SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અચાત્મરસિક પડિત દેવચંદ્રજી સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની કૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં સ. ૧૮૦૪ માં કરેલ તે તીની યાત્રાનું વર્ણન છે. (પ્રાચીન તીર્થ માલા સગ્રહભાગ ૧. પૃ. ૧૭૬ થી ૧૮૮) તેમાં છેવટની કડીએ આ છેઃ‘વઝાય વર શ્રી દીપચંદે, શિસ ગણુિ દેવચંદ એ, તમ સિસ ગણિ મતિરત્ન ભાષ, સકલ સંધ આણુંદ એ. ૧૭. દેવિવલાસમાંથી જણાય છે કે તેમને (અન્ય) નામે મનરૂપજી અને શાસ્ત્ર અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વસ્તુજી અને રાયચંદ હતા. કવિ: ૪૩૧ કાગળ પણ પહેાંચે નહી, નવિ પહેાંચે હૈ। તિહાં કા પરધાન; જે પહેાંચે તે તુમ સમા, વિ ભાંખે હા કાઇનું વ્યવધાનસ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હા તુમે તેા વીતરાગ; પ્રીતડી, જેઠ અરાગીથી, બેલવી તે હૈ। લેાકેાત્તર માગસ ૧૯. ચાવીશીમાંથી પ્રથમ જિન સ્તવન કેવું સરલ, છતાં તર્કબુદ્ધિ મિશ્રિત ભાવના-ભક્તિમય છે તે એક વખત ગાઈને સમજતાં તરતજ જણાય તેમ છે. ઋષભ જિષ્ણુદશું પ્રીતડી, કિમ કીજે હા કહે ચતુર વિચાર; પ્રભુજી જઇ અળગા વસ્યા, તિહાં કણે નવિ હ કોઇ વચન ઉચ્ચાર. ૦ પ્રીતિ અનાદિની વિષભરી,તે રીતે હેા કરવા મુઝ ભાવ, કરવી નિષિ પ્રીતડી, ક્રિષ્ણુ ભાતે હૈ। કડા ખતે અનાવ પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહ, પરમ પુરૂષથી રાગતા, એકવતા હા દાખી ૧૮. દેવચ’દ્રજી ફિલસુફ ગણાય છે અને તેની ફિલસુીની કઠિનતા. જ્યાં ત્યાં દૃષ્ટિગાચર થાય છે. ચાવીશ જિનપર એક એક એમ ચાવીશ સ્તવના રચ્યાં અને તેમાં પોતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન કુટી કુટીને ભર્યું છે તેથી તે સમજાવવાને પાતાને સ્વાપન્ન ટોખાલાવમેધ રચવા પડયા. વીશ વિરહમાન જિન પરનાં વીશ સ્તવના ચેાવીશીની અપેક્ષાએ ઓછી ફિલસુફી વાળાં અને એછાં કઠિન–વિષમ છે; આથી પેાતાના કાવ્યમાં પ્રાસાદિક ગુણ સહજ ભભુકી ઉઠતે નથી; જ્યારે યશાવિજયજીની તેમજ અન્ય પૂર્વ ગામી કવિએની ને સમકાલીન તેમજ પછીના કવિઓની ચેાવીશી વીશી આદિ સ્તવના લેાકેા સમજી તેમાં આનંદ સરલતાથી લઇ શકે તેમ છે; આનંદઘનજીનાં સ્તવનામાં લેાકેા સમજી શકે તેવી કાવ્યત્વવાળા ફિલ-પ્રીતિની સુન્ની અનુપમેય ભરી છે; છતાં પણ દેવચદ્રજીનું પ્રાસા દિક કવિપણું તદ્દન અસિદ્ધ થઇ શકતું નથી. ક્યાંક કયાંક તે તે એવું સુંદર રૂપે દર્શન આપે છે કે આપણે એ ઘડી મુગ્ધ થઇ જઇએ. આનાં થોડાં ઉદાહરણ અત્ર આપીશું:— ગુણગૃહ-૧૦ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હૈ। પ્રગટે ગુણરાસ, દેવચંદ્રની સેવના, આપે મુજ હા અવિચલ સુખવાસ-૦ ૨૦. આમાં સરલતા જણાય છે, પણ બહુ સ્પષ્ટતા-વિશદતા નથી; તેનું કારણ કવિમાં રહેલું Mysticism છે. આમાં કઢી ‘પ્રીતિ અનાદિની વષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ' એ લ્યેા. તેમાં ‘રીતે’ એટલે વિષભરી રીતે?–સામાન્ય રીતે એમ સમજાય, પણ કવિને તેવા ભાવ નથી. કવિતે સ્વાપન્ન ખાલાવખેાધમાં સ્પષ્ટ કરવું પડે છે કે “ જીવને પરિણતિ અનાદિની છે. તે પ્રીતિ પુન્દ્ગલાદિના મનને સુખ આપનાર યાગની બ્રિતાપર નિર્ભર છે. તેથી તે પ્રીતિ અપ્રશસ્ત છે—વિષ ભરી છે. જેમ અશ્વર્યાદિક દેખીને પુદ્ગલ-અશુદ્ધતા ઉપર્ જે દષ્ટિતા તે રાગ વિષમય છે; તે રાગ સ્વજન, કુટુંબ, પરિગ્રહ ઉપર છે, તે રીતે પ્રભુજી ! તુમ ઉપર રાગ કરવાના મારા ભાવ છે...” ૨૧. છેલ્લું મહાવીર પ્રભુપરનું સ્તવન ‘તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલા સુયશ લીરે' એ આત્માની દીનતા અને મનની અણુતાથી ભરેલું છે અને દરેક રસગ્રાહકને ભક્તિમાં લીન કરે તેવું છે. ૨૨. જો કવિએ કાષ્ટ આપ્યાન લઇ તે પર
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy