SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ કાવ્ય કર્યું હાત તે! જે અનેક ભાવા સામાન્ય રીતે તેમાં ઉપસ્થિત થાય તેને વિકસાવવા-પ્રખ઼ુદ્ઘ કરવા જે વાણીના ઉપયાગ થાત તે પરથી તેમનું ગેય-રસભર્યું કવિત્વ આપણે પ્રાપ્ત કરી શકત; પશુ તેમના અધ્યાભરસિક સ્વભાવ આપ્યાનમાં રસ લઇ નથી શક્યા. છતાંયે એવી છુટી છુટી કૃતિઓ છે કે જેમાં એવા પ્રસંગે। આવ્યા છે કે જેમાં પેાતાની ઉમિ એના મનેારમ આવિર્ભાવ થયા છે. તેમણે તેા નીચેનાં સુકવ કુકવિનાં અધ્યાત્મરસિક બનારસીદાસ કવિશ્રીએ આપેલાં છે. તે ખાસ લક્ષમાં રાખ્યા જાય છે. સુકવનાં લક્ષણ બનારસીદાસજી પોતાના સમ યસારમાં આ પ્રમાણે જણાવે છે:— જૈનયુગ • અખ કછુ કહું જથારથ ખાની, સુકવ કવિ કથા કહાની, પ્રથમહિ સુવ કહાવે સાઇ, ૫૨મારથ રસ વરણે એઈ, લિપત ખાત હીએ નિહ આને, ગુરૂ પરંપરા રીત વખાને, સત્યારથ શૈલી નહિ છડે, મૃષાવાદસોં પ્રીત ન મડે. છંદ શબ્દ અક્ષર અથ, કહે સિદ્ધાંત પ્રમાન, જે ઇવિવિધ રચના રચે, સે। હે કવિ સુજાન. ત્યારપછીજ કુકવિનાં લક્ષણ તેઓ આ પ્રમાણે કહે છેઃ— અબ સુનુ કુકવિ કહાં હૈ જૈસા, અપરાધિ હિય અ`ધ અનેસા, મૃષા ભાવ રસ વરણે હિતસાં, નઇ ઉકતિ જે ઉપજે ચિંતસેાં. ખ્યાતિ લાભ પૂન્ત મન આને, પરમારથ પથ ભેદ ન જાને, વાની જીવ એક કરિ બૂઝે, જાકો ચિત જય ગ્રંથ ન સૂઝે વાની હીન ભયા જગ ડાલે, વાની મમતા ત્યાગ ન ખેલે, હૈ અનાદિ વાની જગમાંહિ, કુકવિ બાત યહ સમુઝે નાંહિ. હવે સુવિ–કુકવિ અંતે સંબંધે તે સમજાવે છે કેઃ— વૈશાખ ૧૯૮૩ જિનવર નિર્વાણુ ' માં કેવા ટુ'કામાં આત્મશ્રેણિ બતાવી મધુરતાથી કહે છે !— ૨૩. શ્રી ગૌતમ, શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય -મુખ્ય ગણુધર હતા. પ્રભુ ઉપર અતિ રાગ-પ્રશસ્ત રાગ હતા. પ્રભુએ નિર્વાણુ થતા પહેલાં તમને ખીજે સ્થળે મેાકલ્યા; પ્રભુનું નિર્વાણુ થતાં ગાતમને આ ધાત લાગ્યા. આ ગૌતમવિલાપ દેવચંદ્રજી વીર • હે પ્રભુ ! મુજ ખાલક ણુજી યે ન જણાયું આમ, મૂકી લ્યે મને વેગક્ષેાજી, એ નિપાવ્યે કામ, નાથજી માટે તુજ આધાર. હવે કુણુ સશય મેટશે”, કહેશે સૂક્ષ્મ ભાવ, કાને વાંદિશ ભક્તિસ્યુ`જી,' કશ્યુ' વિનય સ્વભાવ -તાજી. વીર વિના ક્રમ થાયયેજી, મુને આતમસિધ્ધિ, વીર આધારે એતલાજી, પામ્યા પૂરણ સમૃદ્ધિ-નાથજી. મ ચિતવતાં ઉપન્યાજી, વસ્તુ ધ ઉપયોગ, કરતાં સહુ નિજ કાનાજી, પ્રભુ નૈમિત્તિક યોગ -નાથજી. ધ્યાનાલબત નાથનેાજી, તે તેા સદા અભગ, તિષ્ણુ પ્રભુ ગુણને જો વેજી, જોઇતું આતમઅંગ -નાથજી. આતમભાસનરમણુથીજી, ભેદે જ્ઞાન પૃથકત્વ, તેહ અભેદે પરિણમ્યાજી, પામ્યા તત્ત્વ એકવ–નાથજી. ધ્યાનલીનગૌતમ પ્રભુ, ક્ષપશ્રેણિ આરેાહિ, ધનાતિ સવિ ચૂરિયાંજી, કીધા આત્મ અમેહ -નાથજી. લેાકલાકની અસ્તિતાજી, સ` સ્વ-પર પર્યાય તન કાલના જાણિયા, કૈવલજ્ઞાન પસાય–નાથજી. પ્રભુ પ્રભુ કરતાં પ્રભુ થયા, શ્રી ગાતમ ગણુરાય, તક્ષણ ઇંદ્રાદિક ભણીજી, એડ વધાઈ થાય—તાજી. ૨-૯૦૪ અને ૯૦૧ મિથ્યામતિ કુકવિ જે પ્રાણી, મિથ્યા તિનકી ભાષિત વાણી,શ્લિષ્ટ મિથ્યામતિ સુકવિ જે હાઇ, વચન પ્રમાણે કરે સબ કાઇ, વચન પ્રમાણ કરે સુકવિ, પુરૂષ હિચે પરમાન, દારૂ અંગ પ્રમાણુ ો, સાહે સહજ સુજાન. ૨૪. આ કરતાં પણ વિશેષ મેહક અને સુ. એક જુદા શ્રી વીર પ્રભુનું સ્તવન' એ નામના સ્તવનમાં વીર પ્રભુના વિરહ દર્શાવ્યા છેઃ— મારગદેશક મેાક્ષને રે, કૈવલજ્ઞાનનિધાન, ભાવદયાસાગર પ્રભુરે, પરઉપગારી પ્રધાન રૈ વીર પ્રભુ સિદ્ધ થયા. વીર પ્રભુ સિદ્દ થયા, સંધ સકલ આધાર હવે ઋણ ભરતમાં કાણુ કરશે ઉપગાર ?—વીર્ નાથ વિઠ્ઠણું સૈન્ય યૂ' રે, વીર વિઠ્ઠણા રે સંધ, સાથે કાણ આધારથી રે, પરમાનંદ અભંગ રૅ–વીર૦
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy