________________
જૈન યુગ.
" न चैतदेवं यत् तस्मात्-शुष्कतर्कग्रहो महान् मिथ्याभिमान हेतृत्वात् त्याज्य एव मुमुक्षुभिः ॥१४॥ ग्रहः सर्वत्र तत्वेन मुमुक्षूणामसंगतः।
मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥१४६॥ અર્થાત–“ મમુક્ષજનેએ તે એ શુષ્ક તકના પાશમાંથી છૂટવું જ જોઈએ-એ મિથ્યાભિમાનને હેતુ છે–એના - એકના પાશમાંથી છટવાથી કાંઈ સરશે નહિ, કિંતુ એવા એવા બીજા માન્યતાના પાશો. આખર છોડવા જ પડશે, તો પછી આ શુષ્ક તકને રાખીને શું કામ છે ?
–શ્રી હરિભદ્ર સૂરિકૃત ગખ્રિસમુચ્ચય..
પુસ્તક ૨ અંક ૦.
વિરત ર૪પ૩ વિસં. ૧૯૮૩
-
વૈશાખ,
તંત્રીની નેધ.
શ્રી કેશરીઆજી તીર્થ પ્રકરણ ૧ શું વેતામ્બરીઓએ દિગંબર ભાઈઓને માર્યા સ્વરૂપમાં બહાર ન આવે ત્યાં સુધી આ ખબર ઉપર
ગત મેની ૬ ઠી તારીખે મુંબઇના પત્રમાં દિગં. વિચાર થઈ ન શકે; પણું હૃદયને આઘાત તે થજ; બરી ભાઈઓની જૈન તીર્થક્ષેત્ર કમિટીના મંત્રી છતાં આ ખબરમાં અત્યુક્તિ તે નથી ? એવો પ્રશ્ન તે શ્રીયુત ચુનીલાલ હેમચંદ જરીવાલા તરફથી જે પ્રગટ હૃદયમાં ઉગે. થયું તેનો સાર એ છે કે –
આજ મંત્રી ૫ મી મેના પત્રથી આપણું કૅન્ક“અમને ખબર મળી છે કે કેસરીઆનાથના મંદિરમાં રન્સના જનરલ સેક્રેટરી પ્રત્યે જણાવે છે કે – ધ્વજા અને મુગટ મંડળની ક્રિયા વખતે અહિંસાના ઉપા
“ અમોને તાર એ રીતનો મળે છે કે – સકે ગણાતા વેતાંબર જૈનેને હાથે દિગંબર જૈનેને “Diganabarles seriously beaten by માર પડે છેતારથી ખબર મળી છે કે બધા દિગંબ- Lathis by the Hakim with his રને હકીમ અને શ્વેતાંબરીઓએ ખુબ માર્યા છે. ૫ Swetamber followers causing death માણસે માર્યા ગયા છે. ૧૫ મરવાની અણી પર છે ને of 5 persons fifteen about to die. લગભગ ૧૫૦ ને સખત ઇજા થઈ છે.
150 seriously injured at the Dharaja. આ ખબરથી અમને ઘણે ખેદ થયે, વસ્તુ dand & Mukul Kundal ceremony સ્થિતિ શું છે તે જ્યાં સુધી નિષ્પક્ષપાતપણે સત્ય very serious struggle.”