________________
૪૧૨
ઇએ એક્દમ લેાકા ઉપર તુટી પડયા. દિગબરીમાંથી એકપણ માણસ પાસે લાકડી કે હથિયાર ન્હોતું, કારણકે તે મંદિરમાં લઇ જવું. ધર્મવિરૂદ્ધ હતું (તેજ પ્રમાણે શ્વેતાંબર સબંધી પણ કહી શકાયતંત્રી) આમ કરતાં ઘણાં માણસોને ગંભીર ઇન થઈ અને પાંચેક માણસ મરી ગયાં એમ ખબર પડતાં હાકેમ વગેરે શ્વેતાંબર મધુ` પડતુ... મુકી ભાગી ગયા. મરણ પામેલાંનાં મુડદાં બે દિવસ સુધી રઝળતાં રહ્યાં પછી મહારાણા તરફથી સર્જન ઓફિસર અને એ ખીન અમલદારોએ આવી ખાળવાની રજૂ આપી. આ દરમ્યાન આટલાથી ધરાયાં ન હોય તેમ શ્વેતાંબર તા. ૬ ડીને દિવસે વધુ પોલીસને પહેરી રાખી શિખરીને મ*દિરમાં જતાં અટકાવી પોતે પેતાની જાતવાલા અમલદારાની મદદથી વાદડની
ક્રિયા કરી કે જે કરવાને હક્ક દિગંબરનેા હતેા, કારણ મક્ત્તિર દિગ’ખરીએનું છે.”
જૈનગ
આમાં પણ શ્વેતાંબરીએએ દિગંબર ભાઇઓની હત્યા કરી એવું નથી. · પાંચેક માણસ મરી ગયાં એમ ખબર પડતાં તેઓને હાકેમ બધું પડતું મુકી ભાગી ગયા’ ને ‘૬ ઠી મે એ એકલા ધ્વજાદ'ડની ક્રિયા કરી' એમ આમાં કહેવામાં આવ્યું છે. વિશેષમાં કહેવામાં આવ્યુ* છે કે ધ્વજાદંડ કરવાના હક દિગ’ખરેાના હતા, તા આ ધ્વજદંડ પહેલાંને ધ્વજદંડ શ્વેતાંબર ભાઈએ જ ચડાવ્યેા હતેા એ એક ઐતિ હાસિક બિના છે તેમજ તે ધ્વજöંડ ઉપરના લેખથી સાખીત થાય છે. રા. ખ. એઝાજીએ જણાવ્યું છે કેઃ
વૈશાખ ૧૯૮૩
તે। સાથે શ્વેતાંબરીએના પણ લેખા તેમજ અન્ય ધર્માંના તામ્રપત્રા પશુ ધ્યાનમાં લેવાં ઘટે. એઝા જીના શબ્દ ઉષ્કૃત કરીએ તા
પૃ. ૩૪૭.
મ*દિર દિગબરીઓનુ` છે' એટલે એના અર્થ એમજ થતા હાય કે માત્ર દિગબરીઓનુ` છે. તે તે ક્રાઇ પણ સજ્જન સ્વીકારશે નહિ. દિગ`ખરી ભાઇએ અને તેમના ભટ્ટારક દ્વારા થયેલી પ્રતિષ્ઠાના દેવકુલિકાઓ પર કે ખીજા સ્થળે તેમના લેખા હાય,
• અહીંની મૂત્તિપર કેસર ઘણુ ચઢાવવામાં આવે છે; તેથી તેને કેસરીયાજી ચા કેસરિયાના થજી પણ કહેવામાં આવે છે. મૂર્તિ કાળા પત્થરની હાવાથી ભીલલેાક તેને કાળાજી કહે છે. ઋષભદેવ વિષ્ણુના ૨૪ : અવતારોમાંથી આડમે અવતાર હોવાથી હિંદુઓનુ` પણ આ પવિત્ર તીર્થં માનવામાં આવે છે. આખા ભારતવર્ષના શ્વેતાંબર તથા દિગબર જૈન એવ મેવાડ, મારવાડ, ડૂંગરપુર, વાંસવાડા, ઈડર આદિ રાજ્યાના શૈવ, વૈષ્ણવ આદિ અહીં યાત્રાર્થે આવે છે. ભાલલેક કાળાજીને પાતાના ઈષ્ટદેવ માને છે અને તે લેાકામાં એની
ભક્તિ ત્યાં સુધી છે કે કેરિયાનાથ પર્ ચઢેલા કેસરને પાણીમાં ધેાળા પી લીધા પછી તે-ચાહે તેટલી વિપતિ પોતાને સહન કરવી પડે-તૂરું ખેાલતા નથી.
‘આખા હિંદુસ્થાનમાં આજ એક એવું મંદિર છે કે જ્યાં દિગબર તથા શ્વેતામ્બર જૈત અને વૈષ્ણવ, રાવ, ભાલ એમ તમામ સકે સ્નાન કરી સમાન રૂપે મૂર્ત્તિનુ પૂજન કરે છે. ’’
કૅશિયાળ યા કેશરીયાનાથજી એ નામ દિગંબર ભાઇએ મુકતકડે સ્વીકારે છે એ માટેના તેમના ઠરાવા પણ એ જણાવે છે, કેશર જિનપૂજામાં વાપ રવું, ચઢાવવું એ શ્વેતાંબરાજ કરે છે. દિગંબરભાઇ । જિનદેવ પર ક્રેશર ચઢાવતા નથી તેમ જિનપૂજામાં કેશર વાપરતા નથી. તેા પછી પેાતાના ઋષભદેવની મૂર્ત્તિપર કેશર ધણાકાળથી ચઢાવવામાં આવે છે તેમ ચઢાવવા દઇ તેમનું નામ કેશરીયાજી યા કેશરીયાનાથજી એવું શ્વેતાંબરની પૂજાવિધિપોષક અને
- વિસ', ૧૮૮૬ ( ઈ.સ. ૧૮૩૨) માં જેસલમેરના (તે સમયે ઉદયપુરના) નિવાસી એસવાલ જાંતિની વૃદ્ધ શાખાવાળા બાફણાગાત્રી શેઠ ગુમાનચંદના પુત્ર બહાદુરમલના કુટુંબિયાએ પ્રથમ દ્વાર પરના નક્કારખાનું બનાવ
રાવી વર્તમાન હૃદડ (એટલે હમણાં ચઢાવ્યા તે પડે. દČક નામ દિગબર ભાઇઓએ ક્રમ પડવા દીધુ
લાંને ) ચઢાવ્યા. રાજપૂતાનેકા ઇતિહાસ-પ્રથમ ખંડ
હું અહીં પૂજનની મુખ્ય સામગ્રી કેસર જ છે અને પ્રત્યેક યાત્રી પેાતાની ઈચ્છાનુસાર કૈસર ચઢાવે છે. કાઈ
કાઇ જૈન તા પોતાના બાલક આદિને કેસરથી તાળી તે બધું કૈસર ચઢાવી દે છે. પ્રાતઃકાલના પૂજનમાં જલપ્રક્ષાલન, દુગ્ધપ્રક્ષાલન, અતરલેપન આદિ થયા પછી કેસરનું ચડાવવું શરૂ થઇને એક વાગ્યા સુધી ચઢવુંજ રહે છે, રા. બ. એઝાજી.