SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મરસિક પ`ડિત દેવચ‘દ્રજી માત વિષુણ્ણા ખાલ યું રે, અરહાપરડા અથડાય, વીર વિણા જીવડારે, આકુલવ્યાકુલ થાય રે—વીર૦ સંશયછેદક વીરને રૂ, વિરહ તે કેમ ખમાય ? જે દીઠે સુખ ઉપજે રે, તે વિષ્ણુ કેમ રહેવાય રે—વીર૦ નિર્યામક ભવસમુદ્રના હૈ, ભવ-અડવી સત્થવા, તે પરમેશ્વર વિષ્ણુ મલેરે, કેમ વાધે ઉત્સાહ રે—વીર૦ વીર્ થકાં પણ શ્રુતતા રે, હતા પરમ આધાર, હવે છતાં શ્રુત આધાર છે ૨, અહા જિનમુદ્રા સાર ફૈ-વીર૦ ત્રણ કાલે સર્વિ જીવનરે, આગમથી આણંદ, સેવા ધ્યાવેા ભવિજતારે, જિનડિમા સુખકંદ-વીર ગણધર આચારજ મુનિ રે, સહુને એણિપરિ સિદ્ધિ, ભવભવ આગમ-સંગથી રે, દેવચદ્ર પદ લીધ રે —વી૨૦ ( ૨–૯૧૮ ) સમતાશીલ ગજસુકુમાલ રે, ક્ષમા–નીરે ન્ડવરાવ્યા આતમા રે, યું દાઝે તેને એ જવાલ રેધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યા રે. દનધમ તે દાડજે અગનથી રે, પાતકક્ષયે નિજ ગુણુ ઉલ્લસ્યા રે, નિર્મલ કેવલજ્ઞાન અનૂપ રે.-ધન્ય થ અયાગી શૈલેશી કરી રે, ટાળ્યા સર્વ સયેાગીભાવ રે, આતમ આતમરૂપે પરિણમ્યા રે, પ્રગટયા પૂરણ વસ્તુ સ્વભાવ રે, સહજ અકૃત્રિમ વળી અસ`ગતા રે, નિપતિ વળી નિર્દે રે, રૂિપમ અવ્યાબાધ સુખી થયા રે, હું તે પરમ અદાજ અગાહ રે, જે દાડે તે તેા માહરા ધન નથી રે, અક્ષય ચિન્મય તત્ત્તવાહ રે-ધન્ય૦ ક્ષકશ્રેણિ ધ્યાન-આરાહણે રે, પુદ્ગલ આતમ ભિન્ન સ્વભાવ રે, નિજગુણુ અનુભવ વળી એકાગ્રતા હૈ, ભજતાં કીધા કર્યું--અભાવ ફૈ-ધન્ય૦ નિર્મલ ધ્યાને તત્ત્વ અભેદતા હૈ, નિવિકલ્પ ધ્યાને તદ્રુપ ?, ૪૩૩ -ધન્ય કૃતિઓઃ— ૨૬. શ્રી દેવચંદ્રજીતી સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ૨૫. ગજસુકુમાલ મુનિપર એક સ્વાધ્યાય રચી ગૂજરાતી ભાષામાં રચેલી સ` કૃતિએ શ્રીમદ્ દેવ છે.તેમાં તે રાજકુમાર દીક્ષા લઇ ધ્યાનમાં કાયા-ચંદ્રજી' એ નામેથી બે ભાગમાં શ્રી મુદ્ધિસાગરજી સર્ગ કરી સ્થિત હતા ત્યાં તેના ભરતક પર ક્રોધાવેશમાં આવેલા તેમના સસરા સામિલે સગડી સળગાવી હતી, છતાં તે ધ્યાની મુનિએ હૃદયમાં લેશ પણ વૈરભાવ ન આણુતાં સિદ્ધિ પ્રાપ્ત કરી~એ પ્રસ`ગનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છેઃ— શિરપર સગડી સેામિલે કરી, શ્રી ગજસુકુમાલ મુની રે—ધન્ય૦ ( ૨—૧૦૩૫ ) ગ્રંથમાળા ગ્રંથાંક ૪ અને ૫૩ માં પ્રગટ થયેલ છે તેથી તેનાં નામેાની સૂચિ વગેરેના અત્ર ઉલ્લેખ કરવા નિરક છે, છતાં સાથે જણાવી દેવાનું અત્ર યોગ્ય લાગે છે કે ખીજા ભાગમાં પૃ. ૮૭૩ થી ૮૮૩ માં શ્રાવક ગુણ ઉપર ૨૧ પ્રકારી પૂજા છપાઈ છે તે દેવચંદ્રજીકૃત નથી પણ છેલ્લે પ્રશસ્તિમાં બતાવ્યા પ્રમાણે તેના રચનાર જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય (જ્ઞાનüાત ?) છે તે તેની રચના (ગુણુ યુગ અચલ ઈંદુ~સ. ૧૭૪૩ માં) થઈ છે કે જે સમયે દેવચંદ્રજીને જન્મ પણ થયા ન્યાતા; તેજ બીજા ભાગમાં ત્યાર પછી પૃ. ૮૮૪ થી ૮૯૧ પર પ્રગટ કરેલી અષ્ટપ્રકારી પૂજા પણ દેવચંદ્રજી કૃત નથી પણુ ઉક્ત જ્ઞાનસાગરજીના શિષ્યનીજ સ. ૧૭૪૩ માં રચેલી છે ( જુએ પૃ. ૮૮૯ પરના દોહા. ) ૨૭. વિશેષમાં એ પણ કહેવું અત્ર પ્રાપ્ત થાય છે કે પહેલા ભાગમાં પ્રગટ થયેલ વિચારરત્નસારમાં તે શ્રીમદ્ દેવચંદ્રજીથી અન્યના હસ્તક્ષેપ થયા હોય એવું એક પ્રમાણ ચાક્કસ મળી આવ્યું છે અને તે એ છે કે તે વિચારરત્નસારના પ્રશ્ન ૨૭૪ ના ઉત્તરમાં પૃ. ૯૦૯ પર ‘ માટે જ્ઞાની કહે છે જે' એમ
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy