SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જ જૈનગ વૈશાખ ૧૯૮૩ આવ્યાં, ૧૫ મરવાની અણીપર હૈં અને ૧૫૦ સખત રીતે ધન પામેલ છે. —પાતાના શ્વેતામ્બર અનુયાયીઓ-અનુચર સહિત આગ્રહને લીધે ત્યાં હાજર રહેલા એફિસરે બ્યુગલ ઝુકી હકીમે ધ્વજાદંડ અને મુકુટકુંડલ ક્રિયા વખતે લાઠીએથી લશ્કરને અગાઉથી મદિરની ચારે આજીમાજી કિલ્લેબ’હિંગબરીઓને સખા માર્યાં અને પ જષ્ણુના મચ્છુ નિપદીની પડે વાયવ્યું હતું તેને અંદર બોલાવ્યું. અને તેણે (લશ્કર) મંદિરમાં દાખલ થતાંની સાથૅજ તેનાં દ્વાર બંધ કરી દીધાં અને હુકમ મળતાંજ ત્યાં દામની ક્રિયા કરવા માટે પહેલાં બળતણનાં લાકડાં વડે જમા થયેલા દિગબરીઓને મારવા રવા માંડયા અને જેના પિરણામે પાંચ માણસે તા ત્યાંને ત્યાંજ મારણ થઇ ગયા અને દોઢસો ખ ભયંકર રીતે ઘાયલ પને પડયા છે. એક ના તે વખી નાંખરી બધી ક્રિયા બંધ શળા (ને પળ, અમલદારો સાથે પલાયન કરી ગયા. એકે પાછળથી બીજે દિવસે ચુપચાપ અને ચડાવીને કે પોતાના પરાક્રમમાં મહાન જિજય મેળવ્યા ઢંય યા સત્તાધ અને આનંદ માન્યા. મુંબઇસમાચાર તથા સજવર્તમાન તા. ૧૦-૫-૨૭ તેજ મત્રી મા જીવાલા તા. ૬ ડી તૈના પત્રથી વળી જણાવે છે કેઃ— ‘હકીમે અને તેના શ્વેતાંમરી અનુયાયીઓએ બધા દિગબરીઓને માર્યાં. ૫ માસ માર્યાં, ૧૫ મરવાની અણીપર છે અને લગભગ ૧૫૦ લાઠીથી સખત ઘવાય. છે. ભારે કડક આમ કે લીનો તાર છે. બીછના તાર પણ તેવાજ છે ને જિંશષમાં જણાવે છે કે શ્વેતાંબરીખ હજુ હુમલાખા-છાપના (aggressive) છે ને કઢી પર ક્રિયા વા માગે છે. * આ પરથી બીક મામલા છે અને શ્વેતામ્બરીએ અને મહારાણાના મારોનું અમાયિક પત્તન છે તે નમાં ગઈ કા આશા રાખીએ છીએ કે આ તુરતજ તમા બુધ કરાવો અને તમે શું કરવા માગો છે. તે જણાવો. આ નજરે જોનાર દિગમ્બર ભાઈના કથનમાં ક્યાંય એમ આવતું નથી કે બધા દિગંબરોને તા. ૮ મી એ દિગ’ખરી ભાઇઓની સભા મુંબ-શ્વેતાંબડીઆએ ખૂબ માર્યાં છે. આમાં તેા હાજર ધ્રમાં ભરાય છે તે તેમાં એક નજરે જોનાર ભાઇ જણાવે છે કેઃ— રહેલા એફિસરે લશ્કર ખેલાવ્યું અને તે લશ્કરે બળતણનાં લાકડાંથી કિંગ'બરીઓને પૂરી માર્યાં ને તેને પરિણામે મરણ વગેરે નિપજ્યું એમ જણાવ્યું છે. વળી શ્વેતાંબરી સબંધે તેઓ બધી ક્રિયા કરી સધળા અમારી સાથે પલાયન કરી ગયા અને ખીજે દિને ચુપચાપથી ધ્વજદંડ ક્રિયા તેમણે કરી એમ જણાવ્યું છે. “ દિગબરીએની નણુ બહાર ખાનગી રીતે કેટલાક વતાંબરીઓની બપી ધ્વજા ચડાવવાની તજવીજ થઈ ચુકી એવી ખબર દિગબરીઓને પડવાથી તેઓએ શ્રી કુમારસાહેબ પાસે તેમ નહીં થવા દેવા પ્રાર્થના કરી તેમણે કંઇ પરવાનગી આપી નથી એમ જણાવવાથી તેઓ શ્રી મહાશ પાસે ગયા. ત્યાંથી પણ જ્વાબ મળ્યો કે અમે તેમને ન ચઢાવવાની કંઈપણ પરવાનગી આપી નથી, તે ઉપરથી સે’કડા દિગંબરી વખત પહેલાં મ`દ્ધિવમાં હાજય થઈ ગયા. શ્વેતાંબરી તથી પોતાના કાર્યક્રમ પૂરો કરવા માટે પુરતી તૈયારી હતી, કારણ તેમની સાથે રાજ્યના લશ્કરની તથા મેટા અમલદારોની હાજરી રાખવામાં આવી હતી. તેમાંના દેવસ્થાન હામ તથા ખાસ હામ બને. શ્વેતાંબરીઆઝ છે. પછી ધાર્મિક ક્રિયાના પ્રાર’ભ થતાં દિગબરીના એક આગેવાન પંડિત ગિર-વીને ધ્વજદંડ ચઢાવવા જેટલા દુરાગ્રહ કર્યાં છે અને તેમાં ધારીલાલછ ન્યાયાધીસે (!) શ્વેતાંબરીને તેમ કરતા આટપણ લાચાર ત્યાકાંડ કરીને કેટલાઓ દિગાર કાવ્યા, અને તે કાના હુકમથી આ ક્રિયા કરે છે તે ભાઇઓની ધાર અમાનુષિકરીતે હત્યા પણ કરી નવા માગ્યું, કારણ ) તેમને તે અગાથી મહારાજ છે ાધા કર્મચારીએદ્વારા દિગબરને બુરી તરેકુમાર તેમજ શ્રી મહારાન પાસે પ્રાર્થના કરતા જણાવ-હુથી પીડાવીને મરાવી ન`ખાવ્યા છે. તેમના આ વામાં આવેલું કે તેમણે કેઇએ તેવી પરવાનગી શ્વેતાંખ-કાને માટે આ સભા ઘૃણા કરે છે અને તિરસ્કાર રીઓને આપેલી નથી. આ પ્રમાણેના ટ્વિગમ્બર સાઇના પ્રગટ કરે છે. ’ શ્યામ છતાં જાહેર પત્રમાં બધા દીગબરાન હકીમ અને શ્વેતાંબરીએ ખુબ માર્યાં છે એમ પ્રકટ કરવામાં આવ્યું છે, અને વિશેષમાં ઉપરોક્ત સભામાં પણ સભામાં પણ અત્યુક્તિ ભરેલા એક એવા કરાવ કરવામાં આવે છે કેઃ— • શ્રી કેસરીઆછના કિંગ બર જૈન મંદિરમાં શ્વેતા ારીઓએ ધીરે ધીરે પાતાના અધિકાર મા
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy