________________
સ્તુતિ-સ્તોત્રનું પર્યાલાચન,
(ર) ૧૩ મા શ્લેાકમાં અન્નહોદ ના અર્થમાં અમુત્ર હોવ્હેનો જે પ્રયોગ કરવામાં આવ્યેા છે તે અશુદ્ધ છે.
(૩) ૨૮ મા શ્લોકમાં અવત્ર વર્લ્સને એ ખોટું છે. સ્વભંગમાત્ એમ જોઇએ.
(૪) ૪૦ મા ક્ષેાકમાં વ ો ની પાછળ તરતજ ચેર્ ના પ્રયાગ કરવા જોઇતા હતા. વધ્યો સ્મિ પછી એના જે પ્રયોગ કરવામાં આવ્યા છૅ તેથી વિપરીત અથ સ્ફુરે છે.
(૨) આ સ્તેાત્ર-યુગલ શ્વેતાંબરીય કૃતિ છે કે દિગબરીય તે સિદ્ધ કરવાનાં કયાં કયાં સાધના છે?
(૩) આ સ્તંત્ર-યુગલના ઉપર જૈન ગ્રંથાવલીમાં
જે ટીકાદિક સૂચવવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય કઇ છે ? ( અલબત શ્રી મેઘવિજય ગણિની એક ટીકા છે. બીજી પણ એક અપૂર્ણ રઅર મારી પાસે છે )
હવે બીજા પણ કેટલાક પ્રશ્ના હું અત્ર રજી કરૂં છું કે જેની ગવેષણા સાક્ષકાને હાથે થાય તે મારા જેવા અલ્પજ્ઞને ઘણું જાણવાનું મળે.
(૭) જેમ વાગ્ભટાલ`કારની સિહદેવ મુનીશ્વર કૃત ટીકામાં (પૃ. ૧૧ માં) સુક્ષ્ય થી શરૂ થતા ૨૬ મા શ્લેાક સંપૂર્ણતઃ ટાંચણુ રૂપે આપેલા છે તેવી (૧) જેમ તત્ત્વાર્થધિગમ સૂત્રનું મનન કરતાં રીતે ભક્તામરના અન્ય શ્લોકા કે કલ્યાણ મક્રિ એમ જણાય છે કે તેનું વળષ્ણુ શ્વેતાંબરાને વિશેષરના અનુકુળ છે તેમ ભક્તામર અને કલ્યાણ મદિર સ્તોત્રાના સબંધમાં કહી શકાય તેમ છે ?
કાઇ પણ શ્લોક કેાઇ ગ્રન્થમાં જોવામાં આવે છે ? (૮) ભકતામર કે કલ્યાણમંદિર વિષે પ્રભા વક ચરિત્ર કરતાં વધારે પ્રાચીન એવા ફ્રાઈ ગ્રન્થમાં ઉલ્લેખ છે ?જ
છે, તે તરફ ડા. ચકાખીનુ' હાલમાં ધ્યાન ખેંચવામાં આવ્યુ છે. તે પેાતાના અભિપ્રાય ફેરવે એ બનવા દ્વેગછે. હા. ર.
૧ સ્થાનકવાસી સ'પ્રદાયમાં ભક્તામરનેજ માટે સ્થાન છે એમ કહેવામાં આવે છે તે ખરી વાત છે. હી. ૨.
૨ આ અવસૂરિના બે પત્રો મારા સદ્ગત પિતાશ્રીને સ્વર્ગસ્થ ન્યાયાંભાનિધિ નાચાર્ય આત્મારામજી મહારાજ તરફથી મળેલાં હતાં, એમ મને તેમણે નિવેદન કર્યુ હતું. આ અવસૂરિના પ્રારંભના શ્લોક નીચે મુજબ છે: મળ્યે ત્રાતાબાની વિશ્વસનવિવસાયીશ્વર: सत्त्वशाली
66
वाणीपावलीढो विबुधबुधजनवृन्द(વાત)વન્યોનવદ્યા नाभेयः सर्व्वमुख्यः प्रकटितविनयज्ञान
सेतुर्भवस्य प्रभवतु सततं भूयसे
વિજ્ઞાનòતુઃ
અને વઃ ॥
૪૪૯
(૪) સ્તાત્ર–યુગલ પૈકી કયું સ્તેાત્ર વધારે પ્રાચીન છે. ?
(૫) કલ્યાણુ મંદિરના કર્તા કુમુદ્દચન્દ્ર છે અને એ નામ સિદ્ધસેન દિવાકરના દીક્ષા-સમયનું છે એ વાતને પ્રાચીનમાં પ્રાચીન કયેા પૂરાવા છે ?
(૬) શ્રી સિદ્ધસેન કૃત દ્વાત્રિ’શિકાઓની શૈલીથી કલ્યાણમંદિર જાદુ પડે છે તે આ ખેના કર્તા એકજ છે એમ કેમ કહી શકાય ?
35
એવા બ્રહ્માદિકનાં નામપૂર્વક ૨૫ મા પદ્ય દ્વારા (૯) હિંદુએ જેમને પરમેશ્વર તરીકે માને છે સ્તુતિ કરીને શ્રી માનતુ'ગ સૂરિએ પોતાના મધ્યસ્થ ભાવ પ્રદર્શિત કર્યાં છે, તે આવી રીતના મધ્યસ્થ જૈન સાહિત્યમાં જનાના તીર્થંકરાના નામપૂર્વકની પ્રથમ કેણે આલેખ્યું ? વળી ભાવનું સ્વરૂપ કાઈ સ્તુતિ રચાયેલી છે ?
(૧૦) શ્રી માનતુંગ સુરત મયૂર અને બાણુના સમકાલીન તરીકે જે ઓળખવામાં આવે છે તે કાલગણનાત્મક પ્રમાદ (Anachronism) છે ? એમ જે ડા. વેકન્સેાસ (Quackenbos) મહાશયે પમયૂરના સસ્કૃત કાવ્યો (The Sanskrit poe
।
૫ મારા મિત્ર ડૅા. પેટૉડ (Pertold) સાથે હું ચારેક વર્ષ ઉપર રૉયલ એશિયાટિક સોસાયટી (રાઉન હૅાલ ) ની લાઇબ્રેરીમાં ગયા હતા, તે વેળા મયૂરશતક સંબંધી તપાસ કરતાં આ પુસ્તક મારા લેવામાં આવ્યુ હતું. મને સ્ફુરે છે કે આની ઉપેદ્ઘાતમાં તેના લેખક મહારાયે પેાતે ભક્તામરનુ' અંગ્રેજી ભાષાન્તર કરનાર છે એપ સૂચવ્યું હતુ. તેમણે તેમ કર્યું કે નિહું તેના મતે
૩-૪ આ પ્રશ્નના ઉત્તર ઉપરથી હું ભક્તામર તેમજ કલ્યાણ મદિરના રચના-સમયની અંતિમ સીમા દેરવા ઇચ્છું છું. હી. ૨.