________________
તંત્રીની નોંધ
આમાં કાળા અક્ષર અમે મૂકાવ્યા છે. જે તે પ્રમાણે થયું હાય તો ધૃણા-તિરસ્કાર એક રીતે વ્યાજમી રે, પણ મૂ નારિત તો ચાલા એ ન્યાયે ત્યાં એકઠા થયેલા શ્વેતામ્બરીએએ માર
૪૧
ચડાવવાની પરવાનગી નથી આપી. તે ઉપરથી ‘સેંકડા દિ’ભરીએ। વખત પડેલાં મંદિરમાં હાજર થઇ ગયા. શ્વેતાંબરીએને ધાર્મિક ક્રિયા કરતાં એક દિગમ્બર ભાઇ એ અટકાવ્યા. તે પછી લશ્કર
વામાં ભાગ લીધા હોય એમ નજરે જોનાર દિગ...વગેરે આવ્યું તે આ પ્રસંગ અન્યા’ કેવી રીતે અટ
કે
અર ભાઇનાજ ઉપલા અહેવાલ પરથી પણ દેખાતું નથી, તેમજ શ્રીયુત જરીવાલાએ કાન્ફરન્સ પર શરૂઆતના જે એ પત્રા લખ્યા અને તેમાં પેાતાને મળેલા તારની હકીકત જણાવી તેમાં પણ એમ નીકળતું નથી. એ બધું તેા લશ્કર ને એક્િસર (હકીમ કે કાઈ ખીજા) એ મારવામાં ભાગ લીધે એમ જણાવે છે. એ બધું ખરૂં હોય તે। પખાલીના વાંકે પાડાને ડામ' એ પ્રમાણે એકના દેખતુ આરેાપણ બીજાના પર કરવામાં આવે છે એવું ફલિત આ પરથી સ્પષ્ટ રીતે થઈ શકે.
કાવ્યા ? તેમાં કઈ અતિરેક કરવામાં આવ્યા હતા નહિ ? એક્સરે વાર્યાં હતા કે નહિ ? વગેરે કંઈ પણ બતાવવામાં આવતું નથી. અમે તે પેાતાને થયેલા ઉપલા ખ્યાલથી કંઈ પણ અતિરેક કરવા પ્રેરાવાનું સ્વાભાવિક માનીએ તો પછી તે સંબધી ઢાંકપછાડા શું કામ કરવામાં આવે છે ? આ મારામારી ૪થી મેએ સવારમાં ખની એમ દિગબરભા જણાવે છે.
મારવું અને બીજા એટલે અમલદાર કે લશ્કર મારે તે અમુકે જોવું એ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે. તેમાં પણ શ્વેતાંબરીએએ રાજકર્મચારીઓ દ્વારા દિગખરાને ખુરી તરેહથી પીડાવીને મરાવી નખાવ્યા છે એવું શ્વેતાંબરીએ પરતું આળ પણ ઉચિતન ગણાય. દિગબરી ભાઇઓના મનમાં શ્વેતામ્બરીઆના મેટા ગુન્હા એ વસેલેા જણાય છે કે શ્વેતામ્બરીએ ધ્વજા દંડ ક્રિયા કેમ કરી જાય ? એમ થઇ જાય અને થઇ ગયું તે પોતાના હકકાપર તે આક્રમણ થાય છે, અને તેથી ગમે તે ભાગે તે ન થવા દેવું જોઇએ આવે! ખ્યાલ દિગબરી ભાઇઓના મનમાં આવ્યા હાય તે તે અમે સ્વાભાવિક ગણીએ. તે ખ્યાલથી પોતે જે કરવા દોરાયા હતા અને જે કર્યું હતું તેનું વર્ણન કંઇક અંશ ભાગે ઉપરની સભાના નજરે જોનાર દિમબર ભાઇએ જે જણાવ્યું છે. તે એ છે હું દિગંબરી ભાઇઓને અગાઉથી ખબર મળી ગઇ હતી (કે જેની ખબર અમે ધારીએ છીએ કે જીની દિગબરીય જૈત તીર્થક્ષેત્ર કમિટીને પણ રના પ્રસંગ બન્યો તે પહેલાં અગાઉથી મળી ગયેલી હાવી જોઇએ) તેથી શ્રી મહારાજકુમાર ને પછી શ્રી મહારાણાને તેઓ મળી આવ્યા. કહેવાય છે કે તેઓએ જણાવ્યું હતું. કે શ્વેતામ્બરીએ,ને ધ્વજાદડ
મુંબ
ઉપ
તા. ૧૦ મી મેના મુંબઇ સમાચારમાં નજરે જોનાર દિગબરભાઇ તરફના અહેવાલ, એક જુદા લેખમાં પ્રકટ થાય છે તેમાં મુગટ કુંડળ ચઢાવવાની ક્રિયાની વાત તેમજ બંદુકના ગાદાથી મારવાની વાત વિશેષમાં આમેજ થાય છે, આ ભાઈ ઉપરાત સભામાંના ‘નજરે જોનાર' હેાય કે અન્ય, તે અમે કળી શકતા નથી.
ચાથી તારીખની સવારે આ સઘળુ' જોઇ સ્થાનિક તેમજ જાત્રાએ આવેલા દિગંબર ભાઇએ મ`દિરમાં એકઠા મળ્યા અને દેવસ્થાનહાકેમ કે જે પણ શ્વેતાંબર છે તેમને હુકમ બતાવવા માટે લેખિત તેમજ મેઢેથી કહ્યું પરંતુ તેઓએ હુકમ બતાવ્યા નહીં અને ત્યાં આવેલા આવત જિતાલયમાંની મૂર્ત્તિઓ ઉપર શ્વેતાંબરા સુગટકું`ડળ ચઢાવવાની તદ્દન નવી ક્રિયા કરવા લાગ્યા હું જે દિગંબર ધર્મથી તદ્દન વિરૂદ્ધ છે તેમજ આગળ
દિપણ આ મુગટકુંડળ ચઢતા નહી, કારણકે મ`દિર દિગ’ખરીઓનું બનાવેલું અને તેમનું છે. જેના પુરાવા તરીકે શિલાલેખો મૂત્તિએ વગેરે અત્યારે પણ માજીદ છે. આ
ક્રિયા થતી નઈ દિગબરીમાંથી એકે અટકાવવાની
કોશીશ કરી, જે ઉપરથી મધરાહાકેમ કે જે શ્વેતાંબરી છે તેમણે બ્યુગલ વગાડી આગળથી તૈયાર રાખેલા સીપાઇએને અદર ખેલાવ્યા. અને દરવાજા ખંધ કરી ત્યાં
પડેલાં બાળવાનાં લાકડાંથી તેમજ બંદુકના શેઢાથી મારવાનો હુકમ આપ્યા. સામે થનાર ૫'ડિત ગિરધરલાલજી ન્યાયતીરથ ( ન્યાયાંધીશ ? નહિ ) ને પહેલેજ ફંટકો માથા પર માર્યું કે જે ત્યાં મરણને શરણ થયા અને સીપા