SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મરસિક પઢિત દેવચ’કૂંજી અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી, “ અનુક્રમે સયમ સ્પર્શ તા, પામ્યા ક્ષાયિક ભાવ રે; સચમશ્રેણી પુલડેન્ટ, પૂજી પદ્મ નિષ્પાવ રે. —સંયમ શ્રેણીની સ્વાધ્યાય. —(આત્માની અભેદ ચિંતારૂપ ) સયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ ( જડરગૃતિના ત્યાગ) ને પામેલા એવા જે શ્રી સિદ્ધાર્થ પુત્ર, તેનાં નિર્મળ ચરણકમળને સયમશ્રેણિરૂપ પુલથી પૂર્જા છું.'' ૨. “ મરૂસ્થલ—મારવાડના વીકાનેર પાસેના એક ગામમાં એસવાલ વશીય લૂણીઆ ગેાત્રના શાહ તુલસીદાસજી વસતા હતા. તેને ધનબાઈ નામની ભાર્યાં હતી. ઉપાધ્યાય રાજસાગર આવતાં તેણીએ જણાવ્યું કે પેાતાને જો પુત્ર થશે તે તે ગુરૂને ભાવપૂર્વક વહેરાવશે. ધનબાઈને ગ વધતા ચાલ્યા, અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં ખરતરગચ્છના આચાર્ય શ્રી રજિનચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં ગામે આવી ચડયા, તે તેમને આ દંપતિએ સ્વપ્ના જણાવ્યાં, તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યુ` કે પુત્ર એક મહાન થશે, કાંતા તે છત્ર લેશે. સરજી ગયા પછી સં. ૧૭૪૬ માં પુત્ર જન્મ્યા પતિ થશે અને કાંતે પત્રપતિ થશે-દીક્ષા-સંન્યાસ મૈં નામ દેવચંદ્ર આપ્યું. તે આઠ વર્ષના થયા ત્યાં અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉપરાત રાજસાગર આ અતિશય ગંભીર વયના છે. તે દ્વારા, શ્રીમન્તે મહાવીર પ્રભુનું સ્મરણ કરી,શ્રી વીરના એક સુપુત્રનું સ્મરણુ-ગુણાકત્તન-ચરિત્રાલેખન ઘેાડું થાડું મારી અધૂરી વાણીમાં કરવા પ્રવ્રુત્ત થાઉં છું. ૧. દેવચંદ્રજીના ૧૭વનના ઇતિહાસ અલબ્ધ હતો, પણ હમણાં એક ‘કવિયણુ’તા તેમના સ્વર્ગવાસ પછી તેર વર્ષે ( સ. ૧૮૨૫ આશા શુદ ૮ રવિવારે ) રચેલા દેવવિલાસરાસ' પ્રાપ્ત થતાં તેમાંથી મળતી ટુંક હકીકત લઇ લઈએ. ૪૨૩ ૧—દેવચંદ્રજીનું સંક્ષિપ્ત જીવન લખવાનું ભાગ્ય મને રા. રા. મેાહનલાલ હીમચ'દ્ય વકીલે તેમના આગમસાર– આગમસારોદ્ધાર એ નામના ગ્રંથ તેમના તરફથી જુદો ને ૨-દેવચ'દ્રજી પેાતાને યુગપ્રધાન ખરતર ગચ્છાચાર્ય જિનચ ́દ્રસૂરિની પરંપરા શાખામાં થયેલ જણાવે છે. (જીએ વિચારસાર પ્રશસ્તિ ) અને તે જિનચ’ટ્છ કે જેમણે બાદશાહ અકબરને પ્રતિખાધેલે, અને તે અકબર પાસેથી યુગપ્રધાન ' એ નામનુ* બિરૂદ મેળવેલું, તેને જન્મ સ. ૧૫૫, દીક્ષા સ. ૧૬૦૪, સૂરિપદ તે ૧૭૪૬ માં દેવચ'દ્રજીના જન્મ પહેલાં ૭૬ વર્ષે સ્વ પ્રકટ થયું છે. ત્યારથી તે અત્યાર સુધીમાં શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી તેમના સર્વ ગ્રંથૈા બે ભાગમાં ‘ શ્રીમદ્ દેવચ’દ્ર ' એ નામથી પ્રકટ થયા છે-અને હમણાં આ સાથેજ ‘ દેવવિલાસ ' એ નામના રાસ અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ`ડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ એક નાની ચાપડીના આકારે છપાતા હતા તેમાં મૂકવા પ્રેરણા કરેલી ત્યારે થયું હતું. તેને આજે ૧૫ વર્ષ થઇ ગયાં. તે વખતે જીજ હકીકત મળી તે પરથી લખેલું ટુંકસ. ૧૬૧૨, સ્વર્ગવાસ સં. ૧૬૭૦ માં થયા હતા તેથી જીવન તેમાં તેમજ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરૅલ્ડમાં તેમજ, જૈન કાવ્યદેાહન (રા. મનસુખલાલ રવજી પ્રકાશિત ) માંસ્થ થયેલા. એ કારણે જે જિનચ'દ્ર સૂરિએ દેવચ'દ્રની માતાનાં સ્વપ્નના વિચાર કહ્યા અને જેમણે દેવચ`દ્રજીને વડી દીક્ષા આપી તે ઉક્ત યુગપ્રધાન ખરતરગચ્છની પટ્ટાવિલિના ૬૧ મા પટ્ટધર નહિ, પણ તે પછીના ૬૫ મા પટ્ટધર સમજવા. તેમના ગણધરચાપડા ગેાત્રના સાહ, સહસકરણ પિતા, અને સુવિચાર દેવી માતા હતાં. મૂલ નામ હેમરાજ અને દીક્ષા નામ હર્ષ લાભ. તેમની પદસ્થાપના સ. ૧૭૧૧ ના ભાદ્રપદ વદ ૧૦ ને રાજ રાજનગ નાહટા ગોત્રના સાહ જયમલ્લુ તેજસીની માતા કસ્તુરખાઇએ મહોત્સવપૂર્વક કરી હતી. ત્યાર પછી તેમણે વ્હેધપુરવાસી શાહ મનહરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનની પ્રતિષ્ઠા કરી. એ રીતે વિધવિધ દેશવહારી સિદ્ધાંતજ્ઞાતા જિનચદ્રસૂરિ સૂરત દરે સ. ૧૭૬૩ માં સ્વસ્થ થયા. (જીએ ક્ષમાકલ્યાણકૃત ખરતરગચ્છ પટ્ટાવલિ.) ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦૩-૧૦૪ માં પ્રકટ થયા છે તે સર્વે પરથી, તેમના સંબંધી ઘણું જાણવાનું મળે છે. તેમાંથી અહીં જરા વિસ્તારથી જણાવવાનું સુભાગ્યરમાં ફરીથી ઉક્ત રા. મેાહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળાની પુનઃ પ્રેરણાથી મને પ્રાપ્ત થાય છે. આમાં શ્રીમદ્ દેવ’ના અને ભાગાના સ્થળે સ્થળે ઉલ્લેખ આપેલ છે, તેમાં પહેલા ભાગને ૧ ને બીજા ભાગને ૨ એમ જણાવી પછી આડી લીટી દોરી તે તેના પૃષ્ઠની સંખ્યા જણાવી છે.
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy