કે ગણિએ પ્રતિષ્ઠા કરી. ( આ દીપચ’દ્રજી દેવચ’દ્રજીના ગુરૂ જણાય છે.) ન'. ૩૯ છીપાવસી ટુંકમાંના એક દેવાલયના મદિરની ૮-અમદાવાદમાં હાન્ત પટેલની પાળમાંની શાંતિનાથ અહાર દક્ષિણ ભીંત ઉપરના લેખના સાર એ છે કેન્સ'વત્ પાળના ખીજા દેરાસરના વચલા ભેાંયરામાં સહસ્ત્રફણા ૧૭૯૪, શક ૧૬૫૯, આષાઢ સુદિ ૧૦, રવિવાર, એસપાર્શ્વનાથની દેવચંદ્રર્જીએ કરેલી પ્રતિષ્ઠાના શિલાલેખ સવંશ વૃદ્ધે શાખા નાહુલ ગાત્રના ભડારી ભાનાજીના પુત્ર ૧૭૮૪ માગશર વદ ૫ ને મળી આવે છે. જીએ આ ભડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર પુસ્તકમાં જીવનચરિત્ર પાનુ` ૩૧ જ્યારે આ કવિયણ સ’ભંડારી રૂપચંદના પુત્ર ભ‘ડારી સિવચંદના પુત્ર ભંડારી ૧૭૮૭ ની સાલ આપે છે. તે કદાચ ૧૭૭૭ની હશે. વળી હરષચ'દે, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક તે ત્યાર પછી ૧૭૭૮ થી વાત કહેવા માંડે છે-તે આ પ્રતિમા અર્પણ કરી ( કરાવી ); બૃહત્ ખરતર ગચ્છના વર્ષોંનુક્રમ આગળ પાછળ ઉલટા રાખવાનુ કારણ સમજાતું નથી. જિનચ`દ્રસૂરિના વિજયિ રાજ્યમાં મહેાપાધ્યાય રાજસાગ Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ વૈશાખ ૧૯૯૩ હતા. તેને ઇષ્ટ પ્રિય શેઠ આણુદરામ, દેવચ’જી બાઈસરોય-નાયબમુખા તરીકે પ્રસિદ્ધ થયેલા રસિકે સ'. ૧૭૮૯ થી સ. ૧૭૯૩ સુધી અમલ ચલાવ્યા. આ વખતે સમસ્ત હિંદમાં અશાંતિ ને અવ્યવસ્થા હતી. મરાઠાઓ પ. અમદાવાદમાં ૧૦કિસ'હડારી ખોપેનાના સરદાર બો∞ ભાડેની સરદારી નીચે ગૂજરાત ઉપર ચડી આવ્યા ત્યારે રત્નસિંહને પોતાના નવા દાર ર૦ના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મના શિષ્ય ઉપાધ્યાય રહેવાનું મુશ્કેલ થતું ગયું છતાં તે નાયબ સુબા આધારચુ જ્ઞાનધર્મછના શિષ્ય ઉપાધ્યાય તીષચંદ્રજીના શિષ્ય પડિંત ખર્ચથી આવતા હુમલા પાછ કાઢતા હતા. વિરમગામના દેવચ’દ્રજીએ પ્રતિષ્ઠિત કરી. (જીએ સાક્ષર શ્રી જિનવિ-ભાવસિંહ હેરાનગતી આપતા તેને પકડવા માટે જવાનમખાનને સ. ૧૭૯૦ માં રત્નસિંહે ટમ કરવાં જશે તેને પડયો પણ પછી તેને છેડી દેવો પડયો. શ ૧૦ પછ સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨જાના બના અવલોકન પૂ. પ૧ અને પર. ) આ રૂપાંતર જય ઉપર ચામુખની ટુંકમાં મંદિરના ચોકમાં જતાં ડાબામાં હાથે એક સિદ્ધચક્રની સ્થાપના છે તેમાં દેવચંદ્રજી સબંધી ઉલ્લેખ છે તે લેખ મુનિશ્રી કલ્યાણુવિજયએ પાપી લખી જણાવ્યો છે કે— મરાઠાઓએ વડોદરા લીધું. ત્યાંના સુબા શેરખાન ખાખીએ રત્નસિ’હની મદદ માગતાં ખંભાતના સુબા મેમિનખાનને તેની કુમકે માયા પણ મહાદ ગાયત્પાર્ક આ જાણી લઈ શેરખાનને હરાવ્યા ને મામીનખાન પા ખંભાત ગયા. ગાયકવાડે વડાદરા સર કર્યું. આજ વર્ષમાં પેટલાદને સૂએ ધનરૂપ ભ'ડારી મરણ પામ્યા ને શાંતિદાસ શેઠના પાત્ર ખુશાલચ'દ શેઠ ( આ શાંતિદાસ શેઠે સ. ૧૯૯૪ માં સસપુરમાં પાર્શ્વનાથ મંદિર કર્યું હતું ને साहि प्रतिबोधक तत्प्रदत्तयुगप्रधान भट्टारक જેને તે વખતના ગુજરાતના સુબા ગબ્બે તોડી ત્યાં સ. ૧૭૦૦ માં મસીદ બધાવી હતી તે પછી તે મંદિરને श्री जिनचंद्रसूरि शाखायां महोपाध्याय श्री શાહજહાંએ પાછું ધાવી આપ્યું હતું.) ને અમદાવાદથી શ્રી રાનમારની તતૂ શિષ્ય ઉપાધ્યાય જ્ઞાન-ભડારીની કટ્ટા થતાં ચાલી જવું પડયું હતું. ( આ ખુશાધર્મની સત્ શિલ્પ ઉપાચાય શ્રી ચીપચંદ્રશીલદ સ. ૧૮૦૪ માં મરણ પામ્યા. હુ મારી જૈન तत् शिष्य पंडित देवचंद्र युतेन ।। " ઐતિહાસિક રાસમાલા ભાગ ૧ લો પ્રસ્તાવના પૃ. ૮ થી ૧૦ ). સં. ૧૭૯૯ માં રત્નસિ’હને ધેાલકાની સુખાગીરી અપાઈ. વિરમગામની સેહરાખખાનને અપાઈ. આ બીજી વાત નિહને ન ગમતાં તે અસિતને અપાવી. પછી લડાઈ થઈ ને સોહરાબખાન યાયા ને મૃત્યુ પામ્યો. રસિંહ પર એક ધોડેસ્વારે ખૂન કરવાના પ્રયત્ન કરતાં તેને પકડી મારી નાંખવામાં આન્યા. રત્નસિંહ થયેલા તે સુખાને દબાવવા માટે મોકલ્યા ને અજમેર અને ગુજ-વાથી બે મહીને સાથે થયા. નીરમગામના બાવિસર્જ રાતનું રાજ્ય સર કરવાને અમદાવાદ તરફ મેા લશ્કર સાથે કુચ કરી ત્યારે તેમણે મેટી ફોજમાં રત્નસિંહને પાતાની સાથે રાખ્યા હતા. અમદાવાદમાં કેટલીક ખુન, ખ્વાર લડાઇ પછી મહારાાએ સરખુલ'દખાનને જીવતા પડી દીલ્લી, માલાવી ગુજરાત પ્રાંત છે. અને રસિંહને પેાતાના મદદનીશ તરીકે નીમ્યા. ત્રણ વર્ષે ગુજરાત ઉપર અમલ કર્યા પછી કામવિસઠ દીલ્લી પાકો ગયા ને રત્નસિ'હ ભડારીને દીલ્હી રાજ્યના વતી ગૂજરાતમગામના ધેરા તજી અમદાવાદ જવું પડયું સ. ૧૭૯૩ અહમદશાહ સુલતાને અભયસંહ પાસેથી લઈ ચેમાન ઉપર અમલ કરને નીમતા ગયા. ઇતિહાસમાં ફેપ્યુટી ૪૨૬ આવી . ચાતુર્માંસ થા. સ. ૧૯૮૮ માં આષાઢ શુદિ ૨ ને દિન દીપચંદ્રજી પાઠક સ્વર્ગે પધાર્યાં. દેવચંદ્રજી હતા ખરતરગચ્છના, છતાં તેમની પાસે તપગચ્છના વિવેકવિજય મને ભણ્યા. " संवत् १७८४ वर्षे || मिगशिर वदि ५ तिथौ राजनगर वास्तव्य भी सिद्धचक काराવિત ૬ શ્રી મહાવીરવૈયાવિચ્છિન્ન-પરંપરા यात श्री बृहत्खरतरगच्छाधिराजश्री अकव्य ૧૦-રત્નસિંહ ભંડારી—મારવાડ ોધપુરની ગાદી પર મહારાજા અભયસિંહના વિ. સ. ૧૯૮૦ થી સ'. ૮૬ ના અમલમાં સિદ્ધ ડારીએ ય પામી પાતાની નામના કાઢી હતી. તે જૈન સવાલ કુટુંબના હતા. સંવત્ ૧૭૮૬ માં ગુજરાતના સુબાદાર સરબુલંદખાં સ્વતંત્ર થવાથી બાદશાહ મુહમ્મદશાહે અભયસિહજીને મરાડા સાથે મળે તેમને ગુપ્ત રીતે ગામમાં બોલાવ્યા. દામાજીએ મારવાડી અધિકારીને કાઢી મૂક્યા ને રંગાજીને ત્યાં રાખી પાતે સારઠ તરફ જતાં વચમાં રત્નસિંહ ભંડારી સામે થયા, ને રંગેાજીને વીરમગામ હાંકી મૂક્યો. મરાઠાઆનો સામાન પત્રો કબરે કર્યાં ને પછી વીરમગામને ઘેરો ઘાલ્યો. આ સામે યુક્તિ કરી ભરાડાએ પ્રતાપરાયને અમદાવાદ ઘેરા ધાલવા મેાકલ્યા. આથી ભંડારીને વીર Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી કર૭ પાસે આવી ધર્મચર્ચા કરતા હતા. તેને ગુરૂએ ચર્ચામાં સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાં ઠાકુરને પ્રતિબોધ્યો. જી. આણંદરામે ગુરૂની પ્રશંસા કરતાં રત્નસિંહ ત્યાંથી ફરી પાલીતાણે અને ફ નવાનગરમાં ગયા. ભંડારીએ ગુરૂ પાસે આવી વંદના કરી; ત્યાર પછી ૬. પછી સં. ૧૮૦૨ –૧૮૦૩ માં રાણત્યાં મૃગી ઉપદ્રવ-રોગચાળો ચાલ્યો. તે ભંડારીની વાવ રહ્યા. ત્યાંના અધીશ (રાણાને) ભગંદર રોગ અને મહાજનની વિનતિથી ગુરૂએ શમાવ્યો. ત્યાર હતો તે ટાળે. સં. ૧, ૪ માં ભાવનગર આવી પછી રણજીએ સૈન્ય લાવી ભંડારી સાથે યુદ્ધને ટૂંક મેતા ઠાકરસીને : પૂજક કર્યો અને ત્યાંના પડકાર કર્યો. ગુરૂએ બેફિકર રહેવા ભંડારીને કહ્યું. રાજાને જન ધર્મ પ્રત્યે તિવાન બનાવ્યા [આ રાજાનું યુદ્ધમાં ભંડારી છ. ઘેલકાવાસી જયચંદ શેઠે નામ ભાવસિંહજી છે કે જેણે પિતાના નામ પરથી એક વિષ્ણુ યોગીને ગુરૂ પાસે આયે, તેને ગુરૂએ ભાવનગર સ્થાપ્ય ત] જન બનાવ્યો. સં. ૧૭૯૫ માં પાલીતાણા અને સં. . (આ વાત અન્ય સ્થળેથી સાબીત થાય છે.)૧૨ ૧૭૯૬ માં અને સં. ૧૭૯૭ માં નવાનગર ૧૧ ગુરૂ રહ્યા, ને ત્યાં હુંકને છયા. નવાનગરમાં ચો લોપ્યાં ૧૨–સં. .૦ આ સંધ નીકળ્યા હતા તેમ દેવ વિલાસ રાસકાર કહે છે જ્યારે દેવચંદ્રજી પતે સિદ્ધાચલ " હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી સ્તવનમાં ચોખ્ખું કહે છે કે સં. ૧૮૦૪ ના માગશર સુદ ખાનને ગુજરાતની સુબાગીરી આપી. અભયસિંહે ભડા- ૧૩ ને દિને સુરતથી તે સંધ કચરા કીકાએ કાઢયા હતઃરીને મામીનખાનને સૂબો થતાં અટકાવવા કહ્યું. મામીન- સંવત અઢાર ચીડેત્તર વરસે, સિત મૃગસર તેરસીયે ? ખાને અમદાવાદ ઘેર્યું. ભંડારીએ જબરે બચાવ કર્યો. શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉ૯લસીયે - આખરે દામાજી ને મામીનખાન બંને મળી ગયા. આખરે કચરા કાકા જિનવર ભક્તિ, રૂપચંદ (ગુણવંત) 'જઇએ, સલાહ થઈ. મેમીનખાને ખર્ચાને દામ ભંડારીને આપી શ્રી સંઘને પ્રભુછ ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિગુંદ.. રવાના કર્યો ને પિતે સૂબાગીરી લીધી. સં. ૧૮૦૧ માં શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૨, પૃ. ૯૧૭ વિકાનેરને રાજા મરણ પામતાં બે હકદાર જાગ્યા. એકે દેવચંદ્રજીના શિષ્ય મતિરને સિદ્ધાચલ તીર્થયાત્રા એ ગાદી લીધી બીજો અભયસિંહ પાસે જતાં તેણે સહાય નામની પદ્યકૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં તે આ કચરા આપવા કબૂલ કર્યું. ભંડારીને સેનાપતિપદ આપી સાથે કીકાદિના સંધની આખી વિગત આપે છે. આ સંવત લડવા નીકળે. સં. ૧૮૦૩ માં ચહસાજણ પાસે ખૂન આપેલ નથી તેમ સંઘ નીકળ્યાનો સંવત આપેલ નથી ખાર લડાઈ થઈ. વાંકાનેરના લશ્કરે આખરે રહ્યું, ભંડારી પણ તેની મિતિ કાર્તિક સુદ ૧૩ મંગલ આપે છે. તે ડગે નહિ ને પિતાને આંખમાં બાણ વાગ્યું છતાં લડશે. ઉપર માગશર સુદ ૧૩ આપી છે. આમાં વિગત એ છે કે આખરે જોયું કે પોતાના સાથી ઓછા છે ને ફાવવાને દાવ મૂળ પાટણના રહીશ અને રવજીશાના કુલમાં થયેલા નથી એટલે પાછા હઠવાનો હુકમ આપે. આમ હડતાં વૃદ્ધશાખીય શ્રીમાલી કચરા કીકો એમ પોતે ત્રણ ભાઈ એક વાકાનેરી ભાલાદારે હુમલો કર્યો અને રત્નસિંહ સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને (કાર્તિક સુ. ૧૩ ભંડારી વીરતાથી મરણ પામ્યા. (શ્રીયુત ઉમરાવસિંહ ને દિને સંવત્ આપ્યો નથી ) કાઢો.રૂપચંદ નામના શેઠ ટાંકના લેખપરથી.) * પણ સંધવી તરીકે જોડાયા. હુંબસ (ડુમસ) આવી ત્યાંથી આટલે લાંબે પરિચય કરાવવાનું કારણ એ છે કે ભાવનગર આવ્યા કે જ્યાં ભાવસિંહજી (કે જેમણે સં. આ વખતે ગૂજરાતની કેવી અશાંત સ્થિતિ હતી તેનું ૧૭૭૯ ના વૈશાખ સુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતું દિગ્દર્શન થાય. અને જેઓ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સં. ૧૧-નવાનગર તે કાઠિયાવાડનું જામનગર. ત્યાં દેવ- ૧૯૨૦ માં સ્વર્ગસ્થ થયા) રાજ્ય કરતા હતા. તેમણે ચંદ્રજીએ સં. ૧૭૯૬ ના કાર્તિક સુદ ૫ મી રજ જ્ઞાન- ચાંચીઆને જેર કરી જગાત ઓછી કરી સમુદ્રને નિર્ભય સાર પર ટીકા નામે જ્ઞાનમંજરી કરી. અષ્ટ પ્રવચન અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સંધને ભાવનમાતાની સઝા પણ ત્યાં જ રચી. નવાનગરના આદિ ગરના સંઘપતિ કુંઅરજી શેઠે માન આપ્યું. તેમાંના મંદિજિનપર સ્તવન (૨-૯૧૯) રચ્યું છે તેમાં “શેઠ વિહાર' માં સંધપતિએ પૂજા કરી. રાજાજીને સાથે આવવા ના આદીશ્વરને ઉલ્લેખ છે. વિનતિ કરી ને રાજાએ તે માટે ચોકીદાર વગેરે માટેનું Page #22 -------------------------------------------------------------------------- ________________ કર૮ જૈનયુગ વૈશાખ ૧૯૮૩ છે. ત્યાંથી તેજ વર્ષમાં પાલીતાણા જઈ ત્યાં મૃગી નામનો રોગચાળો દૂર કર્યો. સં. ૧૮૦૫ અને લાગત ખર્ચ માંગ્યું; કચરાશાએ દસ્તુર માફક દેવા કહ્યું ૧૮૦૬ માં લીંબડી રહી ત્યાંના આગેવાન શેઠને એટલે રાણાજી લશ્કર સાથે સંધ ભેગા નીકળ્યા (કાર્તિક શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. લીંબડી ધાંગધ્રા અને ચુડા એમ વદિ ૧૩). ચોથે દિન વરતેજ, પછી કનાડે આવ્યા. સાથે ત્રણ સ્થળોએ બિંબ પ્રતિષ્ઠા કરાવી. (આ ત્રણે કાઠિઉત્તમવિજ્ય પંન્યાસ, વિમલ તપસ્વી, ખરતરગચ્છી યાવાડનાં શહેરોમાંનાં મંદિરો તપાસી તેમાંની પ્રતિમાના દેવચંદ્રજી (આપણુ ચરિત્રનાયક ) હતા. પાલીતાણાના પ્રતિષ્ઠા લેખે જેવા ઘટે છે.) ધાંગધ્રામાં સુખાનંદજી રાજા પૃથ્વીરાજજીના કુંવર સામા આવ્યો કે જેને સંધ મળ્યા હતા. સં. ૧૮૦૮ માં ગૂજરાતથી શત્રુજ્યમાં વીએ પહેરામણી કરી. કુંવરશ્રી નવધન સંઘ સાથે ગારીયાધર સુધી આવ્યા. ને માગશર સુદ તેરસ દિને શવું બહુ દ્રવ્ય ખર્ચવી પૂજા અર્ચા કરાવી. સં. ૧૮૦૯ જ યની યાત્રા કરી. પછી પાલીતાણા આવ્યા. ત્યાં વિધિ અને ૧૮૧૦ માં ગૂજરાતમાં ચોમાસાં ગાળ્યાં. સં. ઉપદેશક શ્રત જલધિ દેવચંદ ગુરરાય, સવેગી જિનમ- ૧૮૧૦ માં કચરાશાહે શત્રુંજયનો સંઘ કાઢયો તે રગી ઉત્તમવિજય સહાય ”-દેવચંદ્રજી ને ઉત્તમવિજય હતા સાથે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર સાઠ હજાર એટલે ખંભાતથી જીવણસાહ સંઘવી સંધ લઈ આવ્યા. દ્રવ્ય ખર્ચ જિનબિંબની પ્રતિષ્ઠા કરી૧૩ સં. ૧૮૧૧ વિળાવળ પાટણથી રામચંદ્રશા, દક્ષિણથી મસર ગામ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ટૂંક સંધ લઈ ગલાલસા એમ અનેક સંઘે તે તેના સંઘપતિ શ્રાવકને બુઝાવ્યા. ને ત્યાં તેથી ઘણું ચિત્ય થયાં. સહિત આવ્યા. સૂરતથી વિધિપક્ષ (અંચલ ગચ્છના) દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્કશાસ્ત્રના અભ્યાસી ઉદયસાગરસૂરિ (મૂળ નવાનગરના શા કલ્યાણજી અને વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વકતુજી અને ભાર્યા જયવંતીના ઉદયચંદ નામે પુત્ર જન્મ સં. ૧૭૬૩ દીક્ષા સં. ૧૭૭૭, આચાર્ય પદ સં. ૧૭૯૭, સ્વર્ગવાસ રાયચંદજી હતા. સં. ૧૮૧૨ માં ગુરૂ રાજનગર સં. ૧૮૨૬ આ સુ. ૨ સુરતમાં.) આવ્યા. તપાગચ્છના આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહોચ્છવ કર્યા. દેવપાઠક સુમતિવિજય એમ અનેક યતિઓ અને ચતુર્વિધ ચંદ્રજીને ગ૭પતિએ (આ જિનલાભ સૂરિ હોવા સંઘ મળે. પિશ શુદિ ૧૩ દિને ઇંદ્રમાલને ઉત્સવ થા. ઘટે) વાચક પદ આપ્યું. આ પ્રમાણે યાત્રા સફલ થઈ.” આમાં જણાવેલા ઉદય ૮. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્વજ્ઞાનમય સાગરસૂરિએ સં. ૧૮૦૪ ના (અબ્ધિખાણે દુમિતે) ના પિષ સુદિ ૧૫ ને સોમવારને દિવસે સ્નાત્રપંચાશિકા' આપતા હતા. તેમણે તાંબરીય હરિભદ્ર સૂરિ તથા નામને ગ્રંથ સુરાષ્ટ્રના પાલીતાણામાંજ ર તેમાં આ યશોવિજય વાચકકૃત ગ્રંથને અભ્યાસ કરવા ઉપસંઘના સંધપતિ “ દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ રાત દિગંબરીય શાસ્ત્ર-ગોમદ્રસારાદિ વાંચ્યાં હતાં, કાલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને અને ગુજરાત ઉપરાંત મુલતાન, બીકાનેરમાં પણ માટે આ ગ્રંથ રચ્યો છે” એવું સ્પષ્ટ જણાવેલું છે. ચોમાસાં કર્યા હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહીત (જીએ પીટર્સનને ત્રીજે રીપેટ પૃ. ૨૩૯ )-આથી પણ કર્યા તેનાં નામ–દેશનાસાર ( અપકટ ), નયચક્ર, સ્પષ્ટ થાય છે કે સંઘવી કચરા કીકાએ આ સંધ ૧૮૦૪ જ્ઞાનસાર અષ્ટક પર સે. ટીકા, કર્મગ્રંથપર ટીકા માં કાઢયે હતે.—“ કચરા કાકાએ પાલીતાણુના સંઘ – ઘણી વખત કાઢયાનું જુદાં જુદાં સ્તવને તથા ચરિત્ર ૧૩-આ સંબંધી એક લેખ શત્રુંજય પર હાથીપળ પરથી જણાય છે અને તેવાં ત્રણ ચાર પ્રસંગે મારા તરફ જતાં દક્ષિણે આવેલા દેવાલયમાં ( વિમળવણી વાંચવામાં પણ આવ્યાં છે એમાં સં. ૧૮૦૪ માં શ્રીમદ લિટ્સ . ૨૦૭ નં. ૨૮૫ બુલર સંગ્રહ) મળી આવે સંધ સાથે પાલીતાણે ગયા હોય અને સ. ૧૮૧૦ માં છે તેને સાર આ પ્રમાણે છે:ફરી ગયા હોય એ બનવા જોગ છે. તેમાં અસંભવિત જેવું “સંવત ૧૮૧૦ માહ સુદિ ૧૩, મંગળવાર સંધવી કશુંએ નથી,” એમ રા. મેહનલાલ હીમચંદ વકીલ કચરા કાકા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા પાદરાવાળા જણાવે છે. અર્પણ કરી; સર્વ રસૂરિએ પ્રતિષ્ઠા કરી.” આમાંના ભાવનગરમાં બષભ પ્રાસાદમાં દિવાલી દિને શ્રી જિનવિજયજી સંપાદિત પ્રા. જે. લે. સંગ્રહ રિજિનવર નિર્વાણ રચી દેવચંદ્રજીએ પૂરું કર્યું (૨-૯૦૯) ભા. ૨ અવલોકન પૃ, પર. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ અધ્યાત્મરસિક પતિ એવચંદ્રજી વગેરે. આ દેવચંદ્રજી અમદાવાદમાં દેશીવાડામાં દાનેશ્વરી (દીનપર ઉપકાર કરનાર), ૨૧ વિદ્યાને બિરાજતા હતા, ત્યાં એક દિન વાયુપ્રકોપથી વમનાદિ દાનની શાળાપર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વ્યાધિ થતાં નિજ શિષ્યને બોલાવી શિક્ષા આપી વિદ્યાદાન દેનાર તેમ જ અન્ય ધર્મને વિદ્યા શિખકે “સૂરિજીની આજ્ઞા વહેજે, સમયાનુસારે વિચ. વનાર) ૧૨ પુસ્તકસંગ્રાહક ૧૩ વાચક્ષદપ્રામ, રજે, પગ પ્રમાણે સોડ તાણ સંઘની આજ્ઞા ધરજો.” ૧૪ વાદીપક, ૧૫ નુતન ચિત્યકારક, ૧૬ વચન આ વખતે શિષ્યમાં મુખ્ય મનરૂપજી ને તેના શિષ્ય તિશયવાળા ( તેથી ધર્મસ્થાને દ્રવ્ય ખર્ચાવનાર), ૧૭ રાયચંદ્રજી, વળી બીજા શિષ્ય વિજયચંદ્રજી ને રાજેન્દ્રપ્રધાનપૂજિત, ૧૮ મારિ ઉપદ્રવ નાશક, ૧૯ તેના શિષ્ય રૂપચંદ્રજી, તેમજ સભાચંદજી વગેરે સુવિખ્યાત, ૨૦ ક્રિયા દ્વારક, ૨૧ મસ્તકમાં મણિધાહાજર હતા. પછી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન એ રક અને ૨૨ પ્રભાવક. ” આમાનાં ઘણાંક વિશેષણ સુત્રોનાં અધ્યયન સાંભળતાં અરિહંતનું ધ્યાન ધરતાં પ્રાયઃ યોગ્ય અને સાર્થક ગણી શકાય. હવે આપણે સં. ૧૮૧૨ના ભાદ્રપદ અમાવાસ્યાને દિને રાત એક સ્વતંત્ર રીતે દેવચંદ્રજી સંબંધી જુદી જુદી હકીકત પ્રહર જતાં દેવચંદ્રજી દેવગતિ પામ્યા. પાછળ જુદી જુદી દૃષ્ટિથી જોઈશું. ઉત્સવથી માંડવી કરી ઘણું દ્રવ્ય દાનાર્થે ખચી સેવ ગરપરપરા – . શ્રાવકોએ મળી શબને દાહ દીધો.” ૧૧. તેઓ ખરતર ગચ્છમાં થયા હતા. તે ગ- ૯ રાસકર્તા કહે છે કે તેઓ “આસનસિદ્ધ હતા, ૭માં ૬૧ મી પાટે જિનચંદ્ર સૂરિ થયા કે જેઓ ને અનુમાને જે દરેક ભવમાં આરંભમાં ભાવથી સમ્રાટ અકબરના સમયમાં થયા કે જેમણે તે સમ્રાકર્મને ધ્વસ કરવા રહી ધર્મ યૌવનમાંજ જીવન સતત પર પિતાને પ્રભાવ પાડી તેની પાસેથી “યુગપ્રધાન” ગાળશે તે સાત આઠ ભાવે સિદ્ધિને વરશે. વળી તે બિરદ મેળવ્યું હતું (જુઓ મારો નિબંધ નામે કહે છે કે તેમના મસ્તકમાં મણિ હતી તે હાથ આવી કવિવર સમયસંદર' જન સાહિત્ય સંશોધક ખંડ ૨ નહિ. મહાજને દાહસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રતિ- અંક ૩-૪ તથા અગાઉની નં. રન ફટનેટ) તેમનાથી ષ્ઠિત કરી. (આ માટે વિશેષ બારીક શોધખોળ માંડીને દેવચંદ્રજી પિતાની ગુરુપરંપરા આપે છે. આ કરવાની જરૂર છે.) ત્યાર પછી થોડા દિવસે મન- જિનચંદ્ર સૂરિનું નીચે પ્રમાણે પિતે વર્ણન કરે છે – રૂ૫૭ સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય રાયચંદજી રહ્યા તેai ધો જાતો ગુણાત્રા સમાપ: કે જે ગુરૂ પ્રમાણે વર્તન રાખી ગુરૂનું ધ્યાન ધરતા ક્રિસ્ટલામwiણાાનિકતાને પીડા હતા. તેમણે કર્તાને ગુરૂની સ્તવના કરવા કહ્યું તેથી શીખવિનવાદઃ રિ તૈજ્ઞાહિતિવ્રતા: તેણે આ સં. ૧૮૨૫ આસો સુદ ૮ રવિવારે દેવ તરણાનારા નજરે ન પુરાધીઃ | વિલાસ રાસ રચી પૂર્ણ કર્યો.” (જ્ઞાનમંજરી પ્રશસ્તિ પૃ. ૪૨૧. ભા. ૧ લો.) ૧૦ વિશેષમાં કર્તા આ રાસના પ્રારંભમાં જ ૧૨. તેના શિષ્ય પુણ્યપ્રધાન ઉપાધ્યાય થયા-- દેવચંદ્રજીમાં ૨૨ ગુણો જણાવે છે તે નેધવા લાયક તેને શિષ્ય સુમતિસાગર-સુમતિસાર વિદ્યાવિશારદ' છે –“ ૧ સત્યવક્તા ૨ બુદ્ધિમાન ૩ જ્ઞાનવંત, ૪ થયા, તેમના સાધુરંગજી અને તેમના શિષ્ય રાજશાસ્ત્રધ્યાની, ૫ નિષ્કપટી, અક્રોધી, ૭ નિરહંકારી, સા(ગ)રજી “શ્રી જિન વચનનું મુખ્ય સારતત્વ તેમાં ૮ સૂત્ર નિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ આદિમાં પ્રવીણ (વિચારસાર પ્રકરણ પ્રશસ્તિ ), “સુવિહિત નિષ્ણાત), ૯ અન્ય સકલ શાસ્ત્રના પારંગામી (અલં- કહેતાં પંચાંગી પ્રમાણ, રત્નત્રયીની હેતુ કેતાં કારણ કાર, કેમુદી, ભાષ્ય, ૧૮ કોષ, સકળ ભાષા, પિંગલ, એહવી જેહની સમાચારી-એહવે જે ખરતર ગ૭ નૈષધાદિ કાવ્યો, સ્વરોદય, જ્યોતિષ, સિદ્ધાન્ત, ન્યાય- તે મણે વર કહેતાં પ્રધાન, સર્વ શાસ્ત્રનિપુણ, મરૂશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્રાદિ સ્વાપર શાસ્ત્રમાં પ્રવીણ). ૧૦ સ્થળ વિષે અનેક જિન ચિય પ્રતિષ્ઠાકારક, આવશ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જેનયુગ વૈશાખ ૧૯૮૩ દ્વાર પ્રમુખ ગ્રંથના કર્તા એવા મહોપાધ્યાય” રાજહંસ ગણિ (ગુરૂ પરંપરામાં જ્ઞાન ધર્મ પછી) ગુજરાતી ચોવીસીના સ્વોપા બાલાવબોધના અંતમાં), જણાવ્યા છે અને તે જણાવતાં દીપચંદ્રજીને ઉલેખ “ આવશ્યકોઠારાદિ સદગ્રંથ કરણ, અનેક ચય કર્યો નથી. જેમકે - પ્રતિષ્ઠા સ્થાપિત અનેક જિન બિબાલય જેણે કરેલ રાજહંસ સહગુરૂ સુપાયે, મુઝ મન સુખનિત પાવેજી; છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા), “સર્વ દર્શ- એક સુગ્રંથ રચ્યો શુભ ભાવે, ભણતાં અતિ નશાસ્ત્રાર્થ તત્વદેશન તત્પર એવા સુપાઠક' (જ્ઞાન - સુખ પાવેજી. મંજરી પ્રશસ્તિ) થયા; તેમના શિષ્ય “પરમોત્તમ -ધ્યાન દીપિકા ચતુપદી ૧-૫૭૮ પાઠક, જેનાગમ રહસ્યાર્થદાયક ગુણનાયક’ ( જ્ઞાન- જુથવાદના જુના નામ સુનામાં મંજરી પ્રશસ્તિ), “ન્યાયાદિક ગ્રંથાધ્યાપક જેણે धम्ववरा। સાઠ વર્ષ પર્યત જિન્હાના રસ તજી શાકજાત તજીને નિવળવિતyકના, દંરા જficgar સંવેગ વૃત્તિ ધરી એવા' (ચવીશીને બાલાવબોધ) + ૨૭૩ !! જ્ઞાનધર્મ ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય “રૂડા યશના -કર્મસંવેદ્ય પ્રકરણ ૧-૯૯૨ ધણી, સુખના દેવાવાલા, એહવા તથા જેણે શ્રી રાજહંસ સહગરૂ સુપાયે, દેવચંદ્ર ગુણ ગાયજી; શત્રુંજય તીર્થ ઉપર શિવા સોમજીકત ચોમુખની ભવિક જીવ જે ભાવના ભાવે, તેહ અમિત સુખ પાયજી. અનેક બિબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિબ –સાધુની પંચ ભાવના ૨-૯૪૨ ની પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્શ્વ ૧૪. આ પરથી કાંતે એમ ધારી શકાય કે પ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા’ (ચોવીસીને પજ્ઞ પ્રથમના કાલમાં પોતે આ ત્રણે કૃતિઓ બનાવી ટ) એટલે કે શ્રી શત્રુંજયે સમવસરણ મેરૂ પ્રમુખ હોય ને તે વખતે રાજહંસ નામના ગણુ પાસે પોતે અનેક ચેત્ય શ્રી રાજનગરે સહસ્ત્રફણાદિ અનેક સતી અભ્યાસ કર્યો હોય એટલે કે પિતાના વિદ્યાગુરૂ હોય થની પ્રતિષ્ઠા કરી જેણે આત્મસાફલ્ય કર્યું છે એવા (દીક્ષા ગુરૂ તે દેવવિલાસ પ્રમાણે રાજસ(ગ)ર હતા) (વિચારસાર પ્રકરણ ટીકા)-એટલે કે: અને પછી પોતે દીપચંદ્રની આજ્ઞામાં રહી તેમને ગુરૂ જે ગુજરે તીર્ણ થનાથાતઃ પુનઃ સ્વીકાર્યા હોય, અને કાંતે રાજહંસ ગણિ એને દીપ જો સમયસર ઇતિgત વિદિતા થરાઃ | ચંદ્રજી બંને એક જ હોય અને પહેલાં રાજહંસ નામ તુપુણે રોમાનીતા તે જ પૂર્ણ થાત હોય તે પાછળથી દીપચંદ્રજી નામ થયું હોય. બીજે ઇતિwાં નિર્વિવાન જો સિવ નિ વિકલ્પ વધારે સંભવિત લાગે છે. અમદાવાદ મળે રદઘનાઘનેવિંદાનાં ૧૫. દેવવિલાસમાં જણાવેલ દીક્ષા નામ નામે ત્યાનાં ૫ ઇતિg વાર કો ધર્મવૃત્ત | રાજવિમલ તે દેવચંદ્રજીએ પોતે પિતાને માટે કયાંય -જ્ઞાનમંજરી પ્રશસ્તિ. પણ વાપર્યું જણાતું નથી. એ જેણે કર્યું છે એવા મહાપુણ્ય કર્મ સંસા- શિષ્ય:-- નમાં ઉદ્યત એવા દીપચંદ્ર પાઠક ઉપાધ્યાય થયા, ૧૬. પિતાના શિષ્યો પૈકી કેટલાક માટે જ્ઞાનઅને તેહના “અધ્યાત્મ તત્તરસના સ્વાદન રસિક, મંજરી નામની ટીકા રચી એમ તેની છેવટની પ્રશજિનાગમના અભ્યાસથી જેણે જિનાજ્ઞા રૂચિ પ્રાપ્ત સ્તિમાં કથેલ છે તે આ પ્રમાણે. કરી છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકાને અંતે), રાષઢામદા: શતાભ્યાણપરાથના: સવેગ પક્ષી' (વિચારસાર પ્રશસ્તિ), “ધીમાન' વિને- જ્ઞાનાર ફાસ્ટબ્રાનમઃ શિષ્યા થાય છે.' ય-શિષ્ય દેવચંદ્ર ગણિ-પંડિત થયા. એ પરથી મતિરત્ન, રાજલાભ, જ્ઞાનકુશલ અને ૧૩. દેવચંદ્રજીએ ત્રણ ઠેકાણે પિતાના ગુરૂ તરીકે રાજપ્રમોદ એ નામને તેમને શિષ્ય હતા. મતિરને Page #25 -------------------------------------------------------------------------- ________________ અચાત્મરસિક પડિત દેવચંદ્રજી સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની કૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં સ. ૧૮૦૪ માં કરેલ તે તીની યાત્રાનું વર્ણન છે. (પ્રાચીન તીર્થ માલા સગ્રહભાગ ૧. પૃ. ૧૭૬ થી ૧૮૮) તેમાં છેવટની કડીએ આ છેઃ‘વઝાય વર શ્રી દીપચંદે, શિસ ગણુિ દેવચંદ એ, તમ સિસ ગણિ મતિરત્ન ભાષ, સકલ સંધ આણુંદ એ. ૧૭. દેવિવલાસમાંથી જણાય છે કે તેમને (અન્ય) નામે મનરૂપજી અને શાસ્ત્ર અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વસ્તુજી અને રાયચંદ હતા. કવિ: ૪૩૧ કાગળ પણ પહેાંચે નહી, નવિ પહેાંચે હૈ। તિહાં કા પરધાન; જે પહેાંચે તે તુમ સમા, વિ ભાંખે હા કાઇનું વ્યવધાનસ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હા તુમે તેા વીતરાગ; પ્રીતડી, જેઠ અરાગીથી, બેલવી તે હૈ। લેાકેાત્તર માગસ ૧૯. ચાવીશીમાંથી પ્રથમ જિન સ્તવન કેવું સરલ, છતાં તર્કબુદ્ધિ મિશ્રિત ભાવના-ભક્તિમય છે તે એક વખત ગાઈને સમજતાં તરતજ જણાય તેમ છે. ઋષભ જિષ્ણુદશું પ્રીતડી, કિમ કીજે હા કહે ચતુર વિચાર; પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહાં કણે નવિ હ કોઇ વચન ઉચ્ચાર. ૦ પ્રીતિ અનાદિની વિષભરી,તે રીતે હેા કરવા મુઝ ભાવ, કરવી નિષિ પ્રીતડી, ક્રિષ્ણુ ભાતે હૈ। કડા ખતે અનાવ પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહ, પરમ પુરૂષથી રાગતા, એકવતા હા દાખી ૧૮. દેવચ’દ્રજી ફિલસુફ ગણાય છે અને તેની ફિલસુીની કઠિનતા. જ્યાં ત્યાં દૃષ્ટિગાચર થાય છે. ચાવીશ જિનપર એક એક એમ ચાવીશ સ્તવના રચ્યાં અને તેમાં પોતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન કુટી કુટીને ભર્યું છે તેથી તે સમજાવવાને પાતાને સ્વાપન્ન ટોખાલાવમેધ રચવા પડયા. વીશ વિરહમાન જિન પરનાં વીશ સ્તવના ચેાવીશીની અપેક્ષાએ ઓછી ફિલસુફી વાળાં અને એછાં કઠિન–વિષમ છે; આથી પેાતાના કાવ્યમાં પ્રાસાદિક ગુણ સહજ ભભુકી ઉઠતે નથી; જ્યારે યશાવિજયજીની તેમજ અન્ય પૂર્વ ગામી કવિએની ને સમકાલીન તેમજ પછીના કવિઓની ચેાવીશી વીશી આદિ સ્તવના લેાકેા સમજી તેમાં આનંદ સરલતાથી લઇ શકે તેમ છે; આનંદઘનજીનાં સ્તવનામાં લેાકેા સમજી શકે તેવી કાવ્યત્વવાળા ફિલ-પ્રીતિની સુન્ની અનુપમેય ભરી છે; છતાં પણ દેવચદ્રજીનું પ્રાસા દિક કવિપણું તદ્દન અસિદ્ધ થઇ શકતું નથી. ક્યાંક કયાંક તે તે એવું સુંદર રૂપે દર્શન આપે છે કે આપણે એ ઘડી મુગ્ધ થઇ જઇએ. આનાં થોડાં ઉદાહરણ અત્ર આપીશું:— ગુણગૃહ-૧૦ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હૈ। પ્રગટે ગુણરાસ, દેવચંદ્રની સેવના, આપે મુજ હા અવિચલ સુખવાસ-૦ ૨૦. આમાં સરલતા જણાય છે, પણ બહુ સ્પષ્ટતા-વિશદતા નથી; તેનું કારણ કવિમાં રહેલું Mysticism છે. આમાં કઢી ‘પ્રીતિ અનાદિની વષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ' એ લ્યેા. તેમાં ‘રીતે’ એટલે વિષભરી રીતે?–સામાન્ય રીતે એમ સમજાય, પણ કવિને તેવા ભાવ નથી. કવિતે સ્વાપન્ન ખાલાવખેાધમાં સ્પષ્ટ કરવું પડે છે કે “ જીવને પરિણતિ અનાદિની છે. તે પ્રીતિ પુન્દ્ગલાદિના મનને સુખ આપનાર યાગની બ્રિતાપર નિર્ભર છે. તેથી તે પ્રીતિ અપ્રશસ્ત છે—વિષ ભરી છે. જેમ અશ્વર્યાદિક દેખીને પુદ્ગલ-અશુદ્ધતા ઉપર્ જે દષ્ટિતા તે રાગ વિષમય છે; તે રાગ સ્વજન, કુટુંબ, પરિગ્રહ ઉપર છે, તે રીતે પ્રભુજી ! તુમ ઉપર રાગ કરવાના મારા ભાવ છે...” ૨૧. છેલ્લું મહાવીર પ્રભુપરનું સ્તવન ‘તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલા સુયશ લીરે' એ આત્માની દીનતા અને મનની અણુતાથી ભરેલું છે અને દરેક રસગ્રાહકને ભક્તિમાં લીન કરે તેવું છે. ૨૨. જો કવિએ કાષ્ટ આપ્યાન લઇ તે પર Page #26 -------------------------------------------------------------------------- ________________ ४३२ કાવ્ય કર્યું હાત તે! જે અનેક ભાવા સામાન્ય રીતે તેમાં ઉપસ્થિત થાય તેને વિકસાવવા-પ્રખ઼ુદ્ઘ કરવા જે વાણીના ઉપયાગ થાત તે પરથી તેમનું ગેય-રસભર્યું કવિત્વ આપણે પ્રાપ્ત કરી શકત; પશુ તેમના અધ્યાભરસિક સ્વભાવ આપ્યાનમાં રસ લઇ નથી શક્યા. છતાંયે એવી છુટી છુટી કૃતિઓ છે કે જેમાં એવા પ્રસંગે। આવ્યા છે કે જેમાં પેાતાની ઉમિ એના મનેારમ આવિર્ભાવ થયા છે. તેમણે તેા નીચેનાં સુકવ કુકવિનાં અધ્યાત્મરસિક બનારસીદાસ કવિશ્રીએ આપેલાં છે. તે ખાસ લક્ષમાં રાખ્યા જાય છે. સુકવનાં લક્ષણ બનારસીદાસજી પોતાના સમ યસારમાં આ પ્રમાણે જણાવે છે:— જૈનયુગ • અખ કછુ કહું જથારથ ખાની, સુકવ કવિ કથા કહાની, પ્રથમહિ સુવ કહાવે સાઇ, ૫૨મારથ રસ વરણે એઈ, લિપત ખાત હીએ નિહ આને, ગુરૂ પરંપરા રીત વખાને, સત્યારથ શૈલી નહિ છડે, મૃષાવાદસોં પ્રીત ન મડે. છંદ શબ્દ અક્ષર અથ, કહે સિદ્ધાંત પ્રમાન, જે ઇવિવિધ રચના રચે, સે। હે કવિ સુજાન. ત્યારપછીજ કુકવિનાં લક્ષણ તેઓ આ પ્રમાણે કહે છેઃ— અબ સુનુ કુકવિ કહાં હૈ જૈસા, અપરાધિ હિય અ`ધ અનેસા, મૃષા ભાવ રસ વરણે હિતસાં, નઇ ઉકતિ જે ઉપજે ચિંતસેાં. ખ્યાતિ લાભ પૂન્ત મન આને, પરમારથ પથ ભેદ ન જાને, વાની જીવ એક કરિ બૂઝે, જાકો ચિત જય ગ્રંથ ન સૂઝે વાની હીન ભયા જગ ડાલે, વાની મમતા ત્યાગ ન ખેલે, હૈ અનાદિ વાની જગમાંહિ, કુકવિ બાત યહ સમુઝે નાંહિ. હવે સુવિ–કુકવિ અંતે સંબંધે તે સમજાવે છે કેઃ— વૈશાખ ૧૯૮૩ જિનવર નિર્વાણુ ' માં કેવા ટુ'કામાં આત્મશ્રેણિ બતાવી મધુરતાથી કહે છે !— ૨૩. શ્રી ગૌતમ, શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય -મુખ્ય ગણુધર હતા. પ્રભુ ઉપર અતિ રાગ-પ્રશસ્ત રાગ હતા. પ્રભુએ નિર્વાણુ થતા પહેલાં તમને ખીજે સ્થળે મેાકલ્યા; પ્રભુનું નિર્વાણુ થતાં ગાતમને આ ધાત લાગ્યા. આ ગૌતમવિલાપ દેવચંદ્રજી વીર • હે પ્રભુ ! મુજ ખાલક ણુજી યે ન જણાયું આમ, મૂકી લ્યે મને વેગક્ષેાજી, એ નિપાવ્યે કામ, નાથજી માટે તુજ આધાર. હવે કુણુ સશય મેટશે”, કહેશે સૂક્ષ્મ ભાવ, કાને વાંદિશ ભક્તિસ્યુ`જી,' કશ્યુ' વિનય સ્વભાવ -તાજી. વીર વિના ક્રમ થાયયેજી, મુને આતમસિધ્ધિ, વીર આધારે એતલાજી, પામ્યા પૂરણ સમૃદ્ધિ-નાથજી. મ ચિતવતાં ઉપન્યાજી, વસ્તુ ધ ઉપયોગ, કરતાં સહુ નિજ કાનાજી, પ્રભુ નૈમિત્તિક યોગ -નાથજી. ધ્યાનાલબત નાથનેાજી, તે તેા સદા અભગ, તિષ્ણુ પ્રભુ ગુણને જો વેજી, જોઇતું આતમઅંગ -નાથજી. આતમભાસનરમણુથીજી, ભેદે જ્ઞાન પૃથકત્વ, તેહ અભેદે પરિણમ્યાજી, પામ્યા તત્ત્વ એકવ–નાથજી. ધ્યાનલીનગૌતમ પ્રભુ, ક્ષપશ્રેણિ આરેાહિ, ધનાતિ સવિ ચૂરિયાંજી, કીધા આત્મ અમેહ -નાથજી. લેાકલાકની અસ્તિતાજી, સ` સ્વ-પર પર્યાય તન કાલના જાણિયા, કૈવલજ્ઞાન પસાય–નાથજી. પ્રભુ પ્રભુ કરતાં પ્રભુ થયા, શ્રી ગાતમ ગણુરાય, તક્ષણ ઇંદ્રાદિક ભણીજી, એડ વધાઈ થાય—તાજી. ૨-૯૦૪ અને ૯૦૧ મિથ્યામતિ કુકવિ જે પ્રાણી, મિથ્યા તિનકી ભાષિત વાણી,શ્લિષ્ટ મિથ્યામતિ સુકવિ જે હાઇ, વચન પ્રમાણે કરે સબ કાઇ, વચન પ્રમાણ કરે સુકવિ, પુરૂષ હિચે પરમાન, દારૂ અંગ પ્રમાણુ ો, સાહે સહજ સુજાન. ૨૪. આ કરતાં પણ વિશેષ મેહક અને સુ. એક જુદા શ્રી વીર પ્રભુનું સ્તવન' એ નામના સ્તવનમાં વીર પ્રભુના વિરહ દર્શાવ્યા છેઃ— મારગદેશક મેાક્ષને રે, કૈવલજ્ઞાનનિધાન, ભાવદયાસાગર પ્રભુરે, પરઉપગારી પ્રધાન રૈ વીર પ્રભુ સિદ્ધ થયા. વીર પ્રભુ સિદ્દ થયા, સંધ સકલ આધાર હવે ઋણ ભરતમાં કાણુ કરશે ઉપગાર ?—વીર્ નાથ વિઠ્ઠણું સૈન્ય યૂ' રે, વીર વિઠ્ઠણા રે સંધ, સાથે કાણ આધારથી રે, પરમાનંદ અભંગ રૅ–વીર૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પ`ડિત દેવચ‘દ્રજી માત વિષુણ્ણા ખાલ યું રે, અરહાપરડા અથડાય, વીર વિણા જીવડારે, આકુલવ્યાકુલ થાય રે—વીર૦ સંશયછેદક વીરને રૂ, વિરહ તે કેમ ખમાય ? જે દીઠે સુખ ઉપજે રે, તે વિષ્ણુ કેમ રહેવાય રે—વીર૦ નિર્યામક ભવસમુદ્રના હૈ, ભવ-અડવી સત્થવા, તે પરમેશ્વર વિષ્ણુ મલેરે, કેમ વાધે ઉત્સાહ રે—વીર૦ વીર્ થકાં પણ શ્રુતતા રે, હતા પરમ આધાર, હવે છતાં શ્રુત આધાર છે ૨, અહા જિનમુદ્રા સાર ફૈ-વીર૦ ત્રણ કાલે સર્વિ જીવનરે, આગમથી આણંદ, સેવા ધ્યાવેા ભવિજતારે, જિનડિમા સુખકંદ-વીર ગણધર આચારજ મુનિ રે, સહુને એણિપરિ સિદ્ધિ, ભવભવ આગમ-સંગથી રે, દેવચદ્ર પદ લીધ રે —વી૨૦ ( ૨–૯૧૮ ) સમતાશીલ ગજસુકુમાલ રે, ક્ષમા–નીરે ન્ડવરાવ્યા આતમા રે, યું દાઝે તેને એ જવાલ રેધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યા રે. દનધમ તે દાડજે અગનથી રે, પાતકક્ષયે નિજ ગુણુ ઉલ્લસ્યા રે, નિર્મલ કેવલજ્ઞાન અનૂપ રે.-ધન્ય થ અયાગી શૈલેશી કરી રે, ટાળ્યા સર્વ સયેાગીભાવ રે, આતમ આતમરૂપે પરિણમ્યા રે, પ્રગટયા પૂરણ વસ્તુ સ્વભાવ રે, સહજ અકૃત્રિમ વળી અસ`ગતા રે, નિપતિ વળી નિર્દે રે, રૂિપમ અવ્યાબાધ સુખી થયા રે, હું તે પરમ અદાજ અગાહ રે, જે દાડે તે તેા માહરા ધન નથી રે, અક્ષય ચિન્મય તત્ત્તવાહ રે-ધન્ય૦ ક્ષકશ્રેણિ ધ્યાન-આરાહણે રે, પુદ્ગલ આતમ ભિન્ન સ્વભાવ રે, નિજગુણુ અનુભવ વળી એકાગ્રતા હૈ, ભજતાં કીધા કર્યું--અભાવ ફૈ-ધન્ય૦ નિર્મલ ધ્યાને તત્ત્વ અભેદતા હૈ, નિવિકલ્પ ધ્યાને તદ્રુપ ?, ૪૩૩ -ધન્ય કૃતિઓઃ— ૨૬. શ્રી દેવચંદ્રજીતી સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ૨૫. ગજસુકુમાલ મુનિપર એક સ્વાધ્યાય રચી ગૂજરાતી ભાષામાં રચેલી સ` કૃતિએ શ્રીમદ્ દેવ છે.તેમાં તે રાજકુમાર દીક્ષા લઇ ધ્યાનમાં કાયા-ચંદ્રજી' એ નામેથી બે ભાગમાં શ્રી મુદ્ધિસાગરજી સર્ગ કરી સ્થિત હતા ત્યાં તેના ભરતક પર ક્રોધાવેશમાં આવેલા તેમના સસરા સામિલે સગડી સળગાવી હતી, છતાં તે ધ્યાની મુનિએ હૃદયમાં લેશ પણ વૈરભાવ ન આણુતાં સિદ્ધિ પ્રાપ્ત કરી~એ પ્રસ`ગનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છેઃ— શિરપર સગડી સેામિલે કરી, શ્રી ગજસુકુમાલ મુની રે—ધન્ય૦ ( ૨—૧૦૩૫ ) ગ્રંથમાળા ગ્રંથાંક ૪ અને ૫૩ માં પ્રગટ થયેલ છે તેથી તેનાં નામેાની સૂચિ વગેરેના અત્ર ઉલ્લેખ કરવા નિરક છે, છતાં સાથે જણાવી દેવાનું અત્ર યોગ્ય લાગે છે કે ખીજા ભાગમાં પૃ. ૮૭૩ થી ૮૮૩ માં શ્રાવક ગુણ ઉપર ૨૧ પ્રકારી પૂજા છપાઈ છે તે દેવચંદ્રજીકૃત નથી પણ છેલ્લે પ્રશસ્તિમાં બતાવ્યા પ્રમાણે તેના રચનાર જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય (જ્ઞાનüાત ?) છે તે તેની રચના (ગુણુ યુગ અચલ ઈંદુ~સ. ૧૭૪૩ માં) થઈ છે કે જે સમયે દેવચંદ્રજીને જન્મ પણ થયા ન્યાતા; તેજ બીજા ભાગમાં ત્યાર પછી પૃ. ૮૮૪ થી ૮૯૧ પર પ્રગટ કરેલી અષ્ટપ્રકારી પૂજા પણ દેવચંદ્રજી કૃત નથી પણુ ઉક્ત જ્ઞાનસાગરજીના શિષ્યનીજ સ. ૧૭૪૩ માં રચેલી છે ( જુએ પૃ. ૮૮૯ પરના દોહા. ) ૨૭. વિશેષમાં એ પણ કહેવું અત્ર પ્રાપ્ત થાય છે કે પહેલા ભાગમાં પ્રગટ થયેલ વિચારરત્નસારમાં તે શ્રીમદ્ દેવચંદ્રજીથી અન્યના હસ્તક્ષેપ થયા હોય એવું એક પ્રમાણ ચાક્કસ મળી આવ્યું છે અને તે એ છે કે તે વિચારરત્નસારના પ્રશ્ન ૨૭૪ ના ઉત્તરમાં પૃ. ૯૦૯ પર ‘ માટે જ્ઞાની કહે છે જે' એમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ જેનયુગ વૈશાખ ૧૯૮૩ કહી તે જ્ઞાનીનું કાવ્ય નીચેનું ટાંકવામાં આવ્યું છે - સ્વ) ૨૧ પીછોલારિ પાલ, ઉભા દેય રાજવીર, વિષયવાસના ભાગે ચેતન, સાચે મારગ લીધેરે ૨૨ પદ્મપ્રભ જિન જઈ અળગા વસ્યા (યશોવિજતષ જપ ક્રિયા દાનાદિક સહુ, ગીતિ એક ને આરે છકૃત પદ્મપ્રભ સ્ત૮) ૨૩ અને ૨૪ કડબાની; ઈદ્રિયસુખમેં ખૂલ્યું એ મન, વક્ર તુરંગ જવું કલશ-કાલ બેલવાની; વીશી -૧ સિદ્ધચકપ દો ધાવેરે. ઈત્યાદિ.” (શ્રીપાળરાસમાંથી) ૨ નારાયણ ની ૩ સંભવજિન આ કાવ્ય કયા જ્ઞાનીનું હશે તે શોધતાં આખર અવધારીએ (માનવિજયકૃત સંભવ જિત ન ) એ મળી આવ્યું કે તે શ્રી ચિદાનંદજીનું છે કે જેઓ ૪ ભાવારો વાલો બ્રહ્મચારી, ૫ દેહે દેહ નણંદ દેવચંદ્રજીના પુરોગામી નહિ, પણ હમણાં જ વીસમી હઠીલી, ૬ મે મનડે હેડાઉ હો મિસરિ કાકર મહસદીમાં થયેલા યોગી પુષ-કરવિજય ઉફે ચિદા- દરે (રાજસ્થાની ગીત લાગે છે ) ૭ વારી રે ગડી નંદજી છે. પાસને ૮ ચરણાલી ચામુંડા રણ ચડે ૯ ખડખાની ૧૦ પ્રાણી વાણી જિનતણી ( ઉપરની ચોવીસીના દેશીઓઃ ૧૭ માં સ્તવનની આજ દેશી છે) ૧૧ નદી યમુ ૨૮ પિતાનાં ભાષામાં કરેલાં કાવ્યોમાં પિતાના નાકે તીર (ઉમેરો-ઉડે દોષ પંખીયા) ૧૨ વીરા પર્વગામી કવિઓની તેમજ બીજી દેશીઓ લીધી ચંદલા. ( જિનરાજસૂરિની વીશીમાં બીજું યુગમંધર છે:–અધ્યાત્મ ગીતામાં હાલ ભમર ગીતાની ( કે જિને સ્ત’ છે તેની દેશી), ૧૩ શ્રી અરનાથ ઉપા. જે ભમર ગીતા વિનયવિજયજીએ રચી છે) રાખી સેના (માનવિજયજીકૃત અરનાથ 1૦ ની ) ૧૪ છે; ચાવીસીમાં ૧ નિદ્રડી વેરણ હુઈ રહી. લૂઅરની, ૧૫ કાલ અનંતાનંત (જિનરાજ સૂરિનું ૨ દેખ ગતિ દેવનીરે, ૩ ધણુરા ઢોલા ૪ બ્ર• શાંતિ સ્ત) ૧૬ અરજ અરજ સુણેને રૂડા રાજીપા હ્મચર્ય પદ પૂછયે ૫ કડખાની, ૬ હું તુજ આગળ હોજી, ૧૭ લાછલદે માત મહાર ૧૮ તટ યમુનાનુંરે શી કહું કેસરિયા લાલ, ૭ હે સુંદર તપ સરિખું અતિ રળિયામણુંરે ૧૯ મહાવિદેહક્ષેત્ર સેહામણું જગ કોઈ નહીં. ૮ શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, ૨૦ નથી મૂકી. કલશ ધન્યાશ્રી; ગત ચોવીસીમાં ૯ થારા મહેલ ઉપર મેહ જરૂખે વીજલી હો લાલ, ૨-વીરજી મારા વીરછ યારા. ૩ ચમાસી પારણું ૧૦ આદર જીવે ક્ષમા ગુણ આદર (સમયસુંદરજીની આવે-બીજી પ્રત શીતલ જિન સહજાનંદી, (જિનક્ષમાછત્રીસીની ) ૧૧ પ્રાણી વાણી જિનતણી, તમે વિજયજીકૃત શીતલ સ્ત) ૪ રાગ કાગ ૫ કડખો ધારો ચિત્ત મઝારરે. (બીજી પ્રતમાં પાંચ પાંડવ જગજીવન જગીવાલા (યશોવિજયકૃત ઋષભ સ્તની) વાંદતાં મન મારે ) ૧૨ પંથડો નિહાલુંરે બીજા ૭ રસીયાની, ૮ રાગ ધમાલ ૯ મોરા સાહેબ હા જિન તણોરે (આનંદધનજી અજિતસ્તવનની), ૧૩ શ્રી શીતલનાથકે, ૧૦ (નથી) ૧૧ રહેરહા રહે દાસ અરદાસ સીપરે કરેજી (જિનરાજ સુરિત મલ્લિ વાહા, ૧૨ નમણી ખમણી ને મન ગમણી ૧૩ જિન સ્ત૦) ૧૪ દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ કા હૈયા લાલ ૧૪ થારા મેહલા ઉપર મેહ ઝબુકે તુજ (યશોવિજયજીકૃત અભિનંદન જિન સ્ત૦) ૧૫ વીજલીહો લાલ ૧૫ મન મેલું અમારું પ્રભુ ગુણે, સફલ સંસાર અવતાર એ હું ગણું, ૧૬ આંખડીયે ૧૬ હ પીઉ પંખીડા ૧૭ દેખે ગતિ દેવની રે, મેં આજ શેત્રુજે દીઠે રે ( ઉદયરન ) ૧૭ પરમ ૧૮ રાગ મારૂ. ૧૯ અધિકા તાહર હું અપરાધિ, જિસરૂ (જિનરાજસૂરિ વીર રસ્ત) ૧૮ રામચંદકે હું અપરાધિ, ૨૦ અખીયાં, હરખન લાગી હમારી બાગ ચાંપ મોરી રહ્યારે ૧૯ દેખી કામીની દેછે કે, અખીયાં રાગ પરભાતિ. ૨૧ શ્રી જિન પ્રતિમા હો કામેં વ્યાપીયરે (બીજી પ્રતમાં -કરતાં સતી પ્રાતિ જિન સરખી કહી, (સમયસુંદરકૃત જિન પ્રતિમા સહુ હંસી કરે રે) ૨૦ ઓલંગડી એલંગડી સુહેલી સ્તવન જુઓ જૈનયુગ પુ. ૧ અંક ૨ પૃ. ૬૨ ); હે શ્રી શ્રેયાંસનીરે. (જિનરાજસૂરિનું શ્રેયાંસ જિન સ્નાત્ર પૂજામાં વસ્તુ છંદ, ચંદ્રાવલા છે ને કેટલીક Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી ૪૩૫ દેશીઓ આ છે -૧ શ્રી જિનનો કલશ કહીશું પ્રેમ- સરીખી વંદનીક, ૭ કરમ પરીક્ષા કરણ કુમાર ચલ્યો સાગર પૂર, ૨ જગનાયક ત્રિભુવન જન હિતકાર રે (સમયસુંદરકૃત પિયમેલકરાસ) ૮ કેકેઈ વર લાધ્યા એ, પરમાતમજી, ચિદાનંદ ઘનસાર એ ૩ તીર્થકમલ ૯ જતીની-વત નીમ ને સાજે આણી. ૧૦ તાર ઉદક ભરીને પુષ્કર સાગર આવે, ૪ રાગ વેલાવલ, કિરતાર સંસાર સાગર થકી (જિનરાજસૂરિકૃત અજિત વીરાજનનિર્વાણમાં-૧ શ્રી સુપાસ જિનરાજ ર છરી- સ્ત), ૧૧ ધરમ સુણી રાજા પ્રતિબંધો ૧૨ સુલે યાની અથવા સેહલાની, ૩ યતિની ૪ બહિની રહી યેબર ઝિલર. ૧૩ ઈડર આંબા આંબલી ૧૪ ન સકિ તિસેંજી ૫ પ્રભુ તું સ્વયં બુદ્ધ સિદ્ધ અશુદ્ધો મા મહિ દક્ષિણ આણિ મિલાઈ ૧૫ પાર૬ મેરે નંદના, ૭ મેઘ મુનીસર, કાંઈ ડમડે લઈ રે, ધીયારી ૧૬ સાંઝ થઈ દિન આથમ્યો ૧૭ ૮ કુમત ઈમ સકલ દૂરે કાર, ૯ ભરત નૃપ ભાવશે રૂડીરે રબારણ રામલા પદમીનીરે, ૧૮ હરિયા મને (ઋષભદાસ કત); સાધુવંદનામાં ૧ સફલ સંસાર લાગે ૧૮ રાગ ગાડી. જીવજા ગોરી ૨૦ ટોડરમલ અવતાર એ હું ગિણું ૨ વીર જિર્ણોસર ચરણ કમલ છતરે અથવા આદીશ્વર તૂઠારે ૨૧ દાન ઉલટ ધરી કમલાકર વાસો (ગૌતમ રાસ) ૩ શ્રી નવકાર જપી દીજીયે. ૨૨ લગડીની, ૨૩ એક લહરી છે ગોરલો, મનરંગે ૪ ગૌતમ સમુદ્ર કુમાર સંસાર ગંભીરા, ૫ ૨૪ મેરો મન મે ઈણ ડુંગરે ૨૫ પાંચમ તપઅરણિક મૅનિવર ચાલ્યા ગોચરી ( સમયસંદર) ૬ વિધ સાંભ, ૨૬ નાયકાની ૨૭ મેલે થાપિ ચલ્યા સુખકારણ ભવિયણ સમરી નીત નવકાર, વિશાલીયા વલિ રાવણ, ૨૮ પાસ જિણંદ જુહારિયે, ૨૯ પિંગલ, ૮ ચતુર વિચારીયેરે; પંચભાવના ૧ લાક- ગૌતમસામી સમોસર્યા, ૩૦ ધરી બિંદલી રંગ લાગે, સ્વરૂપ વિચારો આતમ હિતભણીરે ૨ અનુમતિદીધી ૩૧ સીતા અતિ સોહે, ૩૨ પ્રભુ પ્રણમુ રે પાસ ભાએ રેવતી, ૩ હવે રણ પદમાવતી (સમયસુંદરનો જિર્ણોસર થંભણ, ૩૩ યુગ લિયે રાજા ભરથરી ચાર પ્રત્યેકબુદ્ધરાસ ) ૪ પ્રાણ ધરીએ સંવેગ ૩૪ રંગીલે આતમ, ૩૫ મહારે ભીભલીયાં નયણાણે વિચાર, ૫ ઈણિપરે ચંચલ આઉખું જીવ જાગેરે, પાણી લાગણે પાણી રૂજી (રાજસ્થાન) ૩૬ બે બે ૬ શલગ શેત્રુજે સિદ્ધા; અષ્ટપ્રવચન માતા સઝાય મુનિવર વિતરણ પાંગુ રે (મતિસારકૃત શાલિભ૧ પ્રથમ ગોવાલ તણે ભજી (સમયસુંદરની શાલિભદ્ર રાસ) ૩૭ લાજ ગમવેરે લાલચી, ૩૮ સુગુણ સ ), ૨ ભાવના માલતી ચૂસીએ, ૩ ઝાંઝરીયા સમાગી હે સાહિબ મારા. ૩૯ સૂરજ સાહા હે મુનિવર ૪ ભોલીડ હંસારે વિષય ન રાચીએ ૫ ચેતન પલિ, ૪૦ કુમરી બુલા કૂબડે ૪૧ વાહ બણયો ચેતજોરે, ૬ વૈરાગી રે ૭ સુમતિ સદાએ દિલમેં વીંઝણે ૪ર બૂઝિરે તું બૂઝિરે તું બૂઝિ પ્રાણું ૪૩ ધર, ૮ ફુલના ચોરસ પ્રભુજીને શિર ચઢે; પ્રભજન રામે સીતા ખબર કરી ૪૪ ઈણ પરિ ભાવ ભગત સ૦ માં ૧ નાટકીયાની નંદની ર હું વાર ધન્ના મન આણી. તુઝ જાણું ન દેસ ૩ તુ તુઠા રે મુજ સાહેબ ૩૦. આ દેશીઓ પરથી જણાય છે કે દેવચંજગનો તા, વનિતા વિકસીને વિનવે-આસ ફળી દ્રજીએ રાસાએ આદિ ભાષાસાહિત્ય ઘણું વાંચ્યું મેરી આશ ફળો, વહિલડા આવા ધન ધન સાધુ હતું, તેમજ સમયસુંદરજી, જિનરાજસૂરિ, આનંદઘશિરોમણી ઢંઢણ. નજી, યશોવિજયજી માનવિજયજી, વગેરેનાં સ્તવન ૨૯, ધ્યાનદીપિકા પાઈમાંથી–૧ ધીરખા ખાસ અવધા હતાં. તેમના વખતમાં ભરથરીનાં ણી રાણી ચેલણાજી (સમયસુંદરની સઝાયની ) ૨ ગીત બેલાતાં હતાં. રાજસ્થાની ગીતાનો ઉપયોગ આશ્રવ કારણ એ જગ જાણીયે, ૩ મેરે નંદના ૪ પિત કર્યો છે. તિર્ણ અવસર બાજે તિહાંરે, ઢઢેરને ઢાલ, ૫ નાયક મેહ નચાવીયો (જિનરાજરિત વાસ સ્ત] સરખામણું:-- ૬ રમણિ આઠે અતિ ભલી જિન પ્રતિમા જિન ૩૧. ઉપરાંત શ્રીમદેવ ના બને ભાગે પ્રકટ Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૪૩૬ થવાથી ઘણી લકીકત મળી આવી છે. ૧૪જ્ઞાનસારછ કરીને એક મસ્તમુનિ શ્રીખરતર ગચ્છમાં થઇ ગયા તેમણે આનંદધનજીની ચેાવીશીપર બાલાવમેધ રચ્યા છે; અને દેવચ’દ્રજીની ‘સાધક સાધજ્યાં રે નિજ સત્તા શંક ચિત્ત' એ પદથી શરૂ થતી સાધુ પદપરની સ્વાધ્યાયપર ટખા રચ્યા છે. તેમણે તેમાં શ્રી આનંદધનજી, શ્રી યશાવિજયજી, જિનરાજસૂરિ, દેવચ’દ્રજી, અને મેાહનવિજયના સંબંધમાં ગુજરાતમાં પડેલી કહેવત જણાવી છે તે અતિ ઉપયોગી છે; દેવચંદ્રજીની ઉક્ત સ્વાધ્યાયની પહેલી કડી પર વિવેચન કરતાં તેના સંબંધમાં જણાવે છે કેઃ— ૩૨. ‘એ કવિરાજના (દેવચ’દ્રજીની) યોજનાના એજ સુભાવ છે. તેજ વાતને ગઢપર્—ગેની પાછે, પાછે'ની આગે હાંકતા ચાલ્યા જાય (છે) તે તમે પોતે વિચાર (કરી) લેન્થે. સંબંધ વિરૂદ્ધ અંગે પાંગ ભંગ કવિતા વારંવાર એક પદ ગુ ́થાણા તે પુનરૂતિ દૂષણ કવિતા એ એહીજ સિઝાયમે તમેહી જોઇ લેજ્ગ્યા. એક નિજપદ દા જાગા (જગ્યાએ) ગુથ્યા છે તે ગિણુ (ગણી) લેન્ત્યા; એકલા મૃજતે દૂષણુ મત દેજ્યું. બીજું એહુને (એમને) છુટક લિખત સપ્ત નયાયશ્રયી સપ્તભ’ગ્યાશ્રયી ચુસ્ત છે, સ્વરૂપના કથનની યેાજના તેમાં તે (પણ) ગટર પટર છે; એ વિના બીછ સહિજ છૂટક યાજના સટંક છે; યેાજના કરવી એ પિણુ વિદ્યા ન્યારી છે. કૌમુદી કર્તાયે શિષ્યથી આદ્ય ક્ષ્ાક કરાયા, આપથી ન થયા. વલી એ વાત ખુલી ન લિખુ' તે એ લિખત વાંચવાલા મૂખ શેખર જાણે એ કારણે લિખું 27 ૩૩. આ પરથી દેવચંદ્રજીના સબંધમાં જ્ઞાન સારજી જેવા અધ્યાત્મી પુરૂષ જે કહે તે ઉપેક્ષ-મૂર્તિ ણીય નથી. અધ્યાત્માને અધ્યામીજ વિશેષ વૈશાખ ૧૯૮૩ અને યથાયાગ્ય પિછાણી શકે; તેથી જ્ઞાનસારજીનેા અભિપ્રાય બહુ વજનદાર અને પ્રામાણિક ગણાય. અને તે મત એ છે કે-આત્મસ્વરૂપનું કથન કરતાં ગટરરપણું આવે છે એટલે કે આગળનું પાછળ અને પાછળનુ' આગળ એમ થાય છે. વિચારની સાંકળ બરાબર રહેતી નથી—તેમાં પુનરૂતિ દોષ પણ થઇ જાય છે. તે સિવાયના લખાણમાં તેમનું ગટરટરપણું દેખાતું નથી-તેમાં સટકપણું એટલે નિશ્ચિતાર્થપણું જોવાય છે-કેટલાંક છૂટાં લખાણામાં સાનય અને સતભંગીને ચુસ્તપણે વળગી રહેવાનું દેખાય છે તેમાં ગટરપણું આવી જાય છે. સટકયાજના-શૃંખલાબદ્ધ વિચારી ને યાજવાએ વિદ્યા -કળા ન્યારી -સૌની પાસે હાતી નથી-વિરલા પાસે હાય છેઃ— ૧૪-જ્ઞાનસાર–ખરતરગચ્છમાં જિનલાભ સુરિના શિષ્ય રત્નરાજના શિષ્ય થયા. તેમણે સ. ૧૮૬૧ ના પાષ સુદ ૭ સામે જયપુરમાં દ’ડક ભાષા ગર્ભિત સ્ત॰. તેજ વર્ષના માધ માસમાં તેજ સ્થળે જીવ વિચાર ગભિત સ્ત॰ તેમજ સ. ૧૮૬૧ માં નવતત્વ ભાષા ગર્ભિત સ્ત॰ રચેલ છે તે ઉપરાંત આનઢધનજીની ચાવીસી પર વિચારપૂર્વક ખાલાવધ રચ્યા છે અને તેમ કરતાં જ્ઞાવિમલસૂરએ તેના પરજ બાલાવબાધ કર્યાં છે તેના પણ દેષ બતાવ્યા છે. ૩૪. ત્યારે આવી યોજના-સક વિચારાની વ્યવસ્થિત સહજ ગુ'થણી કેાની પાસે છે? તા તેના ઉત્તર તેમણે આપેલી કહેવતમાંથી મળી આવે છેઃ— ‘ગુજરાતમાં એ કહેવત છે કે આનધન ટકશાલિ, ૧૫જિનરાજસૂરિ બાબા તે। અવષ્યવચની, ૧૫. જિનરાજસૂરિ—( બીજા ) પિતા શા. ધર્મસી, માતા ધારલદે, ગાત્ર ખેાહિત્થરા. જન્મ સ. ૧૬૭૬ વે શુ. છ, દીક્ષા બીકાનેરમાં સ. ૧૯૫૬ માગશર શુ. ૩ દીક્ષાનામ રાજસમુદ્ર, વાચક (ઉપાધ્યાય) પદ્મ સ’. ૧૬૬૪ અને રિપદ આસકરણે કરેલા મહેાત્સવપૂર્વક ખેડતામાં સ’. ૧૬૭૪ ફા શુ. છ. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરીઃ દાખલા તરીકે થે શાહે ઉલ્હાર કરેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા જેસલમેરમાં, સ. ૧૬૭૫ ના વૈશાખ શુદિ ૧૩ શુક્રે શત્રુ'ય પર અષ્ટમ ઉધ્ધારકારક અમદાવાદના સંધવી સામજી શિવ- જીએ ઋષભ અને ખીન્ન જિનેની ૫૦૧ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાનાથ સ્થાપ્યા. સ. ૧૬૭૭ જે વિદે ૫ ગુરૂવારે ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણી (સંગેમસરના) પથ્થરના સુંદર વિહાર (મદિર )માં મેડતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અબકાદેવીએ વર આપ્યા હતા. તેમણે નૈષધીય કાવ્ય પર જૈનરાજી નામની વૃત્તિ રચી છે, અને ખીન્ન ગ્રંથા રચ્યા છે. ભાષાકૃતિમાં ધન્નાશાલિભદ્ર રાસ (?), ગજસુકુમાલ રાસ સં. ૧૬૯૯, ચાવીશી અને વીશી રચેલ છે. જૂએ મારા સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ. પૃ ૫૫૩ થી ૫૬૧. તેઓ સ. ૧૬૯૯ ના આષાઢ સુદિ ને દિને પાટણમાં સ્વર્ગસ્થ થયા. Page #31 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક પંડિત દેવચં છે ૪૩૭ ઉ૦ યશવિજય ટાનરકુનરિયા-પિત થાઓ તેજ લટકાલા ઓળખાય છે. તેમની વ્યાખ્યાનશૈલી તેમજ ઉથાપ્યા, ઉ૦ દેવચંદ્રજીને (ગોરજીને) એક કાવ્યચાતુરીથી રસ મૂકવાની કુશલતા પરથી તે લટપૂર્વનું જ્ઞાન હતું તેથી ગટર પટરીયા, મેહનવિજય કાલા ગણાયા છે એમ લાગે છે. પન્યાસ તે લટકાલા.' ભાષાપ્રેમ૩૫. એટલે આનંદઘનજી સક કહેનારા. તેનાં વચન કેલ્કીર્ણ-પત્થરની શિલાપર કોતરેલાં એવાં, ૩૬. દેવચંદ્રજી સંસ્કૃતના પોતે જ્ઞાતા હતા છતાં ટંકશાળમાં મુદ્રા પડે તેવાં ટકશાલી. પણ અનભ. થોડી વ્રજભાષામાં અને વિશેષ ગુજરાતી ભાષામાં વીનાંજ વચને આવાં હોય. જિનરાજરિ કે જે તેમણે રચના કરી છે. ભાષામાં રચવાનાં કારણમાં ખરતરગચછના ૬૨ મા પટ્ટધર (સ્વર્ગસ્થ સ. ૧ કી. તેમણે પોતાની ૨૦ વર્ષની વયે જણાવ્યું છે કે – હતા તેનાં વચનો અવધ્ય-અબાધ્ય હતાં યશોવિજ- “સંસ્કૃત વાણું વાચણી, કઇક જાણે જાણ યજીએ નિયષ્ટિથી અનેક વાતો લખી છે, તેમને જ્ઞાતાજનને હિતકર જાણ, ભાષા કરૂં વષાણું. ધ્યાનદીપિકા ચતુષ્પદી શ્વેત વસ્ત્ર સિવાય અન્ય વો-રંગીન વસ્ત્ર પ્રત્યે વિરોધ હતા, વિજયપ્રભ સૂરિને પહેલાં માનવા-પટ્ટ સંસ્કૃતવાણી પંડિત જાણે, સરવ જીવ સુખદાણજી. જ્ઞાતા જનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી છે. ધર માનવા માટે આનાકાની હતી પછી માન્યા હતા. ૧-૫૭૮, એજન. એવી એવી તેમના જીવનમાં અનેક વાત માનવામાં આવે છે તેથી તેઓ ટાવરકુનરિયા લેકમાં ગણાયા સંયમી – હોય. વાસ્તવિક રીતે તેમનું જ્ઞાન અપૂર્વ હતું, તા- ૩૭. પોતે દશ વર્ષની કુમારયે દીક્ષા લઈ . કિ શિરોમણી હતા અને તેમના જેવા જ્ઞાની મહા- જીવનપર્યન્ત બ્રહ્મચર્યસ્થ સાધુ તરીકે જીવન ગાળ્યું, એ પુરૂષ ઘણાં સૈકાઓ થયાં–હરિભદ્ર સૂરિ પછી કાઈ બ્રહ્મચર્ય, એ સંયમ, આત્માના ઉંચા પરિણામ કરી પણ કાળેથયા નહોતા એમ કેટલાક વિદ્વાન પંડિ. તેને ઉચ્ચ ભૂમિકા પર લઈ જવા માટે ઓછા કારણરૂપ તેનું માનવું છે. આ વાત પંડિત સુખલાલજી યશો નથી. મહાત્માજી કહે છે કે -બ્રહ્મચર્ય એટલે સર્વ વિજયજીના સંબંધમાં વિસ્તારથી લખવા ધારે છે તે ઈહિ ઉપર સંપૂર્ણ કાબુ. જે પૂર્ણ બ્રહ્મચારી છે, તેને લખાશે ત્યારે સિદ્ધ થશે. દેવચંદ્રજીને એક પૂવેને માટે આ સંસારમાં કશું જ અસાધ્ય નથી. મન વાણી, જ્ઞાન હતું તે શેના પરથી કહેવાયું છે તે સમજી ને કર્મથી સંપૂર્ણ સંયમ પાળ્યા વિના આધ્યાત્મિક શકાતું નથી; અને તેમ હોય તે તે કારણ આપી પ્રતા પ્રાપ્ત નજ થઇ શકે” સંયમ સાથેનું શાસ્ત્ર તેથી તે ગટરપટરીઆ હતા એવું કહેવામાં આવે જ્ઞાન શોભે છે અને અધ્યાત્મ માર્ગ પર લઈ જાય છે. છે તે સમજી શકાતું નથી. ખૂબ વિચાર કરી તે (અપૂર્ણ) કહેવાતે મેળ ખવરાવીએ તો એમ ભાવાર્થ કાઢી શકાય કે એક પૂર્વ કરતાં વધુ જ્ઞાન ન હતું તેથી શિષ્ય. તેમણે મહેસાણામાં સં. ૧૭૫૫ માં હરિવહન તેના વક્તવ્યમાં આગળ તે પાછળ ને પાછળ તે રાજાના રાસ પાટણમા : રાજાને રાસ, પાટણમાં સં. ૧૭૬૦ માં માનતુંગમાનવઆગળ એમ આવતું ને પુનરૂક્તિ દોષ પણ થતો. તીન રાસ, સં. ૧૭૬૦ માં પાટણમાં રત્નપાલને રાસ, સં. ૧૭૬૩ માં પાટણમાં પુણ્યપાલ ગુણસુંદરી રાસ. તેથી તે ગટરપટરીઓ રહેતા. (મૂળ જ્ઞાનસારને ટો જોવાની જરૂર. સંદેડ ટાળવા માટે, રહે છે. અને સં. ૧૭૮૩ માં અમદાવાદમાં ચંદરાજાને રાસ, અને સમીનગરમાં ૧૭૬૪ માં નર્મદાસુંદરીને રાસ તથા મેહનવિજય (તે ચંદરાજા રાસ આદિના કત્તા) ચોવીશી રચેલ છે. દેવચંદ્રજીના સમકાલીન, જુઓ મારો ૧૬. મેહનવિજય-ત- વિજયસેન સૂરિના શિષ્ય ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૪૨૮ થી ૪૪૨ કે કીર્તિવિજય તેના માનવિજય તેના રૂપવિજય ને તેના જે થોડા વખતમાં બહાર પડનાર છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈનયુગ વૈશાખ ૧૯૮૩ ભારવિનું (૧) ભદ્રિકાવ્ય. સુપ્રસિદ્ધ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના સંસ્કૃત્ર દ્વયાશ્રય ની યુનિવર્સિટીમાં સંસ્કૃત પરીક્ષામાં પાઠ્ય પુસ્તક મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર સાક્ષર મણિલાલ નભુ તરીકે સ્થાન મળ્યું છે, તેના કર્તા ભારવિ હોય તેમ ભાઈ દ્વિવેદીએ કરેલું, જે વડોદરા દેશી કેળવણીખાતા જાણવા જોવામાં નથી. તરફથી વિ. સં. ૧૮૬૯ માં પ્રકટ થયું હતું. તેમાં વાસ્તવિક રીતે વિચારીએ તો શિશપાલ વધકાવ્ય વિશેષાવલોકન (પૃ. ૩૦)માં નીચે ઉલ્લેખ જોવામાં મhકવિના નામથી “માઘકાવ્યના નામે ઓળખાય છે, તેમ એ ઉપર્યુકન રામકાવ્ય પણું ભટિ કવિના “તે યાશ્રયકાવ્ય આ પ્રકારે ભારવિના ભરિ. નામથી ભદ્ધિ કાવ્યના નામે ઓળખાય છે, એટલે કાવ્યને મળતું આવે છે, પણ ફેર એટલો છે કે તેના કર્તાનું નામ ભક્ટ્રિ સ્પષ્ટ જણાય છે. જયમભારવિએ જ્યારે પાણિનીયની અષ્ટાધ્યાયીનો કમ ગલકત ટીકા સાથે મુંબઈ નિર્ણયસાગર પ્રેસ તરફથી યથાર્થ સાચવ્યો છે.૧ ત્યારે બે આશ્રયથી રચેલો પ્રકાશિત થયેલી બધી આવૃત્તિમાં-મૂલ નીચે– આ ગ્રંથ બહુ જ કઠિન થઈ ગમે છે. તે મકાની “ જુતિ રમવા તથા શ્રી દામજનો સાહાય વિના તે સમજાવો પણ મુશ્કેલ પડે એવો છે.” (हि) महाब्राह्मणस्य महावयाकरणस्य સાહિત્ય પ્રેમી સાક્ષર શ્રીયુત મોતીચંદ ગધર. શત શra Maધે x x” ઈત્યાદિ તથા ટીકામાં 'श्रीस्वामिसनुः कविभट्टिनामा रामकथाश्रय લાલ કાપડિયા બી. એ. એલ એલ. બી. સોલીસીટરે ગત આઠમી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ મુંબઈ માટે 5) માર્ચે ચાર” આવો ઉલ્લેખ જોવામાં આવે છે. લખેલા અને જૈનયુગ (૧૯૮૩ ના કાર્તિક-માગશર)માં મુંબઈ સરકારી સંસ્કૃત સિરિઝમાં મલ્લિનાથ તથા “સાહિત્ય' (૧૯૨૬ ડિસેમ્બર, 19 વાળ કૃત ટીકો સાથે પ્રકાશિત થયેલ અને ગોવિંદશાસ્ત્રિ પ્રકાશિત થયેલા “શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ સંશોધિત મિ. સા. પ્રેસમાં છપાયેલ આવૃત્તિમાં પણ નામના લેખમાં પણ ઉપરનો ફકરો ટાંકેલો જોવામાં ભકિાવ્યના કર્તાનું નામ ભટ્ટ જોવામાં આવે છે. આવે છે. (જ. પૃ. ૯૬-૯૭ તથા સા. પૃ. ૨૫.) કલકત્તામાં પ્રકાશિત યદુનાથ તર્કરનારા સંસ્કૃત આ સંબંધમાં લય ખેંચવું આવશ્યક છે કે જયમંગલ અને ભરતસેનવાળી બંને ટીકાઓવાળી આવૃત્તિમાં, તથા જીવાનંદ વિદ્યાસાગર ભટ્ટાચાર્યે મહેમ મણિલાલ ન. દ્વિવેદીએ “ભારવિનું ભટ્ટિકા પ્રકાશિત તથા કમિટી સાહેબની આજ્ઞાથી પ્રકાશિત વ્ય પ્રમાદથી સ્વયં ગ્રંથ તપાસ્યા વિના લખ્યું જણાય પુસ્તકમાં ભદ્રકાના કર્તાનું નામ ભટ્ટજ જોવામાં છે. કારણ કે ભારવિનું કિરાતાજીનીય મહાકાવ્ય પ્રસિદ્ધ છે, પરંતુ તેનું ભટિકાવ્ય કયાંય હોય તેમ જાણવામાં નથી. આવે છે, માત્ર ભારતસેન પિતાની ટીકામાં ભટ્ટિ ભદિકાવ્ય જે સુપ્રસિદ્ધ છે, જેનું અપનામ રામ કવિને બદલે ‘મર્તરિમ વિઃ થોરામાયં મહાશ્વે રા” આવો ઉલ્લેખ કરી ભર્ત કાવ્ય અને રાવણવધ પણ છે અને જે મુંબઈ, કલ હરિ નામ જણાવે છે, પરંતુ બીજા ટીકાકારોને કત્તા વિગેરે સ્થળેથી અનેક આવૃત્તિમાં પ્રકાશિત થયેલ સટીક મળી આવે છે, તેમ જેની હસ્તલિખિત અભિપ્રાય પ્રમાણે અને પ્રસિદ્ધિ પ્રમાણે ભદ્રિકાવ્યના કર્તાનું નામ ભજ વિશેષ યોગ્ય જ થાય છે. પ્રતિ પણ મળી શકે છે, તથા જેને કલકત્તા વિ જેસલમેરના કિલ્લાના પ્રાચીન જૈન ભંડારમાં ૧ મો. ગિ. કાપડિયાના લેખની ટિપ્પણીમાં આ રહેલ એજ પુસ્તકની તાડપત્રીય ગતિ પર ઉલેખ સ્થળે સૂચવ્યું છે કે-“આમાં ગેરસમજુતી છે. ભદ્રિકાવ્યમાં પાંડવ અને રામચરિત્ર છે એટલે એમાં ઇતિહાસ ચાલુ અમ્હારા કથનને વિશેષ પુષ્ટ કરે છે. છે. પરંતુ ભકિકાવ્યમાં પાંડવચરિત્ર લેવામાં આવતું “ઇr: red; છarfમનોદિત્રાના નથી-લા. ભ, Bત રાખવાડ્યું સમા” – જૂઓ જેસલમેર Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાવિનુ' (!) ટ્ટિકાવ્ય ભાં. સૂચી ગા. આ સિરીઝ્ તરફથી પ્રકાશિત પૃ. ૨૪). " આ ઉપરથી સદ્ગત સાક્ષર મ. ન. દ્રિવેદીએ જણાવેલ ભટ્ટિકાવ્યના કર્તાનું નામ ‘ભાવિ' એ ભૂૠભરેલું જણાય છે. અને એ સાથે એમ અનુમાન થાય છે કે સદ્ગતે એ ભગ્નિકાવ્યનું યથાયાગ્ય અવ લેાકન નહિ કર્યું હાય; કેમકે તેમણે એજ કરામાં સૂચવેલ અભિપ્રાય ઉપરથી એવું સૂચિત થાય છે. સ્વ. દ્વિવેદીએ શ્રી હેમચદ્રાચાર્યના હ્રયાશ્રય મા કાવ્યને ભટ્ટિકાવ્ય સાથે સરખાવતાં સૂચવ્યું છે કે ભાવિએ જ્યારે પાણિનીયની અષ્ટાધ્યાયીને ક્રમ યથાર્થ સાચવ્યા છે' પરંતુ બરાબર તપાસી જોવામાં આવે તે સત્ય જણાશે કે-હેમચ`દ્રાચાર્યે પેાતાના હ્રયાશ્રય મહાકાવ્યમાં પેાતાની ‘ સિદ્ધહુમ' શબ્દા નુશાસનની અષ્ટાધ્યાયીના સૂત્રવાર જેવા ક્રમ સાચવ્યા છે, તેવા પાણિનીયની અષ્ટાધ્યાયીના ક્રમ ભટ્ટિકવિ ભટ્વિકાવ્ય અપરનામ રામકાવ્યમાં સાચવી શક્યા નથી ? આવા અભિપ્રાય વિશેષ સમુચિત લેખી શકાય તેમ છે. નિષ્પક્ષપાત તુલનાત્મક દૃષ્ટિથી અવલેાકન કરનારે મુ`બઈ સરકારી સંસ્કૃત સિરીઝ તરફથી પ્રકાશિત હેમચ’દ્રાચાર્યનું સ`સ્કૃત તથા પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય તપાસી જોવું. એ હ્રયાશ્રય મહાકાવ્યને ટ્ટિકાત્મ્ય સાથે તુલના કરતાં સ્વ॰ દ્વિવેદીએ એ જ ફકરામાં આલેખ્યું છે કે ત્યારે એ આશ્રયથી રચેલેા આ ગ્રંથ બહુ જ કઠિન થઈ ગયા છે, તે ટીકાતી સાાચ્ય વિના તે સમજાવે પણ મૂશ્કેલ પડે એવા છે.' આ સંબંધમાં આષણે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરીએ તે સમજાશે કે શબ્દાનુશાસનનાં ક્રમવાર સમસ્ત સૂત્રેાનાં સમગ્ર ઉદાહરણ પ્રત્યુદાહરણાના યાગાતા ઉપયેગ કરી–પરિમિત શબ્દોના વર્તુલની ચોક્કસ મર્યાં દામાં રહી અભીષ્ટ વિષય ઉપર મહાકાવ્ય રચવું એ કેટલુ કિલષ્ટ કાર્ય છે ? તે-તે વિષયના વિશારદ અનુ ભવીએ જ સમજી શકે તેમ છે. અને એથી એમાં વ્યાકરણના અપૂર્ણ પરિપકવ અભ્યાસી કાન્યિ જણાય એ પણ સ્વાભાવિક છે. ભગ્નિકાવ્યમાં પણ ૪૩૯ એવું કાન્ય ક્યાં નથી?, તેના કર્તા સ્પષ્ટ શબ્દોમાં સૂચવે છે કે— “ટીવતુય: પ્રવધોડનું શરૂ હ્રાળ-ચક્ષુષમ્ | દ્દશ્યામને વાન્ધાનાં મવેર્ થાવરનાવું તે व्याख्यागम्यमिदं काव्यमुत्सवः सुधियामलम् | हता दुर्मेधश्चास्मिन् विद्वत्प्रियतया मया ॥ " --ભટ્ટિકાય (સર્ગ ૨૨, Àા. ૩૩, ૩૪,) ભાવાર્થ ---શબ્દલક્ષણ-વ્યાકરણ રૂપી આંખવાળાને આ પ્રબંધ દીવા જેવા છે, પરંતુ વ્યાકરણ વિના આંધ ળાઓને હસ્તસ્પર્શ જેવા છે. વ્યાખ્યાથી સમજી શકાય એવું આ કાવ્ય સારી બુદ્ધિવાળા-શ્રેષ્ઠ વિદ્યાને અધિક ઉત્સવ-આનંદ આપે તેવું છે, અને આમાં મેં વિના પરના પ્રેમથી દુર્બુદ્ધિ-અલ્પમતિયાને હણ્ણા છે-અનુગૃહીત કર્યો નથી-અધિકારી કર્યાં છે. ભટ્ટિકવિના ઉપર્યુક્ત ઉદ્ગાર પર વિચાર કરતાં સ્પષ્ટ પ્રતીત થાય તેમ છે કે-મ. ન. દ્વિવેદીએ હેમચંદ્રાચાર્યના હ્રયાશ્રય મહાકાવ્યની ભટ્ટિકાવ્ય સાથે તુલના કરતાં પક્ષપાત, અન્યાય અને અજ્ઞાનની માત્રાને પરિચય કરાવ્યા છે, અને તેમાં પણ નીચેના કરામાં પેાતાના અભિપ્રાય દર્શાવતાં તેને વિશેષ વ્યક્ત કર્યાં છે. તે ફકરો આ પ્રમાણે છે— ‘હ્રયાશ્રયની ભાષા સંસ્કૃત છે, તે બહુ શુદ્ધ છે, પરંતુ તેમાં તથા ટીકામાં ઘણા દેશી શબ્દો આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ અતિ કઠિન થઇ ગયા છે, તે કારણથી એમાં આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તે પણ એમ કહ્યા વિના કામાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે.’ ચાલતુ' નથી કે હેમચંદ્રનાં રચેલાં બધાં પુસ્ત યાશ્રય ભાષાંતર (પૃ. ૩૧) ભાષાંતરકાર સદ્ભુત દ્વિવેદી મહાશયે ઉપર્યુક્ત ઉલ્લેખ કરતાં કયા કયા દેશી શબ્દો તેમાં આવ્યા છે ?, કઇ રીતે તેમાં રસિકતાની ન્યૂનતા છે ? અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનાં રચેલાં બધાં પુસ્તકા તેમણે ક્યારે જોઈ લીધાં ? અને તેમાં કાવ્યચાતુરી બહુ Page #34 -------------------------------------------------------------------------- ________________ જેતયુગ વૈશાખ ૧૯૮૩ હલકા પ્રકારની તેમને કઈ દષ્ટિથી તપાસતાં (સટીક) આજે વર્ષો થયાં જમત્સમક્ષ સુપ્રકટ છે. જણાઈ? તે જે પ્રમાણપૂર્વક સૂચવ્યું હોત તે વિદ્વા: દિવેદીના ભાષાંતરમાં રહી ગયેલ લોક-ભાષાંતર નોને તે પર વિશેષ વિચાર કરવાનું બની આવત. તથા ખલનાઓના સંબંધમાં અવકાશે અન્યત્ર સ્વ. દિવેદીને અભિપ્રાય કેટલે અંશે અસત્ય યા ઉલ્લેખ કરીશું. પક્ષપાતજન્ય છે, તે તપાસવાને એ દ્વયાશ્રય મહાકાવ્ય -લા, ભ, ગાંધી ગાંધીજી. . (આછી છાયા) લેખક: ધીરજલાલ બ, શાહ, એનેથી દેવી ગુર્જરી ઉજળી છે; દુશ્મન પ્રતિ પ્રેમ દાખ: એનેથી માતા ભારતી ભવ્ય છે. શઠને છત સત્યથી.” એ છે તેનો સખ્ત, મનુષ્ઠ: આવા આવા કંઈ કંઈ સૂત્રો; દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે. સમજાવ્યા એ મહાત્મને– એના જયડંકા વિજયશીલ નાદભર્યા. અહિંસાના યોગીએ. દુનિયા ભડકી જાગી, આ ગાંડાઈ શું?. પૃથ્વી પર અંધારાં ઉતરતાં હતાં, પણ શીખવ્યું અનુભવે-સમયે, હિંસાથી વસુંધરા ત્રાસી હતી. નહિ ગાંડાઈ એ ખરું એ સત્ય. જગત આગળ વધતું. શેમાં ? અહિંસા યુદ્ધના સેનાપતિની જડવાદમાં પ્રભુતામાં હતા પથ્થર. થઈ હવે ખરી કીમત. ફાડખાઉ, હિંસક, સ્વાર્થી વૃત્તિ એના ત્યાગે દાનવોને દેવ બનાવ્યા; , પથરાઈ હતી સર્વત્ર. એની ક્ષમાએ દુશ્મનને પ્રેમી બનાવ્યા. તેવે સમે કોઈ ઘનઘેર આભથી એની ભલાઈએ ગવષ્ટોના ગર્વ તેજાવ્યા; વીજળી ઝબુકે, ઉર્વીતળ ઉજાસે, એના જીવને જગત સારાને આકર્થ. પાપગ અંધકાર નષ્ટ; એની સાદાઈ-અહિંસાએ એને ત્યમ જગતની સુઘડીએ વીર એ બનાવ્યો મહાત્મન. વરસ્યો ફાડતો ઘેર એ પાપદલ. એણે કહ્યું, ધર્મ વિના આત્મા નહિ; હિસાની પૃથ્વીમાં અહિંસાને પેગામ; એણે કહ્યું, ધર્મ વિના દે નહિ. લાવ્યો એ દિવ્ય દેશથી. એણે કહ્યું, ધર્મ વિના સંસાર નહિ; એણે કહ્યું. ધર્મ વિના રાજ્ય નહિ. • જાહેરાત કરી જગતને, સત્ય એજ ધર્મ ધર્મલીન રાજતંત્રને એણે માન્યુ જુલમી-અમાનુષી. અહિંસ એજ સુખ સાધન. ખુલા કાઢયા વેણુ, હિંસા જગતને આ પેગામ ફાવે કાયમ ? ઉખાડું એ તંત્રને. પછી તે મંડાયા યુદ્ધ તમાર આવા એ પુરૂષે વણે ધર્મને હિંસા અને અહિંસાના. સંસારના ચક્રે ચક્રમાં. પાપથી પાપ જાય (જન્મ); જગતે અવલોકો આ પુરૂષને; પાપને વૈરી અપાપ. સમીક્ષા કરી, પરીક્ષા કરી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ગાંધીજી સમીક્ષા કરી, પરીક્ષા કરી. સ્વાતંત્ર્યને એ અમર પૂજારી છે. એની તપસ્યા ભાવના જોઈ વઘા. મોતની એને પરવા નથી. સ્વગત જો, જુલ્મ અન્યાય અનીતિનો આ મહાવીરને ધર્મપુત્ર તે નહિ ? એ છે દુશ્મન. ખ્રીસ્તીઓના ધર્મગુએ ઉપદેરયું, એને ઉત્સાહ અજોડ છે, ઈસુના દર્શનની ઇચ્છા હોય, એની વિચાર-વાણિ સબળ છે, તે જાઓ હિન્દમાં. એ કાર્યકુશળ વ્યવહારદક્ષ છે, આ પ્રભાવશાળી ને પૂજ્ય છે એ મહાત્મન; એનું હૃદય તે સાગર સરખું વિશાળ છે; એનું શરીર તો છે જર્જરીત, દયા-પ્રેમ-અહિંસાથી એ સદા ભીનો છે. “મુઠીભર હાડકાને સ્વામિન ” ગરીબો તે એને ગળે છે. પણ એના આત્મામાં ઉગ્યા છે. વ્યકિતમય એનું જીવન નથી. પયગમ્બરી તેજ, જે આકર્ષે છે એ તે છે સર્વ જગતમય. સમસ્ત માનવકુળને. ત્યાગ પરોપકાર એનું જીવન છેઃ કોઈ રૂપાળી રાતના લલિત લલનાઓના સદા એ છે ઇતિનિતા કિન્નર કંઠથી કરે છે એના નામજોડ ગરબા માનવીની માફક એ રૂવે છે, ત્યારે સ્મરણપટપર ચડે છે, માનવીની માફક એ હસે છે. ભગવાન શ્રી કૃષ્ણ જશોદાને કાનુડેઃ એના જીવનમાં કયાંય નહિ ? ગોપીઓને કહાન. એ માનવતાથી પર હોય, ભગતજને એનાં ભજન લલકારે, આવાજ દેવી-માનવથી ત્યારે શ્રવણપટ પડે છે એની રામધૂન; ઉદ્ધાર થાય જગતને. વીરે એનું પૂજન કરે છે ત્યારે આવાજ દેવી-માનવ હૈયા શક્તિ સમો ભાસે છે-ભાવે છે સર્વને મનુકુલના આદર્શ જન. એના વચને પડે ત્યારે થાય, એના જીવનનું અનુસરણ આ બ્રહ્મવાક્ય તે નહિ ? એ તે પરમાત્માની વાટે, સારા જગતના હૃદયમાં એને વાસ છે, પરમાત્માની પીછાને; સારા જગતના હૃદયે એમાં વાસ કરે છે. એનેથી દેવી ગુજરી ઉજળી છે. એ બ્રહ્મા તે નહિ? એનેથી માતા ભારતી ભવ્ય છે, એ છે ખરો પ્રેમી, એનેથી જગત સારું દીપે છે; આબાલ-યુવાન તો એ “બાપુ” છે. એ છે સૉને સન્ત, મનુષ્ઠ, બાળકે કહેશે, બાપુ કહે તે ખરું; દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે, જુવાને કહેશે, જય બાપુની; એના જયડંકા વિજયશીલ નાદભર્યા. વૃદ્ધ ઉચ્ચારશે આજ છે ખરે નર. ( હસ્તલિખિત “ ભાઈબંધ” માંથી) Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈનયુગ મારા અંગત સ્ફુરેલા વિચાર, ૧ આ જીવે લેાકમાંના જે જે જીવેા છે તેમાંના ધણાખરા જીવાના ભવા કર્યાં છે. તેથી તેનાથી ઘણુંખરૂં તે જાણવામાં આવી ગયું છે. આ જીવે કાગડાના ભવે માળા બાંધ્યા છે, મધમાખીને ભવે મધપુડા રચ્યા છે, સુતારને ભવે તમામ લક્કડકામ જાણ્યું છે, માછલી ભવે મેાતી શરીરમાંથી કાઢેલ છે, એકદ્રિયને ભવે હીરા રૂપે પણ હતેા વગેરે. વળી તેવા ભવા એકવાર નથી કર્યાં પણ અન તીવાર કર્યાં છે તેથી ખરી રીતે આ મનુષ્યના ભવમાં તે ધારે તા થઈ ગયેલા—કરાઈ ગયેલા તમામ ભવેનું સંસારી કામકાજ આવડેજ આવડે. રમતરૂપે તે તે કામ તે તે કળા આ જીવને મને છે. ફક્ત હુંકાર, તેજ, શૌર્ય, પરાક્રમ અને આત્મશક્તિની સ્ફુરણા જોઇએ. બધું સરળ ને સુગમ છે. ૨ જો જીવ પાતાના પર જે જે કર્મમળ છે તે ધીમે ધીમે, ધ્યાનથી, તપથી, વિચારણાથી, પદ્મા ત્તાપથી, તથા કુાશથી બાળી નાંખે, ચીકાશ મેાળા પાડે, અથવા ખંખેરે અથવા પટ પાતળા કરે તે શરીરની અંદરને આત્મા એવા તેા શકિતમત થાય કે, તે કલાકાના કલાકાર લગી ગમે તે વિષયપર સિદ્ઘાંતરૂપે ખેાલી શકે, ગમે તેટલું લખી શકે, ગમે તે હુન્નર તેને આવડેજ, ધાર્યાં કામ થાય, ધારેલી વસ્તુ ગમે ત્યાં હાય ત્યાંથી આવેજ આવે. એ નક્કી તે ચાક્કસ છે. આરસીપરના મેલના જેવી આ વાત છે. વૈશાખ ૧૯૮૩ આ રસ્તા ખર્ચાળ, કઠણ, સમયને ભાગ લેતારા ને શિથિલ છે. (૨) ધેર બેઠાં વા એક આસને ગમે ત્યાં ખેડાં, પ્રભુની માળા ફેરવવાથી, પ્રભુમય સૃષ્ટિ માની તેને શરીર અર્પણ કરવાથી, આત્માવિચારણા કરી કર્મમળને પાતળા પાડવાથી વા તપ જપથી ભસ્મ કરવાથી ઉપરની બધી કળાઓ તદ્વત્ થઈ જાય છે અને ઝીણામાં ઝીણા ભેદ તે વાતા જાણવામાં આવી જાય છે. આ બીજી વાત સાવ સાચી છે. પણ હાલના પ્રવૃત્તિ કાળમાં એ તરફ ત્યાગીઓનું પણ પ્રયાણુ નથી તે! ગૃહાસકત સસારીએનું તેા શું કહેવુ? જે જે મહાત્માએ થાય છે તે તે જગા છવેાને બીજી બાબત તરફ વાળે છે અને તેમની શાળામાં પણ ધણા શિષ્યા વધે છે અને પ્રભુને માર્ગે ઘણી હુન્નર કળાની પ્રાપ્તિ કરે છે. ४ કરનારા દેવ મંદિરમાં બેસી રહેતા કે જાત્રા માણસા, પડયાં પડયાં ખાય છે-જગતને ભાર રૂપ છે એમ માનનારા ધણી ભૂલ કરે છે, કારણ કે તેવા માણસાના હૃદયમાં ધર્મના ઉંડા રહસ્યનુ ં ભાન ભલે ન હેાય પણ વ્યવહારથી, શરમથી, પોતે દેવમ દિરમાં વા ધર્મસ્થાનકમાં રહેનારા-જતારા-ક્રિયા કરનારા મનુષ્ય છે તેથી ઘણાં કુકમાં કરી શકાતાં નથી. કા જવાતું નથી, કુદમાં પણ તેવા કદી પડેજ નહિ, મેટાં તે!ફાન કજીયા કરેજ નહિ વગેરે કારણે જગતતા ખીજા' માણસા કે જેએ રાત દિવસ જગતનું ખાનારા છતાં કલેશજ વધારે છે અને ફ્રાઇને પણ સુખે બેસવા દેતા નથી તેનાથી ધણા સારા છે. દેવમંદિરમાં જનારા માણસે જે દેવમંદિરમાં રહ્યા થકાં મોટા કુકર્મો કરે, તાકાન વિગ્રહ કરે, પોતે અશાં ૩ જગતની કળાએ દવાની, લશ્કરની, સુતારની, લુહારની, ચિત્રકામની, શિલ્પતી, 'ત્રાની, જગના મુખ્ય પદાર્થ અગ્નિ, વાયુ, જળ, પૃથ્વીની ઉથલ પાથલની વાર્તાને આધારે અનેક કાર્ય હાથ કરવાનીતિમાં રહે જગતને માટે અશાંતિ કરે તેા તે એવડા કળા એ રીતે જાણી શકાય. (૧) હાલ જે રીતે જગનાં બાળકાને નિશાળમાં નાંખી, ૧૦–૨૦ કે વધુ વરસે અનેક કળા શાળા-પાઠશાળામાં શીખવાય છે તેમ. પશુ ગુન્હેગાર છે. પણ સર્વથા તેમ હોતું નથી. વળી દેવમદિરમાં જનારાં માણસામાંના ઘણાક તેા મહાત્મા જેવા પણ હાય છે તેઓને ઉત્તમ વાણી નથી કે વકતા તરીકે વિચારે। જણાવી શકે, તેઓના હાથમાં કલ Page #37 -------------------------------------------------------------------------- ________________ મારા અંગત ફુરેલા વિચાર મની કળા નથી કે જગતને, લખીને-ગ્રંથો બનાવીને તેજ આકાશ પ્રદેશમાં તે વસ્તુની અંદર આવી મળે પિતાના વિચારો જણાવી શકે, તેઓમાં કંઠ કળા છે અને તેથી તે શાશ્વતી વસ્તુ સદાકાળ એવીને પણ નથી કે ગાઇ બજાવીને જગતને ખરું રહસ્ય એવી રહે છે. આ શાશ્વતી વસ્તુઓ જગતમાં ઘણી આપી શકે છતાં તેઓનાં હૃદય મહાત્માના જેવાં પણ છે. જેમ એ બને છે તેમ મનુષ્ય શરીરમાં બનતું હોય એ નક્કી છે. સાવ એદી જેવા, સાવ એક માર્ગ નથી. કેવળજ્ઞાની જેવા સમર્થ મનુષ્ય કે જેમને માત્ર ખાવું–રહેવું, જીવવું અને સાથે સાથે ધર્મનો જે પિતાના દેહમાં રહેતા છતાં અપૂર્વ આનંદ રહે છે, કેવળઢાળો તેમને પકડાવ્યો હોય તેજ રૂઢ માર્ગ ક્રિયાઓમાં જ્ઞાનના આનંદને મુકાબલે આવે તેવી કોઈ ઉપમા મસ્ત હોય તેમાં મહાત્મા પણ હોય છે. માટે એવાની નથી. છતાં જીવને તે કેવળજ્ઞાનીએ ધારેલા શરીરનિંદાનોજ ધંધે લઈ બેસવા પહેલાં બહુ સંભાળ માંથી નીકળવું પડે છે, કેવળ જ્ઞાન જેટલી શકિત રાખવાની છે. વળી એવી જાતના ૨૦૦ માણસે માંથી જીવે ધરાવી છતાં એવી કઈ કળા ન આવડી કે જે તેઓને તે ને તે રીતે આગળ વધવા દેવામાં આવે તે શરીરને જીર્ણ ન થવા દેતાં વા ન મરવા દેતાં તે ૫૦ ટકા સજન સદાચરણી ને સાધુ નીકળે અને તેમાંને તેમાં મેરૂની પેઠે અનંત કાળ લગી રહી શકાય. મરણાંતે શાંતપણે મરી નવા ભમાં ઉત્તમ પદવી જે શરીરમાં કેવળ જ્ઞાન છે તે શરીરમાં જે પુગળ પ્રાપ્ત કરે, પણ સંસારમાં રાચ્યો પચ્યા રહેનારામાંથી ગોઠવાયાં છે તે મુદ્દગલમાંથી ભલે અસંખ્યાતા કાળે તેટલું પ્રમાણ ન આવે. આ મારી માન્યતા છે. સ્ક-પરમાણુઓ જાય પણ તેને બદલે તેજ કાળે કામ કરીને-પરસે ઉતારીને ખાવું જ જોઈએ-એ ને તેજ સ્થાને બહારથી તેવાજ સ્કંધને પરમાએ નિયમ સર્વથા માન્ય કે ગ્રાહ્ય પણ નથી. મનુષ્ય આવી શરીરરચના એવીને એવી રહે. અને તેથી સિવાયનાં-મનુષ્ય આશ્રયે રહેલાં પશુ પ્રાણીઓ સિવા- કેવળજ્ઞાની ત્રણે કાળમાં તેને તે સ્થળે વિચરતા જીવી યનાં તમામ પ્રાણીઓ ખાવા-રહેવાને માટે જરાપણુ જગતપર ઉપકાર ચાલુ કરતા રહે. આ એક અચકળાઓ-ધંધા-વ્યવહારો શીખતા હોય તેમ રજ છે પણ તે અચરજ તે કેવળજ્ઞાનીએ જેમ થતું જણાતું નથી. વળી મનુષ્ય કરતાં તેવાં પ્રાણીઓ દીઠું તેમજ કહ્યું. વળી મેરે શાશ્વતી ચીજમાંથી અનંત ગણાં છે. તેઓ મનુષ્ય કરતાં જગતનો ઉપ• એકે દ્રિય જીવે પણ ચવે છે, અને બીજા આવે યોગ ઘણેજ કરે છે. પાણીમાં, ધરતીમાં–અગ્નિમાં છે, એ જીવોની સાથે તેમનું શરીર તેજસડામણ જાય અને ધરતીના તળીઆથી અધર રહેતાં પ્રાણીઓની છે સાથે પુગળા પણ જાય છે અને તેથી હું ની છે સાથે પુગળો પણ જાય છે અને તેથી કહેવાનું 0 2 અધાર વિચાર કરીએ. એ કે મેરૂ શાશ્વતો આપણે કહીએ પણું ઉપરના તે મનુષ્યના જેટલી ખાવા પીવા માટેની હાયવોય કે છાના ચવવા આશરે તથા પુગળાના ગમનાગમન ઉપાધિ બીજા કોઈને નથી. સા ખારાક માત્ર શોધે છે. આશરે મેરૂ પણ શાશ્વત નથી, છતાં મેરૂ અનંતકાળથી અને બીજા વિષયે-ઊંધ-મૈથન-યોગ્ય રહેઠાણ એટલુંજ છે તેને તે અત્યારે છે અને હવે પછી અનંતકાળ ચાહે છે છતાં તેઓ મનુષ્યની પેઠે શાળામાં જવું, વહન થશે તેવો ને તેવો રહેશે. એકેંદ્રિય જીવોના સકોલેજમાં જવું, ઉદ્યોગ શીખવા વગેરે કાંઈ કરતા નથી. હરૂપ મેદ આ પ્રમાણે રહી શકે, એકેંદ્રિય જીવ મૂકે જેને મન નથી તે છ શાશ્વતાં રહી શકે અને મનુષ્ય સંજ્ઞીપચેદિય કેવળજ્ઞાની મનુષ્ય તેને તે સ્થિ: શાશ્વતી ચીજો જેવી કે ચંદ્ર, સૂર્ય, મેરૂ, વિમા- તિમાં ભલે મેરૂની પેઠે પણ --અનંતકાળ રહી ન શકે? ન, ત્રણ લોક વગેરે છે તે એવી રીતે કે તેમાંના સ્કંધ અચંબો તે ખરજ પણ તે અચંબો તે કેવળજ્ઞાન અસંખ્યાતા કાળલગીમાં બહાર નીકળી જાય છે, થયે નષ્ટ થાય ને ખરી ખૂબી જણાય. અત્યારે તો પરમાણુઓ ખસીને જતાં રહે છે પણ જે કાળે તે અચંબેજ રહે છે. આ કાળે કેવળજ્ઞાન નજ થાય પ્રમાણે બને છે તેજ કાળે તેટલાજ રકંધ કે પરમાણુ તેથી આ દેહે તો આ અર્ચને નષ્ટ નહિ થાય તેમ Page #38 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ વિશાખ ૧૯૮૩ નષ્ટ કરે તે પરમ પુરૂષ પણ હજી લગી જણાયે ઉતરીયે તે ઈશ્વર જગતનો કર્તા મનાય છે ત્યારે નથી. ૧૦-૫-૨૫. જેઠ વદ ૫ ગુરૂ. જો કહે છે કે ઈશ્વર એ ઉપાધિ ગ્રહણ કરેજ નહિ. ઈશ્વરત્વના આનંદને ધકકે પહોંચે. જગત તે વેદાન્તીઓ કહે છે કે ચેતન સર્વ સ્થળે અનાદિથી સ્વભાવસિદ્ધ છે છેજ, કર્મ મળ સહિત ભર્યો છે-વિશ્વનો અંત નથી ત્યારે આપણે છો તેમાં ફેરફાર કર્યા કરે છે. જડને અહીંથી તહીં સુમ એકેદ્રિ ની અપેક્ષાએ ચેતન સર્વ પિતાની વાસનાને કર્મ નિશાને જેરે ફેરવે છે, ભાંગે સ્થળે ભર્યો છે, એમ કહીએ છીએ. પણ એકે' છે, ગોઠવે છે, અને શાશ્વતી જડ વસ્તુઓ તે સદા કિય ઉપરાંતના જીવોની અપેક્ષાએ કહી શકીએ કે એમને એમ પિતાના સ્વભાવથી જ રહે છે છતાં લોક ચેતનથી ભર્યું છે, વિશ્વને અંત નથી અને તેમાંથી જતાં આવતાં જડ પરમાણુઓના સમુહને અંત વગરના વિશ્વમાં ચેતન સર્વ સ્થળે છે એ વેદા- બદલે બીજા તેવાજ પેસે છે તેથી શાશ્વત ચીજો તીઓનું કથન જૈન સ્વીકારતું નથી કારણ જત જેવી કે મે, ચંદ્ર, સૂર્ય, દેવલોક, મેક્ષસ્થળ, એ વિશ્વના બે ભાગ પાડે છે ૧ લોક ને ૨ અલોક. બધાં એક સરખાં જ રહે છે; રહ્યાં છે; રહેશેજ. એ અલોકમાં જીવ કે ચેતન જેવી વસ્તુ છે જ નહિ. માત્ર સિવાયની ચીજોને નાના મોટા છો પિતાની વાસના ખાલી પિલાર અથવા આકાશ છે પણ લોકમાં કે ને સ્વભાવ પ્રમાણે અહીંથી તહીં અને તહીંથી અહીં જેની હદ અસંખ્યાતા શબ્દથી અંકાય છે તેમાં ચેતન હેરવ ફેરવ કરે છે એટલે જગતનો કર્તા સ્વભાવ માત્ર છે એટલે આ બીજી બાબત વેદાન્તીઓ કે અને ફેરફારને કતૉ સકર્મી છવ કે છવસમૂહ છે. સોની એક રૂપ નથી. વેદાન્તીઓ કહે છે કે જે (૪) વેદાન્ત ધર્મના છેક ઊંડાણમાં જગત છે જીવને અશરીરી થવું છે તેના છેલ્લા દેહમાં દેહ પડી જ નહિ માત્ર ભ્રાન્તિ છે; મૃગજળ સમાન, દેરપડી ગયા પછી આત્માને ક્યાં પણ જવાનું છેજ નહિ ડાને સપની ભ્રાન્તિ સમાન માનીને અવિવાથી લિપ્ત વાસનાથીય થયે તે જીવ, જેમાં પાણી ભરેલો ઘડે જીવ આ જડ માયાને સત્ય કરી તેમાં અટવાયેલ છે. પાણીમાં બડેલો હોય તેનું ઠીકરારૂપી કલેવર ફટી અને સાચું જ માની બેઠે છે પણ સ્વપ્નની સૃષ્ટિને જાય ત્યારે તેમાંના પાણીને કયાંય પણ જવાનું નથી જાગૃતમાં લય થાય છે-બેટીજ મનાય છે તેમ જાગૃત તેમ ચેતનમય દેહને, દેહ પડી ગયા પછી વાસના એ પણ સ્વપ્ન જ છે એમ જ્ઞાની મહાત્માઓને ક્ષય થઈ હોવાથી ક્યાં પણ જવાનું નથી પણ બીજા સુબુદ્ધિની જ્ઞાનરૂપ અવસ્થામાં પ્રગટ જણાય છે અને સ્થળની પેઠે તેજ જગાએ તેજ ચેતનને રહેવાનું છે તેઓ આ દેખાતા જગતને જગતરૂપે જાણુતા જોતા ચેતનમાં ચેતનને એકરૂપ થવાનું છે. આ બાબતમાં જ નથી. તેને સર્વત્ર બ્રહ્મ-ચેતન જ જણાય છે. જનનો જ મત છે. જન કહે છે કે ચરમશરીરી યારે જેને કહે છે કે એમ નથી. દેખાતું જગત છને દેહને અંત આવ્યું ત્યાંથી ઉર્વીલોકમાં તે લાકમાં તેજરૂપે છે તેમાં ફેરફાર થાય છે, જીવન-મરણ છે છે લોકને અંતે ઉત્તમ જગામાં રહેવાનું છે અને એ અને ર કિયાઓ આપણે જોઈએ છીએ તેમજ અપૂર્વ ને અનુપમ ને પરમ સુખમય જગામાં અનંત પ્રત્યક્ષ ન જોવાય તેવી જ્ઞાનથી જાણીએ છીએ તે કાળ લગી તેઓ રહેશે જ. તમામ ખરેખરી છે. જગત મિથ્યા નથી. જગત (૩) વેદાન્તીઓ જગતને કેાઈ કર્તા છે એમ ભાસ નથી, જગત અવિદ્યાને પડછાયું નથી પણ માને છે. વેદાન્તના છેક અંતમાં તો આ દેખાતું છેજ. આ પ્રમાણે વિચાર ભેદ છે; આ બધા વિચાર જગતજ નથી એમ કહે છે. પૂર્ણ કે શુદ્ધ જ્ઞાન થયે ભેદ બંનેના છેલ્લી શ્રેણિઓના મહાત્માઓને નષ્ટ આ જડવત જણુનું જગત ચેતનમયજ-થારૂપજ પણ થતા હાય-જરૂર થતા હાય માટે વિચાર ભેદપ્રગટ જણાય છે. એટલે એ રીતે તે વેદાન્તમાં કર્તા થી લડી ન પડવું. મહાત્માને માર્ગે ચાલ્યાં જતાં શબ્દની જ જરૂર નથી પણ એટલા ઊંડાણમાં ન વિચારભેદનો લય થેજ જોઈએ. કેવળ જ્ઞાની અને Page #39 -------------------------------------------------------------------------- ________________ મારા અંગત સ્કૂલા વિચાર સિદ્ધને જગત જે રીતે દેખાય છે તેના ઊંડા રહ- સાંસારિક કામોમાં ફુરસદ મેળવો ને ઝટ ઝટ સ્થમાં જેન ને વેદાન્ત કદાચ એક સરખું દ્રશ્ય જોતા કરી , ઝટ કોલેજનું ભણતર ભણું , ઝટ હોય એમ મને લાગે છે પણ તે હું લખીને સમ- પરણી લ્યો, ઝટ ઘર બાંધી લ્ય, ઝટ વેપાર કરી જાવી શકતો નથી. તા. ૨૩-૯-૨૫ લ્યો, ઝટ ગામ ગરાસ નાણાં કમાઈ લે એ વાતમાં ઘણો ફરક છે; કારણ કે એવાં કામે તે પૂર્વના માણસો કહે છે કે ઉતાવળે કામ કરે. કાળ ભવમાં અનંતીવાર કર્યો, દેવલોકના ઇદ્ધ પણ થયા, જ રહેશે. કાળ આવી જશે, પછી નહિ થાય. તે રિદ્ધિસિદ્ધિ, ચમત્કારિક શક્તિ વૈકેય શરીર, વિમા પુરસદ નથી મળતી માટે આયુષ્ય છે ત્યાં ત્યાં વખત નમાં જવું આવવું, ગમે તેવું શરીર બનાવવું, રેગમેળવી તમામ કરી . આ વાત પૂર્વે જે કામ પદ્રવ નહિ, સત્તાને કેાઈ પાર નહિ, હાલના જગતનથી કર્યું તેને માટે સાવ સાચી છે. ધીરજથી કામ ના ચક્રવર્તિ રાજાને ક્ષણમાં પાંશરો કરી નાંખે– કરી-કાળ અનંત છે. ફુરસદ પાર વગરની છે. ફુરસદે નમાવે તેવું બળ વગેરે મેળવ્યાં, અનુપમ ચમત્કાર આ લોક ફર્યો. પૂર્વે નથી કર્યું તે કામ નીચે વાળા કામો, વગર યંત્ર, વગર કળાએ માત્ર આત્મપ્રમાણે છે. શક્તિના પુણ્યોદયે કર્યા માટે તેવાં કામ કરવામાં ધર્મકરણી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને આચાર આ ભવના આયુષ્યનો વાપર કરવામાં ઉતાવળ નજ પાળ, શાસ્ત્રસિદ્ધાંત વાંચી તે પર પૂર્ણ વિચાર કરવી. હાવ રહી ગયે, યે રહી ગયો એમ બળતરા ધ્યાન-શ્રદ્ધા, ઉપવાસ પિષો વગેરે તપ કરે, સાધુ કરી ભારે થવું નહિ, તેવાં કામો તો હવે પછીના સેવા, ધર્મસેવા, વગેરે કામો પૂર્વના ભામાં કર્યો ભવોમાં પણ થશે ને તેને માટે જીવ જે કર્મમળ નથી, કર્યા છે તે પૂર્ણ ઉત્સાહ ને પ્રયત્નથી નથી મુક્ત નહિ થાય તો અનંતકાળ હજી બાકી છે માટે કર્યા તેથી તેવાં કામો તે આ ભવે ઉતાવળાંજ કરી આ વાત ઉપર વિચાર કરી સંસારી કામોમાં લેવાં જ, પણ તે ઉતાવળ એવી ન હોવી જોઈએ કે કે ઉદાસીનતા રાખે ને બહુ ચીકાશ, આસક્તિ, ઉતાઆમા ઉપગ ચૂકે, યત્ન-જતન ચૂકે, શાંતિ ચૂકે, * વળ, ધાંધલ, ધુવાસવાં, નજ કરો. આ વાત સાવ કષાયવશ થાય, જીવહિંસા થઈ જાય, છકાયાની સાચી છે. અપૂર્વ ચમત્કારિક શક્તિ વધારનારી છે. દયા રહિત કરણી થાય, વા મનના પરિણામ ડગી વિચાર કરી લેવાથી ઘણું ઘણું સમજાશે એ વાત જાય. માટે ફુરસદ મેળવી આવાં કામ કરવામાં પણ પર શ્રદ્ધા વધશે. તા. ૭-૬-૧૯૨૫ મંગળ. શાંતિ અપૂર્વ-સંપૂર્ણ જોઈએ, નહિ તે આત્માને મળ લુખો-નિર્ભેળ નજ થાય. પણ –ઉત્તમતનય, [ આ વિચાર સંબંધી વિચારભેદ વિચારમાં હોય તે સ્વાભાવિક છે. વિષય સૂક્ષ્મ છે, તે વિચારકે પિતાના વિચારભેદ લખી મોકલશે તે ઉપકૃત થઈશું અને આ પત્રમાં પ્રકટ પણ કરીશું. તંત્રી.] Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ વૈશાખ ૧૯૮૩ સ્તુતિ–સ્તાનું પર્યાલોચન. આ ચરાચર જગતમાં અનેક ધર્મોને પ્રાદુર્ભાવ થી બપભટિરિએ પણ ચતુર્વિશતિકા રચી છે. થયો છે અને લય પણ થયો છે પરંતુ આ પૈકી ઇશ્વરવાદી એને અનુકરણરૂપ જણાતી સ્તુતિ-ચતુર્વિશતિકા કે અનીશ્વરવાદી ધર્મમાં પણ ઈષ્ટ વસ્તુનાં યશોગાન તે રચીને તે શ્રી શેભન મુનીશ્વર મહાકવિ પદને પ્રાપ્ત જરૂરજ ગવાયાં છે. સ્તુતિ-સ્તોત્રનો સામાન્ય અર્થે કરવા ભાગ્યશાળી થયા છે. આ કૃતિની મહત્તાથી ગોકીર્તન છે પરંતુ પ્રસ્તુતમાં એનો વ્યાપક અર્થ ન પ્રેરાઈને તિલકમંજરીના કર્તા કવિ-રત્ન શ્રી ધનકરતાં ઈશ્વરના ગુણોની પ્રશંસા એટલોજ કરવામાં પાલે તેના ઉપર પ્રુટ અર્થ સૂચક ટીકા પણ રચી આવે છે, વળી એ પણ પ્રારમ્ભમાં નિવેદન કરવું છે; જ્યારે ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહા મહોપાધ્યાય અસ્થાને નહિ ગણાય કે અન્યાન્ય ઈશ્વરવાદી ધાર્મિક શ્રી યશોવિજય ગણિએ તે એની પ્રતિકૃતિરૂ૫ સાહિત્યનાં સ્તુતિ-સ્તોત્રોને અત્ર વિચાર ન કરતાં એન્દ્ર સ્તુતિ રચી છે. શ્રી મુનિસુન્દરસૂરિએ પણ જન સાહિત્યગત સ્તુતિ-સ્તોત્રોનું યથાસાધન પર્યા. સ્તુતિ-સ્તોત્ર રૂ૫ વૃક્ષને પલ્લવિત કરવામાં સારો ભાગ લોચન કરવા હું પ્રવૃત્ત થાઉં છું. લીધો છે, જ્યારે શ્રી જિનપ્રભસૂરિએ તો ૭૦૦ આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ એ છે કે સ્તુતિ-સ્તોત્ર સ્તોત્રો રચીને જન સાહિત્ય-ઉદ્યાનને સ્તુતિ-સ્તએ કેટલાક ધારતા હોય તેમ અવગણનીય વિષય નથી ત્રના એક નવા વૃક્ષથી અલંકૃત કર્યું છે. કયા કયા પરંતુ એમાં પણ ગીરવ રહેલું છે અને હું તેનાથી આક. મુનીશ્વરેએ આ દિશામાં પ્રવૃત્તિ કરી છે તેની નામા ષો છું. આની પ્રતીતિ કરાવવાની ખાસ આવશ્યકતા વલી પણ આપવા માટે અત્ર અવકાશ નથી એ નથી, છતાં પણ એ સંબંધમાં હું બે શબ્દ લખું ઉપરથી સ્તુતિ-સ્તાન જન સાહિત્યમાં કેટલો ફાળો છું. વૈષ્ણવાદિક સંપ્રદાયની જેમ જન સંપ્રદાયમાં છે તે સમજી શકાશે. પણ અનેક ધુરંધર આચાર્યોએ સ્તુતિ-સ્તોત્રો રચ્યાં પ્રતિક્રમણાદિક શુભ અનુષ્ઠાનમાં પણું સ્તુતિને છે. દિગંબર સંપ્રદાયમાં તાર્કિક-રત્ન શ્રી સમસ્તભ- સ્થાન આપવામાં આવ્યું છે એ ઉપરથી એનું ગૌરવ કને આદ્ય સ્તુતિકાર તરીકે ઓળખાવવામાં આવે કળી શકાય છે. વળી સ્તુતિ-સ્તોત્રોઠારા ગંભીર વિષછે; તાંબર સંપ્રદાયમાં આવું સ્થાન (હું ભૂલતે મને પણ ઊહાપોહ કરી શકાય તેમ છે એ વાત નહિ હોઉં તે) તાર્કિક ચક્ર ચૂડાચણિ આચાર્ય શ્રી વીતરાગ સ્તોત્રાદિકના સમીક્ષકથી અજાણ્યું રહે સિદ્ધસેન દિવાકરને અપાય છે. એમણે રચેલી તેમ નથી. આ ઉપરાંત સ્તોત્રો ભક્તિ-રસનાં પિષક સ્વતિઓના સંબંધમાં તો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમ હોવાથી મુમુક્ષુજનેને લાભકારક છે. આવી પરિસ્થિ: ચન્દ્ર સૂરિ કથે છે કે તિમાં સ્તુતિ-સ્તોત્રનું યથાયોગ્ય સન્માન કરવામાં “क्व सिद्धसेन स्तुतयो महार्थी પણ કઈ ક્ષોભ પામે છે તેને શેની ઉપમા સfશક્ષિતા સ્ટાઇલાહા સા રેષા આપવી ઘટે ? હેમચન્દ્રસૂરિથી થોડાંક સકાઓ પૂર્વે થયેલા હવે પ્રસ્તુત વિષયને વિચાર કરતાં એ નિવેદન કરું છું કે અત્યારે તો આ લેખ દ્વારા તાંબર તેમજ ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા, મધ્યસ્થભાવના પ્રદીપક દિગંબર એ ઉભય સંપ્રદાયને માન્ય, ગીર્વાણ ગિરામાં શ્રી હરિભદ્રસૂરિએ પણ સ્તુતિ-સ્તોત્રના સાહિત્યને ગુફિત, અને વિવિધ વિબુધવોએ રચેલ ટીકાદિકથી સમૃદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. એ વાતની તેમની અલંકત ભક્તામર તથા કલ્યાણ મંદિર એ નામથી સંસાર-દાવાનલની કૃતિ તેમજ શ્રી ચતુર્વિશતિ સુપ્રસિદ્ધ સ્તોત્ર-યુગલને અંગે ઉપસ્થિત થતા કેટજિન સ્તુતિ સાક્ષી પૂરે છે. લાક પ્રશ્નો રજુ કરું છું. આની સપ્રમાણુ ગષણા વાદિકુંજરકેસરી પ્રમુખ બિરૂદથી વિરાજિત કરવા સાલ-સમૂહને હું વિનવું છું. Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ-સ્તનું પાચન ૪૪૭ વસન્તતિલકા છેદમાં ૪૪ કેની માનતુંગ પ્રક્ષિપ્ત હોય, તે એટલું તે કહેવું પડશે કે કલ્યાણ સુરિ કૃત ભક્તામર સ્તોત્ર એ નામની કૃતિમાં ૩૮ મંદિરની રચના થઈ તે સમયમાં તે તે વાસ્તવિક મો શ્લોક પ્રક્ષિપ્ત હોય એમ ડો. હર્મન્ યકેબીએ ગણાતું હશે. એમ નહિ હોય તે કલ્યાણ મંદિરના દેઢેક માસ ઉપર લખી મોકલેલ અગ્રવચન (Fore- લેકની સંખ્યા બંધ બેસતી આવે નહિ. word)માં સૂચવ્યું છે. આ પદ્ય વાસ્તવિક નહિ અત્રે એ સ્પષ્ટ ઉલ્લેખ કરવો આવશ્યક સમજાય હોવાની જે ગંભીર શંકા તેમને ઉપસ્થિત થાય છે, છે કે ડે. કેબી કલ્યાણ મંદિર સ્તોત્રને ભક્તાતેનું કારણ દર્શાવતાં તેઓ કહે છે કે આ ૩૯ મું મર-સ્તોત્રના અનુકરણરૂપ માને છે. પદ્ય એ પૂર્વોક્ત પદ્યનાં ભાવાર્થનું શબ્દતઃ રૂપાતર વિશેષમાં આ પણ તેમની કલ્પના છે કે ભક્તાછે. વળી આ પધ સૂચિત આપત્તિ સિવાયની બાકીની મર-સ્તોત્રનો ૪૩ મે એક એ ૩૪ થી ૪ર મા સાત આપત્તિઓ પૈકી પ્રત્યેકના વર્ણન માટે તે એક કને શુષ્ક ઉપસંહાર છે. ખરેખરે કવિ આવે એક પધજ કવીશ્વરે રચ્યું છે, જ્યારે આને માટે બે ક રચેજ નહિ, વાસ્તે આ પ્રક્ષિપ્ત છે, પરંતુ રહ્યાં છે એ આશ્ચર્યજનક છે. વિશેષમાં જે આ પર્વ કલ્યાણ મંદિર રચાયા પછી ભક્તામર-સ્તોત્રમાં ૧ આ સાક્ષર-રત્નને બાલબધ લિપિમાં પોતાનું નામ એ દાખલ થયેલો હોય એમ લાગે છે. કેમકે મૂળ લખી મોકલવા મેં સૂચના કરી હતી તે ધ્યાનમાં લઇને ભક્તામર-સ્તોત્ર તે ૪૩ પદનું હોવું જોઈએ એમ તેમણે સ્વહસ્તે આ પ્રમાણે પિતાનું નામ લખી મે કહ્યું ક૯યાણ મંદિરના વસંતતિલકા છંદમાં રચાયેલાં ૪૩ છે. આથી હર્મનયાકોબી કે જેકેબી એમ લખવું અશુદ્ધ પો ઉપરથી સચન થાય છે. સમજાય છે. હી. ૨. આ ઉપરથી નીચે મુબજના ત્રણ પ્રશ્ન ઉપ૨ આ અગ્રવચન શ્રીમતી આગમાદય સમિતિ તર- ડિત સ્થિત થાય છે – ફથી પ્રસિદ્ધ થતા ભક્તામર અને કલ્યાણ મંદિર સ્તોત્ર નામના ગ્રન્થને ઉદ્દેશીને લખાયેલ છે. આ ગ્રન્થમાં ભક્તા- (૧) શું કલ્યાણ મંદિર-સ્તોત્ર એ ભક્તામરેમરની શ્રી ગુણાકાર સૂરિ કૃત ઉપાધ્યાય શ્રી મેઘવિજય સ્તંત્રના અનુકરણ રૂપ છે? મા કનકકુશલ ગાણકૃત એમ ત્રણ ટીકાએાની (૨) શું ભક્તામર સ્તોત્રના ૩૯ માં અને ૪૩ તેમજ મૂળ કોના અંગ્રેજીમાં મેં તૈયાર કરેલા ભાષા મા પશે વાસ્તવિક નથી ? તરને સમાવેશ કરવામાં આવે છે. ભક્તામર ટીકાદિક (૩) કલ્યાણ મંદિર ભક્તામરથી કઈ અપેક્ષાએ સહિત છપાઈ રહેતાં મેં તેની સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં મા ઉતરતું કાવ્ય ગણી શકાય ? ભૂમિકા તૈયાર કરવા માંડી. તે સમયે ડૉ. કેબીએ પચાસ વર્ષ ઉપર આ સ્તોત્ર તેમજ કલ્યાણ મંદિરને અંક ૨ (૪) ભક્તામર કયાણુમંદિરથી કોઈ પણ અપેજર્મન અનુવાદ તેમજ ઉપઘાત લખ્યા હતા તેમાં જૈન ક્ષાએ ઉતરતું કાવ્ય નથીજ ? પરંપરાથી કેટલીક વિરૂદ્ધ વાતે લખી છે એ તરફ મેં (૫) ભક્તામર-સ્તંત્રના કેની સંખ્યા કેટલી સમિતિના માનદ મંત્રી શ્રીયુત જીવણચંદનું ધ્યાન ખેંચ્યું. ગણવી યુક્ત છે? ત્યાર પછી તેમની સાથે થયેલી વાતચિત પ્રમાણે ડૉ. આ પંચમ પ્રશ્નની સાથે સંબંધ ધરાવતા વિવાદકેબી-સાથે પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યું. એના ગ્રસ્ત વિષયની પણ સ્થૂલ રૂપરેખા આલેખવી ઉચિત પરિણામ તરીકે તેમણે અગ્રવચન લખી મોકલવા કૃપા કરી, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. સમજાય છે. ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ જે કલ્યાણ મંદિર સ્તોત્ર શ્રી માણિક્ય મુનીશ્વર કૃત તથા કે લક ત તથા કે ભક્તામર સ્તોત્ર એ શ્વેતાંબર તેમજ દિગંબર શ્રી કનકુશલ ગણિત ટીકાઓ તેમજ અંગ્રેજી અનુવાદ બંનેને માન્ય છે, પરંતુ ભિન્નતાનું સ્થળ એ છે કે સહિત લગભગ છપાઈ રહેવા આવ્યું છે. ટુંક સમયમાં ૩૧ મા પદ્ય પછી જમીનતાન ઇત્યાદિથી શરૂ તેની અંગ્રેજી-સંસ્કૃત ભૂમિકા છપાવવી શરૂ થશે. થતાં ચાર અધિક પદ્ય દિગંબરો માને છે અર્થાત હી. ૨. દિગંબર માન્યતા પ્રમાણે ભક્તામર ૪૮ કનું Page #42 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ વૈશાખ ૧૯૮૩ કાવ્ય છે. આ પદ્ય પ્રક્ષિપ્ત ભાસે છે એમ કાવ્ય. ૧૩સ્ત્ર રસ રમે | માલાના સક્ષમ ગુચ્છના સંશોધક પંડિત દુર્ગાપ્રસાદે વય પ્રમોર્વપુર નિશાશનામ ટિપ્પણમાં સૂચવ્યું છે. प्रोदवोधनं भजति कस्य न मानसाब्जम् ॥२॥ અત્ર એ પ્રશ્ન પણ ઉદ્દભવે છે કે ૩૧ મા પદ્ય વ્યા વનિ નેતલિયત્તવાના. પછીજ આમ ઉમેરે થવાનું શું કારણ છે ? આને વ્યથાતુપુયડત્ર વિવાદાનીનામા ઉત્તર એમ અપાય છે કે ૨૮ મા પદ્યથી કવિરાજ તરવાથવેરાનો વેધ નનુ સર્વનનું પ્રાતિહાર્યનું વર્ણન આલેખે છે. તેમાં પ્રાતિહાર્યની ભાષાવિરોધમપુરઃસુરનાથઃ મારા સંખ્યા તે બંને સંપ્રદાય પ્રમાણે આઠની છે, પરંતુ विश्वेकजैत्रभटमोहमहीमहेन्द्र વેતાંબર માન્યતા મુજબના ભક્તામરમાં તે ચારજ सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् । પ્રાતિહાર્યોનું વર્ણન છે, તેથી બાકીનાં ચાર પ્રાતિ હતHથન યુ વે મથાનિ હાર્યોનું વર્ણન હોવું જ જોઈએ અને અશોકાદિક મધ્યને નૈતિ ડુમરચત્તે કી પ્રાતિહાર્યોને કોઈ ખાસ ક્રમ નહિ હોવાથી બાકીનાં () જે ભક્તામર ૪૮ પનું હૈય, તે તેનાં ચાર પ્રાતિહાર્યોને લગતાં પ અત્ર આપી શકાય પાદપૂર્તિરૂપ સ્તોત્ર ૪૪ શ્લોકનાજ જોવામાં આવે તેમ છે. છે તેનું શું કારણ? આ ઉપરથી નીચે મુજબના પ્રશ્નને રજુ કરી ડે કેબીએ ૧૮ મી એપ્રિલના પત્રમાં કલ્યાણ મંદિર સ્તોત્ર ગત કેટલાક પ્રયોગને લગતી જે શંકા શકાય છે – ઉપસ્થિત કરી છે, તેના સંબંધમાં પણ ઇસારે કરો (૧) જમતાથી શરૂ થતાં ચાર પો અનુચિત નહિ ગણાય, જે કે આને અંગે તેમની પ્રક્ષિપ્ત છે ? સાથે પત્રવ્યવહાર ચાલૂ કર્યો છે. તેઓ સૂચવે છે કે(૨) આઠ પ્રાતિહાર્યોને બદલે ચારનું વર્ણન છે. (૧) ૧૧ મા લોકમાં “વળા પિતાએ શ્વેતાંબરીય ભક્તામરમાં નજરે પડે છે, તેથી મૂળ જે પ્રયોગ છે તે વિચારણીય છે. આ રૂ૫ વિજ્ઞા કાવ્યમાં ટિ છે એમ કહી શકાય કે શ્રીગુણાકાર (હેમ પ્રાકૃત વ્યાકરણ ૨, ૨૮)ના પ્રેરક રૂપ વકતસૂરિ તેનું જે સમાધાન સૂચવે છે તે માન્ય રાખી શકાય? વરનું સંસ્કૃત રૂપાન્તર છે. વિ ઉપસર્ગ પૂર્વક સુર (૩) જે ત્રુટિ છે એમ સ્વીકારવામાં આવે, તો ધાતુ ઉપરથી વિજ્ઞાણ ઉદ્ભવે છે એમ હેમચન્દ્ર અત્રે જે ચાર પદ્ય હોવાં જોઈએ તે લુપ્તપ્રાય થયાં સૂચવે છે. ખરી રીતે તે વિ પૂર્વક દ ધાતુ ઉપછે એમ માનવું કે મૂળથી હતાંજ નહિ કે નીચે રથી બનેલું છે. વિથ નિ તેમજ એના મૂળ ધાતુ ઉપરથી બનેલાં બીજા રૂપ પણુ જન સંસ્કૃત મુજબનાં સૂચવવામાં આવતાં અન્ય પદ્ય વડે એ ૧ ત્રુટિ દૂર થાય છે કે એ પણ પ્રક્ષિપ્ત જણાય છે ? સાહિત્યમાં વારંવાર નજરે પડે છે, પરંતુ અજેને ગ્રન્થમાં તે તે કવચિત જ દષ્ટિગોચર થાય છે. ગમે ૧ એમણે ભક્તામરને ઉદ્દેશીને રચેલી વૃત્તિ પં. હીરા તેમ છે વિણજિતા આ સારું સંસ્કૃત નથી. લાલ હંસરાજ તરફથી બહાર પડેલી છે. હાલમાં આગ... મેદય સમિતિ તરફથી પણ એ ફરીથી છપાવવામાં ૧ આની પૂર્વનું સવા પદ્ય જાણવામાં આવ્યું નથી, આવી છે. હી. ૨, કેમકે તેને લગતું પત્ર હાથમાં આવ્યું નથી. હી. ૨. ૨ આ ઉપરાંત અન્ય પદ્ય-ચતુષ્ટય છે એમ જૈના- ૨ આ ચર્ચામાં ભાગ લેનાર કે મહાશય અંગત ટીકા ચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિના વિદ્વાન શિષ્ય-રત્ન કરવા કે મિથ્યાભિનિવેશપૂર્વક કથન કરવા પ્રેરાય તે તે મુનિરાજ શ્રી વિચક્ષણવિજયે મને નિવેદન કર્યું હતું. ઇષ્ટ નહિ જ ગણાય. અત્રે આપેલ લેક પણ તેમની કૃપાનું ફળ છે, ૩ વિધ્યાવત’ રૂ૫ શ્રી માણિકયચત્ર મુનીહી. ૨. શ્વરે પોતે કલ્યાણ મંદિરની ટીકામાં સિદ્ધ કરી બતાવ્યું Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ-સ્તોત્રનું પર્યાલાચન, (ર) ૧૩ મા શ્લેાકમાં અન્નહોદ ના અર્થમાં અમુત્ર હોવ્હેનો જે પ્રયોગ કરવામાં આવ્યેા છે તે અશુદ્ધ છે. (૩) ૨૮ મા શ્લોકમાં અવત્ર વર્લ્સને એ ખોટું છે. સ્વભંગમાત્ એમ જોઇએ. (૪) ૪૦ મા ક્ષેાકમાં વ ો ની પાછળ તરતજ ચેર્ ના પ્રયાગ કરવા જોઇતા હતા. વધ્યો સ્મિ પછી એના જે પ્રયોગ કરવામાં આવ્યા છૅ તેથી વિપરીત અથ સ્ફુરે છે. (૨) આ સ્તેાત્ર-યુગલ શ્વેતાંબરીય કૃતિ છે કે દિગબરીય તે સિદ્ધ કરવાનાં કયાં કયાં સાધના છે? (૩) આ સ્તંત્ર-યુગલના ઉપર જૈન ગ્રંથાવલીમાં જે ટીકાદિક સૂચવવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય કઇ છે ? ( અલબત શ્રી મેઘવિજય ગણિની એક ટીકા છે. બીજી પણ એક અપૂર્ણ રઅર મારી પાસે છે ) હવે બીજા પણ કેટલાક પ્રશ્ના હું અત્ર રજી કરૂં છું કે જેની ગવેષણા સાક્ષકાને હાથે થાય તે મારા જેવા અલ્પજ્ઞને ઘણું જાણવાનું મળે. (૭) જેમ વાગ્ભટાલ`કારની સિહદેવ મુનીશ્વર કૃત ટીકામાં (પૃ. ૧૧ માં) સુક્ષ્ય થી શરૂ થતા ૨૬ મા શ્લેાક સંપૂર્ણતઃ ટાંચણુ રૂપે આપેલા છે તેવી (૧) જેમ તત્ત્વાર્થધિગમ સૂત્રનું મનન કરતાં રીતે ભક્તામરના અન્ય શ્લોકા કે કલ્યાણ મક્રિ એમ જણાય છે કે તેનું વળષ્ણુ શ્વેતાંબરાને વિશેષરના અનુકુળ છે તેમ ભક્તામર અને કલ્યાણ મદિર સ્તોત્રાના સબંધમાં કહી શકાય તેમ છે ? કાઇ પણ શ્લોક કેાઇ ગ્રન્થમાં જોવામાં આવે છે ? (૮) ભકતામર કે કલ્યાણમંદિર વિષે પ્રભા વક ચરિત્ર કરતાં વધારે પ્રાચીન એવા ફ્રાઈ ગ્રન્થમાં ઉલ્લેખ છે ?જ છે, તે તરફ ડા. ચકાખીનુ' હાલમાં ધ્યાન ખેંચવામાં આવ્યુ છે. તે પેાતાના અભિપ્રાય ફેરવે એ બનવા દ્વેગછે. હા. ર. ૧ સ્થાનકવાસી સ'પ્રદાયમાં ભક્તામરનેજ માટે સ્થાન છે એમ કહેવામાં આવે છે તે ખરી વાત છે. હી. ૨. ૨ આ અવસૂરિના બે પત્રો મારા સદ્ગત પિતાશ્રીને સ્વર્ગસ્થ ન્યાયાંભાનિધિ નાચાર્ય આત્મારામજી મહારાજ તરફથી મળેલાં હતાં, એમ મને તેમણે નિવેદન કર્યુ હતું. આ અવસૂરિના પ્રારંભના શ્લોક નીચે મુજબ છે: મળ્યે ત્રાતાબાની વિશ્વસનવિવસાયીશ્વર: सत्त्वशाली 66 वाणीपावलीढो विबुधबुधजनवृन्द(વાત)વન્યોનવદ્યા नाभेयः सर्व्वमुख्यः प्रकटितविनयज्ञान सेतुर्भवस्य प्रभवतु सततं भूयसे વિજ્ઞાનòતુઃ અને વઃ ॥ ૪૪૯ (૪) સ્તાત્ર–યુગલ પૈકી કયું સ્તેાત્ર વધારે પ્રાચીન છે. ? (૫) કલ્યાણુ મંદિરના કર્તા કુમુદ્દચન્દ્ર છે અને એ નામ સિદ્ધસેન દિવાકરના દીક્ષા-સમયનું છે એ વાતને પ્રાચીનમાં પ્રાચીન કયેા પૂરાવા છે ? (૬) શ્રી સિદ્ધસેન કૃત દ્વાત્રિ’શિકાઓની શૈલીથી કલ્યાણમંદિર જાદુ પડે છે તે આ ખેના કર્તા એકજ છે એમ કેમ કહી શકાય ? 35 એવા બ્રહ્માદિકનાં નામપૂર્વક ૨૫ મા પદ્ય દ્વારા (૯) હિંદુએ જેમને પરમેશ્વર તરીકે માને છે સ્તુતિ કરીને શ્રી માનતુ'ગ સૂરિએ પોતાના મધ્યસ્થ ભાવ પ્રદર્શિત કર્યાં છે, તે આવી રીતના મધ્યસ્થ જૈન સાહિત્યમાં જનાના તીર્થંકરાના નામપૂર્વકની પ્રથમ કેણે આલેખ્યું ? વળી ભાવનું સ્વરૂપ કાઈ સ્તુતિ રચાયેલી છે ? (૧૦) શ્રી માનતુંગ સુરત મયૂર અને બાણુના સમકાલીન તરીકે જે ઓળખવામાં આવે છે તે કાલગણનાત્મક પ્રમાદ (Anachronism) છે ? એમ જે ડા. વેકન્સેાસ (Quackenbos) મહાશયે પમયૂરના સસ્કૃત કાવ્યો (The Sanskrit poe । ૫ મારા મિત્ર ડૅા. પેટૉડ (Pertold) સાથે હું ચારેક વર્ષ ઉપર રૉયલ એશિયાટિક સોસાયટી (રાઉન હૅાલ ) ની લાઇબ્રેરીમાં ગયા હતા, તે વેળા મયૂરશતક સંબંધી તપાસ કરતાં આ પુસ્તક મારા લેવામાં આવ્યુ હતું. મને સ્ફુરે છે કે આની ઉપેદ્ઘાતમાં તેના લેખક મહારાયે પેાતે ભક્તામરનુ' અંગ્રેજી ભાષાન્તર કરનાર છે એપ સૂચવ્યું હતુ. તેમણે તેમ કર્યું કે નિહું તેના મતે ૩-૪ આ પ્રશ્નના ઉત્તર ઉપરથી હું ભક્તામર તેમજ કલ્યાણ મદિરના રચના-સમયની અંતિમ સીમા દેરવા ઇચ્છું છું. હી. ૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ વૈશાખ ૧૯૮૩ ૪૫૦ ms of Mayura) ની ઉપેદ્ધાતમાં સૂચવ્યુ છે તે ધેાધ જેવી છે. આ સૂચનને દાખલા દલીલથી પુષ્ટ ખાટું છે ? કરવા તેના યેાજક મહાશય કે અન્ય કોઇ વિદ્યાન્ (૧૧) બ્રહ્મચારી રાયમલ કૃત ભક્તામર-કૃપા કરશે કે જેથી એની વાસ્તવિકતા સ્વીકારવામાં કથાના પ્રારંભમાં માનતુ`ગ સૂરિજીને ભાજ રાજાના કાને ખચાવું નહિ પડે ? દરબારમાંના કવિ કાલિદાસના સમસમયી તરીકે ઓળખ્યા છે તે શુ વાસ્તવિક છે ? (૧૨) શ્રી માનતુંગ સૂરિએ ભક્તામર અને મિઊણ ઉપરાંત કાઈ કાવ્યા રચ્યાં છે ? (૧૩) જ્વાળધામ થી શરૂ થતું.ભાજ્યાદિત નામ ગર્ભિત શ્રી મહાવીર્-સ્તોત્ર શ્રી માનતુગની કૃતિ છે એમ તેના અંતિમ પદ્મ ઉપરથી જોઇ શકાય છે તે! આ માનતુંગ સૂરિજી તે કાણુ ? વળી ત્તિમર્ અમર થી પ્રારંભ થતા પાંચ પરમેષ્ઠિ સ્તોત્રના કર્તાનું નામ પણ માનતુંગ છે તે તે કયા હશે વાર (૧૪) વિ. સ’. ૧૯૭૪ ના જૈન ધર્મ પ્રકાશ (પુ, ૩૪ : ૬)માં જેમ કલ્યાણ મંદિર અને ભકતામરની સત્તુલના રૂપ લેખ નજરે પડે છે, તેવા કાઇ લેખ આ પૂર્વે કે પછી કાષ્ટ સ્થળે પ્રકટ થયા છે ? અને તેમ હોય તે તેમાં ખાસ ધ્યાન ખેંચે એવી કાઇ હકીકત છે ? (૧૫) ઉપર્યુક્ત લેખમાં તેના યાજક રા. રા. પરમાનંદ કુંવરજી કાપડીયા ખી. એ. એલ. એલ. ખી. તરફથી એમ સૂચવવામાં આવ્યું છે કે કલ્યાણ મંદિરની ભાષા કાલિદાસને મળતી આવે છે. જ્યારે ભક્તામરની ભાષા તા ભવભૂતિને મળતી આવે. છે. વળી એકની ભાષા મંદ મંદ વહેતા નિર્મળ ઝરણા જેવી છે, જ્યારે અન્યની ભાષા નાયગરાના ખબર નથી. અન્ય કાઈ વિજ્ઞાન તરફની આનું કે કલ્યાણુ સ'રિનુ` પણ અ'ગ્રેજીમાં ભાષાન્તર રચાયું હોય તે તે પણ મારી જાણવામાં નથી. હી. ર. ૧ ભક્તામર-કથાને લગતાં ત્રણ પુસ્તક છે. શ્વેતાંબર સોંપ્રદાયમાં શ્રી ગુણાકર સૂરિએ કથાઓ રચી છે, જ્યારે દિગ`બર સ`પ્રદાયમાં રાયમલજી એ તેમજ શુભચન્દ્ર ભટ્ટારજીએ કથાઓ રચી છે. આ દિગબરીય એ મૂળ કૃતિએ સંસ્કૃતમાં લખાયેલી છે, પરંતુ તે પ્રસિદ્ધ થઇ હાય તા તેવી મને ખબર નથી; બાકી રાયમલજી કૃત ભક્તામર-કથાનુ` હિન્દી રૂપાન્તર નામનુ પુરતઃ તા મારા જોવામાં આવ્યું છે. અંતમાં એટલું નિવેદન કરવું બાકી રહે છે કે રસ્તુતિ-સ્તેાત્રાનું પર્યાલેાચન’ એ શીર્ષક દ્વારા મે' સૌથી પ્રથમ ભક્તામર અને કલ્યાણુ મદિર એ સ્વેત્ર-યુગલતે 'ગે કેમ પ્રશ્નો ઉપસ્થિત કર્યો? આનું કારણ એ છે કે આ સ્તંત્ર-યુગલને કાર્બ્સે માલાના સ×મ ગુચ્છકમાં આદ્ય સ્થાન આપવામાં આવ્યું છે, વળી ડા, ચકાશ્મીએ પણુ ( હું ભૂલતા નહિ હાઉં તે ) આ છે સ્તોત્રાનેાજ પ્રથમ (જમન) અનુવાદ કર્યો હતા. આ ઉપરાંત અન્યાન્ય ગ્રન્થા પૈકી આ સ્તોત્ર ચર્ચા રહ્યા છું, કેમકે તેની ઘેાડી કે ઘણી અસ્પષ્ટ કે -યુગલની ભૂમિકામાં હું અત્રે દર્શાવેલા કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ ઝાંખી મને કેટલાક વખતથી થયેલી છે. આ ઝાંખીઓ પૈકી કેટલીક તો ગર્ભામાં છે, તે જન્મ લેતાં વખત લેશે. પરંતુ દરેક ગવેષકને માટે તેમાં અવકાશ છે, તેથી અત્ર તેને અંગે ઉદ્ભવતા પ્રશ્ના મે' ઉપસ્થિત કર્યાં છે. આ પ્રત્યેકને અંગે મારા સપ્ર માણુ વિચારા બંધાયા છે, પરંતુ તે પૂરેપૂરા પર અને તેટલા માટે વિશેષ પ્રમાણેા અને વ્યાસ'ગની અપેક્ષા રહે છે, કેટલાક સાક્ષરા-મુનિવર્યો તેમજ ગૃહસ્થા સાથે આ સબંધમાં મે ઊડાપાડ કર્યો છે અંતે તેમના વિચારો જાણુવાતા મને લાભ મળ્યો છે. સમસ્ત સાક્ષરને અરૂમાં મળીને કે તેમને પત્ર લખીને આ વિષયના ઊડાપાદ્ધ કરી શકાય તેમ ન હેાવાથી આ લેખ પ્રસિદ્ધ કરવા માટે હું જૈનયુગના તંત્રી મહાશય ઉપર મેાકલું છું અને આશા રાખું છું કે તેએ આને પોતાના માસિકમાં સ્થાન આપવા તેમજ આ પ્રશ્નાના સંબંધમાં પેાતાના વિચારા પણ નિવે દન કરવા કૃપા કરશે. હવે પછી બીજા મણુકા તરીકે સમયાનુસાર ઉપસર્ગહર સ્તાત્રને અંગે ઘેાડી ધણી રૂપરેખા આ લેખવાની અભિલાષા પ્રદર્શિત કરતા હું અત્યારે તા વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર મુંબાઇ, તા. ૧૮-૧-૨૭. } તત્ત્વ-જિજ્ઞાસુ, હીરાલાલ રસિકદારા કાપડિયા, Page #45 -------------------------------------------------------------------------- ________________ No. 1732. To, Sir, 3rd. May 1927. K. B. MARZBAN Esq. B. A. Chairman, School Leaving Examination Board, University of Bombay. BOMBAY. With reference to the letter of your Board No. 596 dated 20th April 1927, we the undersigned beg to bring to your notice the strong objections of the Jain Community all over India and in particular Gujerat to a book like "Gujerat-no-Nath" by Mr. K. M. Munshi being prescribed as a text book for study at any of the University Examinations. The lower the examination and by consequence the younger the age of the candidates studying for it, the force of our objections to the book is obviously all the greater. You will realize our objections to the said book and other similar book of Mr. Munshi from a copy of the report prepared by the Sub-committee appointed on 29-8-26 by the Standing Committee of our Conference. A printed copy of the said report is herewith enclosed and marked A. We may mention here that Mr. M. G. Kapadia who has made a dissenting minute to the said report has changed his view and has sent his explanation to Jain Dharma Prakash in Chaitra Issue wherein he states that the writings of Mr. Munshi are such as to offend Jain feelings. Without going into the details as regards other books of Mr. Munshi referred to in the report of our Sub-Committee, we will specially invite the attention of your Board to our objections as regards "Gujerat-no-nath ". The author has therein depicted Udayan who is well known in the history of Gujarat as a Jain Minister of great calibre and political insight so low and wicked as to get the houses of Mohomedans burnt and killing Mussalmans and that a particular surviving Mussalman victim by name Khatib is made to reach Jaisingh's Durbar where justice is meted out to him and his community. Prof. N. B. Divetia in his prefece to the said book as also the author's note on page 78 leads one to believe that the author was not drawing, on his own imagination for such acts of cruelty on the part of the Jains but had relied on a book called Jame-ul-Hikayat for drawing materials. On reference to the said book we find that the writer of the said book has depicted that the fireworshippers a term which is never applied Page #46 -------------------------------------------------------------------------- ________________ to Jains burnt down the houses etc, belonging to the Mussalmans. The author as well as Prof. N. B. Divetia do not explain anywhere what led the learned author to twist the facts set out in the original and substitute Jains as the perpetrators of the cruelties rather than the fireworshippers. Hereto annexed and market "B" is a copy of the translation of Jame-ul-Hikayet. The learned author furthermore depicts the said Jain minister Udayan to be running after and harassing a Brahmin girl a creature of his own fancy and has thereby tried his best to lower the character of Udayan for which history gives no record. Mr. Munshi has described his novels as historical novels. We annex an extract marked "C" from the critical and learned introduction to the book Mayanalladevi or " Gujerat-ni-mata " by Mr. N. V. Thakkur to show how misleading this description is. This extract will further show in what estimate Mr. Munshi's novels are held amongst the literary class. We may mention that as soon as it was known that an attempt was made to introduce Mr. Munshi's novels in the University curriculum, we carried on correspondence with the University Registrar. We regret that our attention was not drawn by the Registrar that we should separately address your Board in the matter; otherwise we would have pointed out our objections to the Board before the said book was prescribed. On coming to know from the Secretary of your Board that the first 200 pages of "Gujerat-no-Nath" have been prescribed for the S. L. Examination 1928, we have requested the secretary of your Board to place the correspondence carried on by us with him as Registrar of the Bombay University before your Board. Hereto annexed and marked "D" is a copy of our letter dated 29th April 1927 addressed to the Secretary S. L. Examination Board. From the correspondence passed between us and the Registrar you will see that we wrote to the Registrar of the Bombay University as far back as 7th March 1927 with a request to him to place our objections before the proper authorities. You will please further note that the Board sanctioned Mr. Munshi's book on 20th March 1927, after our objection as sent to the Registrar of the Bombay University. The feeling of the Jain Community are very strong all over India and resolutions have been passed in public meetings not only in Bombay but in other towns and cities such as Ahmedbad, Surat, Bhavnagar, Cambay, Dhulia, Songadh Ambala etc; and reports thereof have appeared in ernacular papers in Bombay. Page #47 -------------------------------------------------------------------------- ________________ We have no intention of encroaching upon the right of the Board to prescribe such books as they select, but we feel that gross injustice has been done to the Jains in prescribing a book which wound their feelings inspite of their protests in public meetings held in various cities and towns and of which protes to the Registrar of the Bombay University was informed. We are sure the Board or the Sub-Committee would not have prescribed "Gujrat-no-Nath" for S. L. examination if the strong objections of our community had been placed before the Board. We have ventured, Sir, to address this letter to you as president and to the Members of the Board through you because we feel certain that the Board, taking into consideration that among the different communities residing in India, the Jains stand second to Parsis in education, that the Jains have contributed richly towards art and literature not only of the province of Gujarat but all other provinces of India, that the Jains are well known for their charities and their donations need not be mentioned in details, the Clock Tower of the Bombay University being a donation of the Great Jain philanthrophist Sheth Premchand Raichand will not, by keeping the said book as text book, disregard the feelings of the whole of the Jain community in this matter. Our objections to the said book being prescribed as a text book for any examination are not merely based on sentiment but on reason also. We do not know what ideal the Board wants to place before the students by prescribing a book which as shown above has distorted historical facts-a book which will give false notions about the history of Gujrat to students a book which depicts hatred of one class against another and does not contain any great principle of morality which may impress and benefit the students. As the Board must be well aware there is no dearth of suitable books in Gujrati literature which can be prescribed as a text without the slightest objections from any individual or any community. We trust that the Board, will in the light of what is stated above, reconsider the matter and substitute some other suitable book instead of "Gujrat-no-Nath" the book prescribed as a prose text for 1928. We earnestly request you, Sir, to place this letter before the Board at a very early date for being favourable considered. Soliciting an early reply. We have etc. (Sd.) M. J. MEHTA (Sd.) MOHANLAL B. JHAVERY. Resident General Secretaries. Page #48 -------------------------------------------------------------------------- ________________ ANNEXTURE B History of India by its own Historians. Vol. 2 JAME-UL-HIKAYAT. ( Translation by Elliot.) RAI JAI SING OF NAHRWALA. (1, VI. 2.) Muhammad Ufi, the compiler of this work, observes that he never heard a story to be compared with this. He had once been in Kambayat (Cambay), a city situated on the seashore, in which a number of Sunnis, who were religious, faithful and charitable, resided. In this city, which belonged to the Chiefs of Gujarat and Nahrwala, was a body of fireworshippers as well as the congregation of Musulmans. In the reign of a king named Jaising, there was a mosque, and a minaret from which the summons to prayer was cried. The Fire-worshippers instigated the infidels to attack the Musalmans, and the minerat was destroyed, the mosque burnt, and eighty Musulmans were killed. A certain Muhammadan, a Khatib, or reader of the khutba, by name Khatib Ali, escaped, and fled to Nahrwala. None of the courtiers of the Rai paid any attention to him, or rendered him any assistance, each one being desirious to screen those of his own peruasion. At last, having learnt that the Rai was going out to hunt, Khatib Ali set down behind a tree in the forest and waited the Rai's coming. When the Rai had reached the spot, Khatibali stood up, and implored him to stop the elephant and listen to his complaint. He then placed in his hands a Kasida, which he had composed in Hindi verse, stating the whole case. The Rai having heard the complaint, placed Khatib Ali under charge of a servant, ordering him to take the greatest care of him, and to produce him in Court when required to do so. The Rai then returned and having called his minister, made over temporary charge of the Government to him, stating that he intended to seclude for three days from public business in his harem, during which seclusion he desired to be left unmolested. That night Rai Jaising, having mounted a dromedary, started from Nahrwalà for Kambayat, and accomplished the distance, forty parasangs, in one night and one day. Having disguised himself by putting on a tradesman's dress, he entered the city, and stayed a short time in different places in the market place, making enquiries as to the truth of Khatib Ali's complaint. He then learnt that the Mohamadans were oppressed and slain without any grounds for such tyranny. Having thus learnt the truth of the case, he filled a vessel with sea water and returned to Nahrwala, which he entered on the third Page #49 -------------------------------------------------------------------------- ________________ might from his departure. The next day he held a Court, and summoning all complaints he directed Khatib to relate his grievance. When he had stated his case, a body of the infidels wished to intimidate him and falsify his statement. On this the Rai ordered his water carrier to give the water-pot to them that they might drink from it. Each one tasting found that the vessel contained sea water, and could not drink it. The Rai then told them that he had failed unable to put implicit confidence in any one. because a difference of religion was involved in the case; he had himself therefore gone to Kambayat, and having made personal enquiries as to the truth, had learnt that the Muhammadans were the victims of tyranny and oppression. He said that it was his duty to see that all his subjects were afforded such protection as would enable them to live in peace. He then gave orders that two leading men from each class of infidels. Brahmans, Fire-Worshippers, and others should be punished. He gave a lac of Balotras. “ to enable them to rebuild the mosques and minarets. He also granted to Khatib four articles of dress." These are preserved to this day, but are only exposed to view on high festival days. The mosque and minaret was standing until a few years ago. But when the Army of Bala" invades Nahrwala, they were destroyed. Said Sharaf Tamin rebuilt at his own expense, and having erected four towers, made golden cupolas for them. He left this monument of the Faith in the land of Infidels, and it remains to this day. It (Tarsa This name is used for Christians and Fire-Worshippers. would also some times seem to be applied to Bhuddists. ) These Balotras appear to derive their name from Balas, In persian. (One Mr. Writes this name “Balwa" another "Malu-Malwa) ANNEXTURE. C . શ્રીયુત નારાયણજી વિસનજી ઠકકુરત. “મયણલ્લાદેવી-ગુજરાતની માતાની પ્રસ્તાવનામાંથી. શ્રી વીરક્ષેત્ર-વડોદરામાં પ્રગટ થતા “સાહિત્ય” નામક માસિક પત્રના વર્તમાન વર્ષ ઈ. સ. ૧૯૨૪ ના જાન્યુઆરી માસના પ્રથમ અંકમાં પ્રકાશિત કરાયેલાં “પાટણની પ્રભુતા,” એની મે. ડુમાની નવલકથાઓ સાથે સરખામણી” શીર્ષક તુલનાત્મક અભ્યાસના પરિણામરૂપ તથા નિષ્પક્ષપાત લેખમાં તે લેખના લેખક રા. રામચંદ્ર શુકલે પિતાના એ લેખને લખવાના કારણને દર્શાવતાં “સાંપ્રત કાળના સાહિત્ય ક્ષેત્ર” માં નાનાવિધ બીજોનું નિક્ષેપણ થવા લાગ્યું છે; અને નૂતન ફણગા ફુટવા માંડ્યા છે. “પ્રજાબંધુ” ના “ખ” વિશેષાંકમાં ર. નારાયણ ઠકકુરે એક નવી વસ્તુનું આલેખન કરી આ ક્ષેત્રમાં ખળભળાટ જગાવ્યો છે. આધુનિક નવલકથાકારોમાં ઉંચ્ચ ગણાતા રા. કનૈયાલાલ મુનશીની “પાટણની પ્રભુતા” “ગુજરાતને Page #50 -------------------------------------------------------------------------- ________________ નાથ,” અને “વેરની વસુલાત,” નામક નવલકથાઓ વિશ્વવિખ્યાત ફ્રેન્ચ લેખક મે. ડુમાની “શ્રી મર્કટીયસ,“ટવેન્ટી ઈયસ આફટર” અને “મેન્ટેક્રિસ્ટ” ઉપરથી અનુકરણ રૂપે લખાએલી છે એમ તેમણે વ્યક્ત કર્યું છે. પ્રસ્તુત લેખમાં રા. મુનશીની “પાટણની પ્રભુતા” નામક નવલકથા મૈલિક નથી. કિન્તુ મેં. માની “શ્રી મસ્કેટીયસ” અને ટવેન્ટી ઇયસ આફટરના આધારે લખાયેલી છે એમ પુરવાર કરવાને મારે વિચાર છે. રા. ઠકકરે “પાટણની પ્રભુતા” એ માત્ર “શ્રી મસ્કેટીયસ” નું અનુકરણ છે એમ ઉલ્લેખ કરેલે છે; પરંતુ તે ન સ્વીકારતાં મને જે ઉપરોકત પુસ્તકમાં સામ્યપણું દૃષ્ટિગોચર થયું છે તે હું બતાવીશ.” આ પ્રમાણેને લઇ પ્રસ્તાવ કર્યો છે અને ત્યાર પછી “પાટણની પ્રભુતા”ની “શ્રી મસ્કેટીસ” તથા “વેન્ટી ઇયસ આકટર” સાથે અત્યંત વિચાર તથા વિવેકપૂર્વક તુલના કરીને તેઓ આવા નિશ્ચય પર આવ્યા છે કે – “આ ઉપરથી આપણે જોઈશું કે મીનળનું પાત્ર ઘડવામાં એનના પાત્રને ઉપયોગ કરવામાં આવ્યો છે. મુંજાલના પાત્રમાં બકીંગતેમની છાયા લેવામાં આવી છે. મુંજાલમાં જે પ્રેમ છે, જે રાણી સાથે તેને સંબંધ છે. તે બેકીંગતેમના એન સાથેના સંબંધના ઉપરથી લખાયેલું છે. મુંજાલનું ચંદ્રપુર જવું, ત્યાં મીનળ સાથે સંબંધ, મીનળનું મુંજાલ માટે પાટણ આવવું, બન્ને વચ્ચે પ્રેમ ઈતિહાસમાં ક્યાંય દ્રષ્ટિગોચર થતાં નથી. ઈતિહાસમાં તે માત્ર કર્ણદેવ એક ચિત્રકારે લાવેલી મીનળની પ્રતિકૃતિ જોઈ તેના પ્યારમાં પડે છે, મીનળ પાટણ આવી પરણે છે, શ્યામવર્ણી હોવાથી અણમાનીતી થાય છે, અને મુંજાલની મદદથી પિતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, એવું આલેખવામાં આવ્યું છે. શ્રીયુત મુનશીએ પિતાના પાત્રોમાં એતિહાસિક ઘટના ચરતી મૂકી, આ આધારભૂત થયેલા પુસ્તકનોજ ઈતિહાસ ગુજરાતના ઇતિહાસ તરીકે પલટાવી દીધે છે. “પાટણની પ્રભુતામાં મુંજાલ અને મીનળને પ્રેમ વાર્તાનું મધ્યબિન્દુ છે. કિન્તુ કર્ણદેવનું માત્ર ચિત્ર જઈ તેની પાછળ મુગ્ધ થનાર બાળા મુંજાલ સાથે પ્રેમ ક્યાંથી રાખે ? રા. મુનશીએ આ પ્રમાણે કેન્ય ઇતિહાસની કાયા પલટાવી આપણા ઇતિહાસમાં તેને આપે છે, અને તેથી મીનળદેવી જેવી સતી સાધ્વી પતિપરાયણ અને પ્રાતઃસ્મરણીય રાણીને વળી ફર વ્યભિચારિણી જેવી ચીતરી ઇતિહાસનું ખૂન કર્યું છે. મીનળનું પાત્ર બનાવવા એન અને મીલાડીનાં પાત્રોનું સંમિશ્રણ કરવામાં આવ્યું છે. મીનળની ક્રૂરતા, કીને લેવાની દાનત, ભયંકર કામ કરવાની હિંમત, સર્વ મીલાડી ઉપરથી લેવામાં આવેલાં છે. મુંજાલના પાત્રમાં બકીંગતેમને અંશ લેવામાં આવ્યું છે, છતાં મુખ્યત્વે કરી તે પાત્ર રીશેલ્યુ અને મેઝેરીનનું મિશ્રણ થઈ બનેલું છે એમ નિર્વિવાદ મનાય છે. “આપણે હવે એક નવી વસ્તુ હાથમાં લઈશું. શ્રીયુત મુનશી અને અન્ય જનો એમ જણાવે છે કે મીનળને મુંજાલ સાથે માત્ર હૃદય-પ્રેમ હતે; તેમને દૈહિક સંબંધ નહતે. “ હૃદયને પુનર્જન્મ” નામક પ્રકરણમાં ર. મુનશી લખે છે. “કણ દેવ ! પ્રભુ ! સ્વામી !” તે મનમાં બેલી; તે પાસે પડેલા બીજા લીઆ તરફ ફરી, અને જયદેવનું મોઢું જોયું; તેની રેખાએ રેખા તપાસી; તે મોઢામાં, તે રેખામાં કાંઈ અપરિચિતતા કાંઈ કઢંગાપણું દેખાયું. આ શબ્દનો અર્થ વિચિત્ર લાગે છે. મીનળે કણદેવને સંભાર્યો, અને જયદેવ સામું જોયું, તે તેનામાં અપરિચિતતા દેખાઈ આને અર્થ શું ? વસ્તુતઃ તેને ભાવાર્થ એમ થાય છે કે જયદેવ શ્રીયુત મુનશીના મતાનુસાર કણદેવને રસ પુત્ર નહતું, અને તેથી મીનળ વ્યભિચારિણી હતી એમ સાબીત કરે છે. “હૃદય અને હૃદયનાથ પ્રકરણમાં મુનશી મહાશય લખે છે:-“મેં તને કહ્યું, કે ક્ષુદ્ર વાસના ત્યાગી આપણે ગુજરાતના સ્તંભ થઈ રહેવું જોઈએ.” શુદ્ર વાસના એટલે હૃદયલગ્ન નહીં, પ્રેમલગ્ન નહીં, પણ વિષયસુખાનુભવ. આ શબ્દ એમ સૂચન કરે છે કે ચન્દ્રપુરમાં મુંજાલ પાછળ ગાંડી બનનાર મીનળને તેની સાથે દેહિક સંબંધ હશે. આ દિવસે યાદ આવવાથી મુંજાલને જીવ રહે સાય છે. “મુંજાલ ! પરણીને તરત સંકેત સાચવવા હું રાજગઢ ઉતરી તે યાદ છે ? તે પળ યાદ આવતાં હું બદલાઈ જાઉં છું તે વખતે તે શું કર્યું ?' આ સાંભળી મુંજાલના પૈયને અંત આવે છે. પછી Page #51 -------------------------------------------------------------------------- ________________ મીનળ કહે છે. એક પળ, તે રાતે મુ ંજાલ હતા તેવા થઇને રહે. શુ મુંજાલ ! આ મુંજાલ ! ” કહી રાણી પાસે આવી અને મુંજાલના હાથ પકડવા ગઇ, તે એકદમ પાછો હડી ગયા. રાણીની ફાટેલી આંખોએ અને જવલત મુખ ઉપર જે અગ્નિ દેખાતા હતા, તેણે તેને પણ ખાળવા માંડયા.'' આ વાકયોના શે મામિ ક અં છે તે સહજ સમજાય તેમ છે. શ્રીયુત મુનશી આ જગ્યાએ ચેખે ચોખ્ખું હૃદયલગ્નને કારે મૂકી, દૈહિક લગ્નની તૈયારી કરાવે છે. બન્ને કામથી ઉત્તમ છે. પણ મુંજાલ છેવટે રાણીને, કચડી, પટકી, ન્હાસી જાય છે. આ ઉપરથી તે રાતે હતા તેવા થઇને રહે’તો અથ · તે વખતે તે શું કર્યુ ..’ એ શુ સુચવે છે ? માત્ર એટલુ જ સુચવે છે કે જે દૈહિક સંબંધ અહીંયા અધુરા રહયા તે તે રાત્રે અમલમાં મૂકાયલા. આથી આપણે જોઇએ છીએ કે રા. મુનશીએ મીનળ અને મુંજાલને દૈહિક સબંધ પણ જણાવેલ છે. શ્રીયુત મુનશી ઉપર તે પળે પળે તેમને શુદ્ધ પ્રેમ હતો અને હૃદયલગ્ન હતાં એમ લખ્યા કરે છે, પણ મને લાગે છે કે તેમના ધ્યાન બહાર આ દૈહિક સબંધ આલેખવામાં આવ્યા હશે. રા. મુનશીએ આ પ્રમાણે સ્વૈચ્છાનુસાર ગમે તે ધસડી કાઢી કલ્પનાના ઘેાડા દોડાવી ગુજરાતના ઇતિહાસને કલંકિત કર્યાં છે. આ ઐતિહાસિક ઘટનાઓના ખૂન વિષે દરેકજણ શ્રીયુત મુનશીની વિરૂદ્ધ પડયું છે, છતાં કલાવિધાન અને આવા લેખકોએ આવું કર્યું હતું. એવા વાંધા ઉઠાવી રા. મુનશીનું કહેવું પ્રતિપાદન કરનારા, સત્યની હત્યામાં સદાચાર ગણુનારા કેટલાક ભાઇ છે, જે ણે ભાગે મુનશીના પ્રશંસકેાજ છે. આ વિષય ઉપર વિવેચન આગળ કરવામાં આવશે. “ રા. મુનશીની પાટણની પ્રભુતા' એ એક માલિક કૃતિ નથી, એમ વાંચકવર્ગ આથી સારી રીતે સમજી શકશે, ત્યલમ્ ” મેં રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓનાં સંબંધમાં જે આક્ષેપ ‘પ્રજાબંધુ’ ના રખ મહાત્સવના વિશેષ અંકમાં કર્યાં હતો તે આક્ષેપ રા. રામચંદ્ર શુકલના આ તુલનાત્મક લેખથી અક્ષરશઃ સિદ્ધ થઈ ગયા છે અને વારે વારે ગાયતે તત્ત્વયોધ: એ નિયમ અનુસાર રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાના સબંધમાં ગત વર્ષથી આરંભાયલી સાધક તથા ખાધક ચર્ચાના પરિણામે જે સત્ય હતું તે પ્રકાશમાં આવી ગયુ છે. એટલે હવે કાઇપણ વિચારશીલ મનુષ્યથી રા. કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ તથા ‘ગુજરાતને નાથ’ આદિ નવલકથાને ગુજરાતના ગારવને વધારનારી ઐતિહાસિક નવલકથા તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરી શકાય તેમ છેજ નહિ અને જો કાષ્ઠ મનુષ્ય એવી ધૃષ્ટતા કરશે તેા તેનું કથન પક્ષપાતના પરિણામ કિવા પાગલના પ્રલાપની કૅટિનુંજ મનાશે એ સર્વથા નિવિવાદ છે. હવે ઐતિહાસિક નવલકથાઓ શા કારણથી લખવામાં આવે છે એ વિષયને આપણે કિ ંચિત્ વિચાર કરીશું. ઇતિહાસના વિષય અત્યંત ગંભીર તથા ગહન હોવાથી સંસારના અન્ય વ્યવસાયેામાં સલગ્ન થયેલા સર્વ સાધારણ' મનુષ્યાથી ઇતિહાસના અભ્યાસ કરી શકાતા નથી, અને તેથી કોઈપણ દેશના માનવ સમાજની ભાવિ ઉન્નતિ માટે તેના પોતાના દેશનું, તેની પાતાની જન્મભૂમિનુ જે ઐતિહાસિક જ્ઞાન અત્યંત આવશ્યકીય મનાય છે તે ઐતિહાસિક જ્ઞાનથી સર્વ સાધારણ જનસમાજ સવ થા વાંચિત રહી જાય છે. ભૂતકાળના ઇતિહાસ ભાવિ ઉત્કષના માતા સૂચક હોવાથી સર્વ સાધારણ જનસમાજ પાતાની જન્મભૂમિના ભૂતકાલિક ઇતિહાસના જ્ઞાનને કાઇપણ પ્રકારના વિશેષ બૈદ્ધિક પરિશ્રમ તથા ગહન અભ્યાસ વિના સહજ મેળવી શકે એટલા માટે વિચારશીલ તથા વિદ્વાન પુરૂષોએ ઇતિહાસને ઐતિહાસિક નવલકથાના મનેર જક સ્વરૂપમાં સર્વ સાધારણ માનવસમાજ સમક્ષ રજૂ કરવાના અને ઐતિહાસિક નવલકથાઓ દ્વારા સર્વ સાધારણ માનવ સમાજમાં ઐતિહાસિક જ્ઞાનને પ્રસારવાના સરલ મા શેોધી કાઢયા છે એ નવીનતાથી દર્શાવવાની આવશ્યકતા હોય એવી મારી માન્યતા નથી. આવી રીતે સર્વ સામાન્ય જનસમુદાયમાં ઐતિહાસિક જ્ઞાનને મનોરંજકતાપૂર્વક પ્રસાર કરવા એજ ઐતિહાસિક નવલકથાના એક માત્ર પ્રધાન ઉદ્દેશ હોવાથી ઐતિહાસિક Page #52 -------------------------------------------------------------------------- ________________ નવલકથાની રચનામાં કલ્પના તથા કલાનું મિશ્રણ દાળમાં મીઠાના અથવા દુધપાકમાં શકરાના મિશ્રણ જેટલું જ થવુ જોઇએ, કે જેથી દાળ તથા દુધપાકની માલિક સ્વાદિષ્ટતા પ્રમાણે ઇતિહાસની માલિક વાસ્તવિકતા રક્ષાયલી રહે, અને તેમાં વિપરીતતા કિવા વિકૃતિના આવિર્ભાવ ન થવા પામે; કારણ કે, જો ઐતિહાસિક નવલકથામાં પણ નવલકથાકાર પોતાની યથેચ્છ કલ્પનાના નિરંકુશ અવેાને ગમે તેમ દોડાવવાની ધૃષ્ટતા કરતો રહે અને કલાના નામથી ઐતિહાસિકતાને પોતાની ઇચ્છા અનુસાર ભ્રષ્ટ તથા વિકૃત કરતા રહેતા તેથી ઐતિહાસિક નવલકથાને જે વાસ્તવિક ઉદ્દેશ છે તે વાસ્તવિક ઉદેશને સવથા લોપ થઈ જાય છે, અને એવી કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલકથાએ જનસમાજમાં દેશના વાસ્તવિક પ્રતિહાસને બદલે ઇતિહાસની ભ્રષ્ટતાનેજ પ્રસારતી રહે છે, અને દેશના ઇતિહાસનાં ભૂતકાલિક ગારવને નષ્ટ કરી ભાવ ઉત્કર્ષ તે પણ અટકાવતી રહે છે ઇતિહાસની ભ્રષ્ટતા કિવા વિકૃતિ એ શબ્દોથી મારા જે અને દર્શાવવાનો આશય છે તે અર્થ એ છે કે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય અધમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને ઐતિહાસિક નવલકથામાં આદશ કિવા ઉત્તમ આલેખવાના પ્રયત્ન કરવા એ જેવી રીતે પ્રતિહાસની ભ્રષ્ટતા છે તેવીજ રીતે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય આદશ` કિવા ઉત્તમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને કલા અથવા એવાજ અન્ય કાઇ પશુ નિમિત્તથી બુદ્ધિપૂ`ક નીય, હીન તથા અધમ આલેખવાની ચેષ્ટા કરવી તે પણ દતિહાસની ભયંકર ભ્રષ્ટતાજ છે, અને ઇતિહાસની એ ભયંકર ભ્રષ્ટતા રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ભયંકર સ્વરૂપમાં આપણા જોવામાં આવી શકે છે, કારણ કે, ગુજરાતના સ્વામી તથા પાટણના પ્રભુ ક સાલકીની જે સતી સાધ્વી ધમ પત્નિ અને ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહની માતા મહારાણી મયણલ્લાદેવી ચારિત્ર્યમાં અપસ્વલ્પ કલંકને દર્શાવનારૂ એક પણ પ્રમાણુ ગુજરાતના મીનળદેવી કૃતિહાસની ઉપલબ્ધ સામગ્રીમાં કયાંય પણ દૃષ્ટિગોચર નથી થતું. માત્ર એટલુજ નહિ, પણ જેની નિષ્ફલકિતા, પવિત્રતા, પતિપરાયણતા તથા અલૌકિક પ્રજાવત્સલતાને દર્શાવનારાં પ્રમાણા ગુજરાતના ૠતિહાસ ગ્રંથોમાં જ્યાં દષ્ટિપાત કરીએ ત્યાં વિસ્તરેલાં લેવામાં આવે છે, તે પ્રાતઃસ્મરણીયા ગુજરાતની માતા, આપણુ સ ગુજરાતીઓની માતા મહારાણી મયણલ્લાદેવી-મીનળદેવીના નિષ્કલંક ચારિત્ર્યને રા. કનૈયાલાલ મુનશીએ ‘ પાટણની પ્રભુતા’ નામક પાતાની લખેલી ઐતિહાસિક નવલકથામાં એક કુશળ વ્યભિચારિણી વિનતાના ચારિત્ર્ય પ્રમાણે આલેખવાની સ્નેહલગ્ન કિવા હૃદયલગ્ન તથા કલાના નિમિત્તથી ચેષ્ટા કરી છે, અને તેમની એ ચેષ્ટા સથા વિધાતક તથા ધુણાજનક છે, એ વાર્તા વાદવિવાદના પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જોકે નિવિવાદ સિદ્ધ થઈ ચૂકી છે; તથાપિ આવી ઐતિહાસિક નવલકથાઓ દ્વારા જનસમાજમાં જે તિહાસ ભ્રષ્ટતાના પ્રચાર થએલા હોય તે ઇતિહાસભ્રષ્ટતાના નિવારણ માટે અને સર્વ સાધારણ જનસમાજમાં ઇતિહાસની વાસ્તવિકતાને પ્રચારવા માટે જે ઐતિહાસિક નવલકથાઓમાં ઇતિહાસની વાસ્તવિકતાનું સંપૂર્ણ રક્ષણ કરાયલુ હાય અને તિહાસની વાસ્તવિકતાને મનેારંજક સ્વરૂપમાં સિદ્ધ કરવા પુરતુજ જેમાં કલ્પનાનું કલાવિધાનયુકત મિશ્રણ કરાયલુ હોય તેવી શુદ્ઘ ઐતિહાસિક નવલકથાના લેખન તથા પ્રકાશની અત્યારના સમયમાં આપણા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનિવાય આવશ્યકતા હોવાથી ‘પાટણની પ્રભુતા’ની પ્રતિવાદરૂપિણી પ્રસ્તુત મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા' નામક ઐહિાસિક નવલકથા લખવામાં આવી છે અને જેને ગુજરાતની પ્રજા મીનળદેવી નામથી ઓળખે છે, પરંતુ કર્ણાટકવાસિની હોવાથી જેનું વાસ્તવિક નામ મયણલ્લદેવી અથવા મયણુલ્લાદેવી છે તે મહારાણી મયણુલ્લાદેવીના આદર્શ જીવન ચરિત્રને અથ થી ઇતિ પર્યંત પ્રકાશ કરી શકાય એટલા માટે પ્રસ્તુત નવલકથામાં મયણલ્લાદેવીનાં કણ સાલકી સાથેના લગ્નનો પ્રસ્તાવ થયા ત્યારથી આરંભીને કર્ણાવતીમાં થયેલા કણ સાલકીના મૃત્યુની ઘટન પન્તના એટલે કે સંવત ૧૧૩૮ થી સવંત ૧૧૫૨ સુધીના ૧૫ વર્ષ સમય લેવામાં આવ્યો છે અને જો જીવન અવિચળ રહેશે તે સિદ્ધરાજ જયસિંહદેવની કાય કાતિ ની એક અન્ય ઐતિહાસિક નવલકથા પ્રસ્તુત નવલકથામાંના કેટલાંક પ્રધાન પાત્રાને આગળ લખવીને લખવાના મારા મનાભાવ છે, પર`તુ મારી એ મનેરથ સિદ્ધિના આધાર પરમાત્માની ઈચ્છાપર રહેલા હોવાથી અત્યારે હું વિશેષ કાંઈ પણ લખી શકતા નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ANNEXTURE. D 29th April 1927. No. 1698 To, FARDUNJI M. DASTUR, Esq. Secretary, School Leaving Examination Board, University of Bombay. BOMBAY. Dear Sir, With reference to your letter dated 20th April 1927 bearing No. 596 of 1927 receipt whereof has been acknowledged by us on 26th April 1927, we beg to inquire of you whether you had placed before the members of the S. L. Examination Board or the Sub-Committee referred to in your letter under reply, the correspondence which passed between you as the Registrar of the Bombay University and us re-Mr. Munshi's books or whether you informed the members of the said Board or its sub-committee about the feeling of our Community against prescribing any of Mr. Munshi's books viz Patan-ni-Prabhuta, Gujarat-no-Nath, Raja Dhiraj, and Gujarat-na-Jyotirdharo, as a text book. 1 If you have not drawn the attention of the Board and the Sub-co mmittee, we shall thank you to place before the same the correspondence which passed between us and you as Registrar of the Bombay University, the report of the committee appointed by us re- Mr. Munshi's books, and the resolution passed at the public meeting of the Jains in Bombay. 2 Similar resolutions were passed by Jains residing in other places, such as Ahmedabad, Surat, Bhavnagar, Cambay, Pattan, Dhulia, Songadh Etc, and reports thereof have appeared in most of the vernacular papers of Bombay. 3 We encolse herewith copy correspondence, copy report, and the copy resolution for placing the same before the Board of the S. L. Examination and the Sub-Committee. 4 We wish you had informed us in time whilst we carried on correspondence with you in this matter that a proposal was before the Board or its Sub-committee for prescribing books of Mr. Munshi for School Leaving Examination of 1928. In that event, we would have carried on correspondence with the Board or the sub-committee informing of the fee. lings of our community in this matter and would have furnished to them Page #54 -------------------------------------------------------------------------- ________________ copy report of our committee and copy resolution passed at the public meeting of the Jains in various cities and towns. 5 We trust you will place this letter and the papers sent herewith before S. L. Examination Board or the sub-committee and request them to review their decision and set aside the order prescribing 200 two hundred pages of Gujarat-no-Nath for the S. L. Examination. 6 We shall hereafter, if required, submit in details our reasons to the Board or the sub-committee for not prescribing Gujarat-no-Nath for the S, L. Examination. Trusting that you will do the needful in the matter and inform us of the result and soliciting an early reply. Anand Sagar P. Bombay 2. We have the honour to be, Sir, Your most obedient servants, (Sd.) M. J. MEHTA. (,,) MOHANLAL B. JHAVERY. Resident General Secretaries, -:0: Page #55 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000000030000000 00000000000 (6 “દુકસાઇટ ગ્લાસ” ગરમીના કીરણાને આંખમાં જતાં અટકાવે છે અને એટલેજ તે ઉત્તમ છે. Heat Rays Ultra Violet તમારા ચરમા આજેજ ક્રુસાઇટ કાચના બનાવો અને તમારી આંખે જેના ઉપર જી'દગીને અને મેાજશેખના આધાર છે તેનુ રક્ષણ કરો. શ્રી ગાડીજીની ચાલ, ૨૦, પાયની, મુંબઈ, ૩. મનસુખલાલ જેઠાલાલની કુાં. ( જન-ચસ્માવાલા ) આંખા તપાસી ઉત્તમ ચસ્મા અનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઇ, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કૉલરશીપ (પ્રાઈઝ) દરેક રૂા. ૪) નું. છેલ્લી મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ફત્તેહમદ નીવડેલા વિદ્યાર્થીઓ માટે મર્હુમ શેઠ કુકીચ'દ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા કુંડમાંથી કૉન્ફરન્સ આપીસ તરફથી એક Ăાલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સાથી ઉંચા નંબરે પાસ થનાર જૈનને, તેમજ ખીજી સ્કોલરશીપ,સુરતના રહેવાસી અને કુલ્લે સાથી વધારે માર્સ મેળવનાર જૈનને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે, એ બન્ને ફૅાલરશીપાના લાભ લેવા ઇચ્છનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીઓએ નીચેના શીરનામે તા. ૩૧-૭-૨૭ સુધીમાં અરજ કરી, મકનજી જે, મ્હેતા, માહનલાલ ભગવાનદાસ ઝવેરી. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ, Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયની–મુ ́બઇ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની ઉપરોક્ત યાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણુ રૂપરેખા જાહેર ખબરદારા અગર હુંડખીલારા રજી કરવી એ તદ્દન બિન જરૂરીઆતવાળુ ગણી શકાય. સબ આ યેાજના જૈન ભાઇઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યેાજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈત જનતાના ભવિષ્યની રેખા દ્વારા હિંમત ધરનાર જો કાપણ યાજના હાય તો તે સુકૃત ભડાર ક્રૂડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઇ જાતને અંતર રડ્ડતા નથી અને સમાનતા, બધુત્વ વગેરે ભાવના ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સ'સ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી ખાકીના અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવક્’ડમાં લઇ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષો ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે આ કુંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પોતાના અજ્ઞાત બધુઓનું જીવન કેળવણીદ્રારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન એને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેટી વાત નથી. અઢવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ આખી સમાજ જાગૃત થાય તે તેમાંથી મેટરી સસ્થાએ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. “ ટીપે ટીપે સરાવર ભરાય ” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશે। અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈ, બહેનેા એને લાભ લે, એમાં લાભ આપે એવા પ્રયત્ન કરશે. બીજી કામા આવી રીતે નાની રકમેામાંથી માટી સંસ્થાએ ચલાવે છે તે આપ જાણેા છે. તે! આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તો આ ખાતાને ક્ટથી ભરપૂર કરી દેશે। સુત્રને વિશેષ કહેવાની જરૂર ન જ હાય. અને તે સેવા, મનજી જુડાભાઈ મહેતા માહનલાલ ભગવાનદાસ ઝવેરી, આ. રે. જ. સેક્રેટરી, શ્રી. જૈ. શ્વે. કૅન્ફરન્સ. નવ Page #57 -------------------------------------------------------------------------- ________________ અગત્યનું ધર્મ કે વ્યવહારના દરેક કાર્ય કે ઉત્સવમાં શારીરિક અને માનસિક બળની જરૂર છે. આતંકનેગ્રહ ગોળીઓ. તેવું અખૂટ બળ આપવામાં પહેલે નંબર આજ ૪૭ વર્ષો થયાં ગણાઇ ચુકી છે. કિંમત ગાળી ૩રની ડખીના ફકત રૂ. ૧). વધારે વિગત જાણવા પ્રાઇસલીસ્ટ વાંચા. કાલબાદેવી રોડ વૈદ્ય શાસ્રી મણિશંકર ગોવિંદજી, જામનગર-કાઠીયાવાડ, લાખા જીવાનાની જીંદગીને અચાવી લેનારૂ ઉત્તમ ઉપદેશ દેનારૂં કામશાસ્ત્ર ન વાંચ્યું હાય તે જરૂર વાંચેા. ક’મત કે પાસ્ટેજ કંઇ પણ નહિ. વેકશાસ્ત્રી માણશંકર ગોવિં જામનગર(કાઠિયાવાડ ), Page #58 -------------------------------------------------------------------------- ________________ હવે તા જાગા ! - આજકાલ કેટલાએક લેખા અતિહાસિક કથાનકામાં, પ્રાચીન જૈનાચાર્યાં અને સમથ જૈન નેતાઓની કાલ્પનીક કુથલી કરતા જોવાયા છે. તેવા ઝેરી વાતાવરણથી સાવચેત રહીને આવા લેભાગુ લેખકાની સાન ઠેકાણે લાવવા દરેક જૈના તે સમયના પ્રમાણિક ઇતિહાસથી વાકેફ રહી શકે તે માટે નીચેના પ્રમાણભૂત જૈન ઐતિહાસિક કથાનકોનો બહોળો પ્રચાર થવા જરૂર છે. વીરશિરોમણિ વસ્તુપાળ ( પાટણની ચડતી પડતી ભાગ ૧ લે.) વીશિરામિણ વસ્તુપાળ ( પાટણની ચડતી પડતી ભાગ ૨ જો. ) વીરશિરામણ વસ્તુપાળ ( અણહીલપુરના આથમતા સૂર્ય ) ગુજરાતનું ગૌરવ યાને વિમળમત્રીને વિજય. ભાગ્ય વિધાયક ભામાશાહ-સચિત્ર ( મેવાડના પુનરાદ્વાર ) આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને ધર્મ જીજ્ઞાસુ અકબર. ગુજરેશ્વર કુમારપાળ-સચિત્ર. ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૨-૦-૦ ૪-૦-૦ શ્રી સિદ્ધાચળજીની યાત્રા. ઘર બેઠાં થઇ શકે તે માટે શ્રી શત્રુ ંજય તીર્થાધિરાજના ફાટા સાથેને ઐતિહાસીક ગ્રંથ. ૐ શ્રી શત્રુંજય પ્રકાશ, દરેકે વાંચવાજ જોઇએ. જેમાં શ્રી શત્રુંજયની સ્વતંત્રતાને છેલ્રા પંદરસે વર્ષના પ્રમાણભુત ઇતિહાસ અને હાલની લડતની સપૂર્ણ વીગતા પણ આપવામાં આવી છે. ક. રૂા. ૧-૦-૦ ખાસ લાભ દરેક જૈના આ લાભ લઇ શકે તેમજ જૈનેતર જગતમાં પણ છુટથી બહાળેા પ્રચાર કરી શકાય તે માટે આખા લાટ એક સાથે મંગાવવાથી— ફક્ત રૂપિયા પંદર. પાસ્ટ-પાર્સલ ખર્ચ અલગ. લખા-જૈન એફીસ— ભાવનગર. Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ્ જૈન સસ્થાને વિનતિ 0 આથી સર્વે જૈન સંસ્થાએતે ખબર આપવામાં | આવે છે કે આપની સરથાને પરિષના રંજીસ્ટરમાં નોંધાવશે।. અધિવેશ પરિષના બંધારણ અનુસાર પરિષદના નામાં રજીસ્ટર્ડ સસ્થાઓના પ્રતિનિધિઓને આવવાને હક્ક છે તે ઉપર આપનું ધ્યાન ખે'ચીએ છીએ. સઘળા પત્રવ્યવહારનીચેના શીરનામે કરવા વિનતિ છે. અબ્દુલ રહેમાન સ્ટ્રીટ તૈયઅમ જીલ મુંબઇ ન. ૩ ઉમેદ્રચંદ ઢાલતચંદ બરેડીઆ અમૃતલાલ વાડીલાલ શાહે મંત્રીઓ-શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ્ TALISMANS AND CHARMS For those People to Avoid all Sorts of Misfortunes and enter the Gates of Successful Life. Rs A.. Good Crops, etc. ... ... For Success in Minning Plumbago, etc. For Success in Gemming .. Rabbi Solomon's Special Talisman for every success Specially valued and worn by every successful Hebrew, 2nd quality 1st quality NOTE:-A Money Order or G.C. Notes will bring the Talisman to your door. One Extensive Life Reading Rs.15,to Rs.25,three Rs.30 or more at a time at Rs.10 her reading. Renit with birth date. Always the full amount should be venitted in advance. No. V. P. P. ... ... ( રજીસ્ટર્ડ નં૦ ૪૪ ) Apply to:— D. A. RAM DUTH, Astrologer, No.30855 (T. Y.) Cheka Street, Colombo,(Ceylon),{ વીર ભામ માથા તથા છાતીના દુઃખાવા, સંધીવા, ઈન્ફલુએન્ઝા વિગેરે હરેક પ્રકારનાં દર ઉપર મસળવાથી તુરત જ આરામ કરે છે. વીર ઓઇન્ટમેન્ટ 7 8 For Honour, Riches, Learning and Greatness 7 8 For Health, Physical Strength, etc ... For Power of Eloquence, Speeches, etc. For Success in any Under-taking or 7 8 Litigation, etc... 10 0 For success in Sport, Racing, Card', Games of Chance, etc... 7 8 For Success in Spiritual and Religious Life 10 0 For Success in Trule and Business... 10 0 7 8 For Men's Love to Women ૦-૧૨-૦ For Women's Love to Men ૧-૦-૦ 10 0 પાઇ અલચ્છીનામમાલા પ્રાકૃત કાશ જૈન ગૂર્જર કવિઓ For Love of Opposite Sex, Attractive Power For Agricultural Prosperity, Farming, 8 ૫-૦-૦ 7 8 100 0 આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા 226 0 | જાહેર ખબર માટે પત્રવ્યવહારનીચેના સીરનામે 15 0 | કરવા. એક અક માટે જાહેર ખબરના ભાવ 21 0 રૂા. ૯૦-૦ 30 0 ખસ ખરજવાન અકસીર મલમ. દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. પ્રોઃ—માહનલાલ પાનાચંદની કું ઠે. વડગાદી, ભીખ ગલી-મુંબઈ ૩, એજન્ટ ઃ—મારારજી રણછોડ. ઠે. જીમામસ્જીદ, મુંબઇ ૨ નીચેનાં પુસ્તકા કાન્ફરન્સ આફીસમાંથી વેચાતાં મળશે. શ્રી જૈન ગ્રંથાવલિ શ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ', 39 ભા. ૧ લા શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ રૂા. ૧-૮-૦ ૧-૦-૦ .-=-. વધુ માટે લખા— આસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ ૨૦ પાયધુની પાસ્ટ ન. ૩ મુંબઇ, Page #60 -------------------------------------------------------------------------- ________________ કે સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જે તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત છે મનમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ ) નું તરતજ સેવન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વસાની ફાટ વગેરે દરેક દરદ ૫અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન કે હરીફ ઈલાજ છે. કી, ગળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ( ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ) નું તેને તરત જ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગે દૂર કરે છે. ગર્ભાશયના રોગ દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી, તોલા ૧૦ ના ડબા ૧ ના ૩, ૨) બે, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તો *** ** **** * * - બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ) છે કોઈ # # # # # હું નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદો દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હેટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. ક, ડબી ૧ ને રૂ, ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ ન કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિદ્યા પુસ્તક મફત મંગ, રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચા-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ આ ભાટીઆ મહાજન વાડી સામે. ન તો Page #61 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન વર્ગે એક અવાજે વખાણેલા અને દીર્ધકાલથી ન મલતાં આઈ તમતપ્રભાકરના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ. બાહ્ય સ્વરૂપ-પુસ્તકઆકાર, ડેમી સાઈઝ, બાલબધ ટાઈ૫, ૫પ રતલી ગ્લેજ કાગળ. સંસ્થાને સક્રિય ઉત્તેજક વ્યક્તિએ-વ્યાકરણાચાર્ય વેદાન્તવાગીશ શ્રીધરશાસ્ત્રી પાઠક શાસ્ત્રી એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબાઈ, ડૉ. પી. એલ. વૈદ્યશ્રી A, D Lite. પ્રોફેસર સંત પાલી અને અર્ધમાગધી વિલિંગ્ડન કોલેજ સાંગલી, કે. એન. જી. સુરૂ પ્રોફેસર. સંસ્કૃત અને અર્ધમાગધી પુના વિગેરે નવા સુધારાઓ-પાઠભેદ, વિષય રહેલાઈથી સમજવા માટે કઠિણ અને પારિભાષિકાદિ શબ્દ ઉપર સરલ અને વિસ્તૃત સંસ્કૃત ટિપ્પણી અથવા ઇગ્લિશ નેટ્સ, ઐતિહાસિક દયા દરેકને અત્યુપગી સર્વગ સુંદર પ્રસ્તાવન ઉપયોગી પરિશિષ્ટ, શબ્દકોશ. ગ્રંથને આશ્રય-મુંબાઈ, કલકત્તાદિક યુનિવર્સિટીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિગેરે. નજીવું મૂલ્ય-દરેક ગ્રંથની કિંમત તેના અંગે થયેલા ખર્ચથી એક પાઈ પણ વધારે નજ રાખેલી હોવાથી એતદ્દેશીય તેમજ પરદેશીય ગ્રંથપ્રકાશિની સંસ્થાની દષ્ટિએ નહી જેવી જ છે. તૈયાર ગ્રંથે-૧ પ્રમાણ મીમાંસા પૃ. ૧૨૬ કિંમત રૂ. ૧ પિસ્ટેજ શિવાય. ૨ સ્યાદ્વાદમંજરી પૃષ્ટ ૩૧૨ કિં. રૂ. ૨ પોસ્ટેજ શિવાય. તૈયાર થતા ગ્રંથ-૧ સ્યાદ્વાદ રત્નાકર (લગભગ સંપૂર્ણ ), ૨ સચિત્ર તત્વાર્થસૂત્ર સભાગ, ૩ પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહેમને આઠમો અધ્યાય), ૪ છત્યેનું શાસન, ૫ અનેકાંત પતાકા (વૃત્તિ અને ટિપ્પણ સાથે, ૬ પપાતિક ઊવવાઈઆ સૂત્ર (મૂળ ઇંગ્લિશ ને સાથે), ૭ સૂત્ર કૃતાંગ સૂત્ર (મૂળ ઇંગ્લિશ નેટર્સ સાથે). તૈયાર ગ્રંથ વી. પી. થી મંગાવી લેવા અને તૈયાર થતાં ગ્રંથની ગ્રાહક શ્રેણિમાં નામ નોંધાવવા દરેક નકલ પાછળ રૂ. ૧ મોકલવા શીવ્રતાજ કરવી હિતાવહ છે. मळवार्नु ठेकाणुं- १ आईतमतप्रभाकर कार्यालय, पूना सिटी. ૨ જૈન સાહિત્ય સંશોધના યાત્રા, ૩ રા. સંમુઢાઢ નામા एलिस ब्रिज, अमदावाद. ठे. उस्मानपुरा, पुरातत्त्व मंदिर, अमदावाद. ४ मेसर्स मोतीलाल बनारसीदास, ५ हिंदी साहित्य कार्यालय, છે. સદર ઉમરા ઘાર, જાર, (it). સિદી (નાકપુતાના). ६ मेसर्स नारायण चिंतामण आठवले, ७ श्री यशोविजयजी जैन ग्रंथमाला, बुकसेलर, वडोदरा. છે. શેરિકts, માવનાર, ગુતીરાતી અને હિંદી સરલ ભાષાના લોકપ્રિય લેખક તથા સુપ્રસિદ્ધ વિદ્વાનોના મનનીય લેખને અભ્યાસ કરે હોય, દુનિયામાંના નવીન સમાચારો તેમજ આશ્ચર્યકારક આધુનિક શે જાણવા હેય તથા જૈન ખબર સાંગોપાંગ વાંચવી હોય તે જૈન-જીવન પત્રના આજેજ ગ્રાહક બને कारण જૈન સમાજના અભ્યદયાર્થી અને જૈન ધર્મના પ્રસાર માટે સામાજીક, ધાર્મિક, નૈતિક તેમજ અતિહાસિક અને વૈજ્ઞાનિક વિષયો ઉપરાંત બીજા પણ અનેક વિષયનો નીતિ, ન્યાય અને સ્વતંત્રતાપૂર્વક નિર્ભયપણે ચર્ચાઓ ચલાવી નવીન પ્રકાશ પાડનારૂં પ્રગમનશીલ પાક્ષિક પત્ર ફક્ત આજ છે. અને હાલમાં વિદ્યાનું કેંદ્ર બનેલાં પૂના શહેરમાંથી પ્રસિદ્ધ થતું હોવાથી કોઈપણ પક્ષના લેખકને પિતાના પ્રામાણિક વિચાર આજ પત્રદ્વારા બહુજન સમાજ સમક્ષ રજુ કરવાની સુસંધી મળે છે. વાર્ષિક લવાજમ ટપાલખર્ચ સાથે રૂ.૨-૮-૦ प्राप्तिस्थान-व्यवस्थापक जैन जीवन, पूना शहर. Page #62 -------------------------------------------------------------------------- ________________ ONLY RUPEES 3. Modern Regulator Clock. Newly imported from Germany and guaranteed for three years. Made in the best wall nut case with sound mechanism and workmanship can be fixed to walls and on tables. Price only three Rupees & worked by pendulum system. Write now only V. S. WATCH Coy., P. B. 105, MADRAS. TIME 19 in 19 140 HTARA O 1 EVER, 60 આ ઑફર આ ઑફર મફત !! ન હોય, આ છે મફત!! અમારા અઢાર કેરેટ રોલ્ડગોડ તારા લીવર “ ૨જીસ્ટ” ખીસા જીઆળના ખરીદનારાઓને, અમારું “C” સી રજીસ્ટર્ડ ટાઈમપીસ મફત આપીએ છીએ. આ ઑફર માત્ર થોડા વખતની છે. હમણાં જ લખો. ખીસા ઘડીઆળ માટે તેના ડાયલ પર બનાવનારાઓની પાંચ વર્ષની ગેરંટીની સ્ટેમ્પ આપવામાં આવેલ છે. કિંમત રૂ. ૫) : કેપ્ટન વોચ કાં. પોસ્ટ એક્ષ ૨૫ મદ્રાસ, CAPTAIN WATCH COY. P. B. 265, MADRAS. લખો: Page #63 -------------------------------------------------------------------------- ________________ haarbhat તૈયાર છે ! સ્વરoo સત્વરે મગાવા ! “જૈન ગૂર્જર કવિઓ.” આશરે ૧૦૦ પૃષ્ટના દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનેએ શુ ફાલા આપ્યા છે તે તમારે જાણવું હાયતા આજેજ ઉપરનું પુસ્તક મંગાવા, ‘જૈન ગૂર્જર કવિઓ” એટલે શુ' ? ગુજરાતી ભાષાના આદિ કવિ કાણુ ! યુગ પ્રવર્તકા કાણુ ! જૈન રાસાએ એટલે શુ' ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ? આ પુતક જૈન સાહિત્યના મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન ક્રુવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાના વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયાજક શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઇએ અથાગ પરિશ્રમ લીધો છે. તેમાં અપભ્રંશ સાહિત્યના તથા પ્રાચીન ગુજરાતીના ઇતીહાસ, જૈન ત્રિ—ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણા તથા અંતિમ પ્રશસ્તિ, તેમજ અગ્રગણ્ય કવિએના કાવ્યોના નમુનાએ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વે કૃતિને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતા હોઇ દરેકે પોતાના આડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયની, ગાડીની ચાલ પહેલે દાદરે, મુંબાઈ નબર ૩. લોઃ--- મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. Page #64 --------------------------------------------------------------------------  Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન માર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ માંર્ડ નવી તેમજ ચાલુ પાશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થી અભ્યાસ આગળ વધારવા માગતા હાય પણ નાણાની સગવડ ના હોય તેમને સ્કોલરશીપો આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ ભાલકા, ખાલીકા, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઇની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામા દરવર્ષે ખેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામેા પણ કરે છે. આ ખાતાના લાક્ મેમ્બર અને સહાયક મેમ્બરેાની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમા માકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. મેમ્બરો માટે ઃ— -: લાઇક મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. } ૨૦ પાયધુની, મુંબઈ ૩. એન. સેક્રેટરી, શ્રી જનશ્વેતાંબર એજ્યુકેશન માર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના એનરેબલ મેમ્બરે, સેશન્સ જો, કમાન્ડર ઈન ચીફ. બરેાડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલેા, મેજરો, કંપનો, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી., પેાલીટીકલ એજન્ટા, સરકારી યુરાપીયન સીવોલીયન એફીસરા, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટશ તથા દેશી અને યુરોપીયન અમલદારો અને ગૃહસ્થામાં બાદશાહી યાકુતી નામની જગાહેર દેવા બહુ વપરાય છે એજ તેની ઉપયાગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબેરેટરીમાં આ રજવાડી ધ્રુવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકુતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવી યાકૃતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરફાઈ આપનાર અને નબળા માણસને પણ જીવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કાઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેાલીની ડબી એકના રૂપીયા દેશ. ડાકટ૨ કાલીદાસ મેાતીરામ, રાજકાટ-કાઠીયાવાડ, Page #66 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી મહાવીર જૈન વિદ્યાલય. શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કેલરશીપ ફંડ. આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે છે આપવામાં આવે છે - (1) હાઇસ્કુલમાં અંગ્રેજી ચોથા ધરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ માટે. ( 2 ) ટ્રેઈનીંગ કોલેજમાં અભ્યાસ કરી ટ્રેઈન્ડ શિક્ષક થવા માટે. (3) મિડવાઇફ કે નર્સ થવા માટે. (4) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શેટહેન્ડ, વિગેરેના ને અભ્યાસ માટે, (5) કળા કૌશલ્ય એટલે ચિત્રકળા, ડ્રોઇંગ, કેટગ્રાફ, ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (6) દેશી વૈદ્યકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે લખે– ગોવાળીઆ કરોડ, 7 ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, આ પત્ર મુંબઈની શ્રી જન તાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન ધ iાર કૃૉન્ફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ કર્યું.