SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ ૪૧૫ ધંધે એક વેપારી થઈ ગયા પછી ધીમે ધીમે છોડી કેટલીક વખત અસહ્ય હોય છે, છતાં નગ્ન સત્ય દીધે એ ઠીક નથી કર્યું. તેઓ જર્મન ફિલસુફ તેજ કામનું, જો તેનાથી ગંદી ભૂમિ સાફ થાય નીશીના વિચાર પ્રવાહથી એટલા બધા આકર્ષાયા ને શુદ્ધ નિર્દોષ ફલવતી ભૂમિ ભવિષ્યમાં તૈયાર છે કે આજના નીતિનાં ધોરણે અને તેની કિંમત થાય; પણ કહેવાતા “નગ્નસત્યથી વૈમનસ્ય અને પર પતે નવી તેમજ જુદીજ કિંમત તે ફિલસુફને વિરોધને ઉકરડ ભેગો જ થતું જાય એ શું અનુસરી મૂકતા થા છે. તેથી તેના વિચાર કામનું? વિવેક-મર્યાદાનું ઉલ્લંધન વિચારક ન કરે. વાતાવરણમાં અભુત પરિવર્તન થયું છે. અમોએ પેલો આવો. એમ તુંકારામાં કઈને કહેવું એ પણ થોડે ઘણો નીશી વાં, પણ અમે કબૂલ કરીએ ઠીક લાગતું નથી. છીએ કે તે જીરવવાની અમારી અશકિત જણાતાં તેને કેઈ આવેશમાં આવી કંઈ જણાવે તો તે પ્રત્યે અમારે છોડી દેવોજ પડયો. રા. વાડીલાલે ‘ઉદયપુરનો વિચારક પિતાની Sanity-સમતોલતા તજી ન દેતાં હત્યાકાંડ એ મથાળા નીચે અનેક લેખો લખ્યા છે. વિવેકપૂર્ણ ભાષામાં પિતાના વિચાર જણાવે છે. અમે અને લખતા જાય છે-હજુ તેને અંત અમે આ તે શ્રીયુત વાડીલાલને શાંતિના દૂત તરીકે આ પ્રક. લખીએ છીએ ત્યાં સુધી આવ્યો નથી. તેમાં તા. રણથી યત્ર તત્ર ઉપજેલા વિરોધના શમાવનારઅરીઓ ઉપરજ આરેપ, તિરસ્કાર, વગેરેનાં બાણ લવાદના સ્વાંગમાં જોવા ઇચ્છીએ છીએ. સર્વત્ર શાંતિ છેડયાં છે અને અનેક જાતની અપ્રસ્તુત ફિલસુફી થાય એ દિન પ્રભુ સત્વર આપે ! ડળી છે. આ તકે જાળ માટે આ અંકના પ્રથમ મેતીચંદભાઈ પણ અમારા મેટ મિત્ર છે. પૃષ્ઠ મૂકેલા શ્રી હરિભદ્રસૂરિનાં વાકયો લાગુ પડતા તેમણે મી. મુનશી કમિટીમાં જે વિરોધી મિનિટ હેય એમ અમને જણાય છે. આમ અમારાથી કરીને ગેરસમજુતી ઉભી કરી હતી તે પ્રકરણ શમ્યું મોટા તે મિત્રને મિત્ર ભાવેજ કહેવામાં આવે છે ન હતું ત્યાં તીર્થયાત્રા કરવા ગયા અને ત્યાં પણ તે રમમારા પ્રત્યે દુઃખ નહિ લગાડે એમ અમે એમની તેમના હાથે થયેલ રીપોર્ટથી દિગબરીના તરફથી પાસેથી માગી લઈએ છીએ. ગેરસમજુતી થઈ. એ એક કાલને પ્રભાવ છે. તે અમે રા. વાડીભાઈના લેખોની ઝીણવટમાં ઉતર્યા ગેરસમજુતી દૂર કરવા માટે અને ખાસ વાડીભાઈના વગર જે કંઈ તેમને કહેવા ઇચ્છીએ છીએ તે એજ લેખ સામે રદિયો આપવાના લેખો તેમને લખી બહાર કે તેમના આ લેખાથી શ્રી દિગંબર અને શ્રી શ્વેતાંબર પાડવા પડ્યા. મી. મનશી કમિટીની પિતાની ‘મિનિટ’ એ બંને સમાજનું એક બીજા પ્રત્યે વૈમનસ્ય વધે છે કે સંબંધી હજુ જોઈએ તેવો રદીયે તેમણે આપેલ ઘટે છે એ કદિ તેમણે એક વિચારક તરીકે વિચાર્યું છે? નથી અને તેમણે કરેલી ગેર સમજુતી દૂર કરવા ગત એક વિચારકે પિતાની દૃષ્ટિ પોતાના સમયથી ઘણી ફાગણ-ચૈત્ર અંકમાં અમારું વક્તવ્ય સ્થાના ભાવે આગળ-૫૦ વર્ષ આગળ ખેંચીને પિતાના વિચાર મોકુફ રાખીએ છીએ એમ અમે જણાવ્યું હતું તેજ જણાવવા ઘટે. વર્તમાન ક્ષુદ્રતાથી તે પર રહે, વૈમનસ્ય અત્ર પુનઃ અમારે જણાવવું પડે છે. કારણ કે શ્રી અને વિરોધને દૂર કરનારા વિશુદ્ધ વિચાર બહાર પાડે, કેશરીયાજીને મામલો જાહેર પત્રમાં એટલો બધે અને પિતાના જમાનાને prophet–પયગંબર અમુક કુદી પડયે કે અમારે આવડી મોટી નોંધ લખ્યા અંશે બને, આવું શ્રીયુત વાડીલાલ પાસેથી મળે છે તેમને વગર રહેવાય તેમ ન હતું. તેથી તે અને બીજી પણ અમે જરૂર ધન્યવાદ આપીએ અને વધાવીએ. અનેક નેંધ અત્યારે અમારે સ્થાના ભાવે મુલતવવી પડે સત્ય કેટલીક વખત કડવું હોય છે, નગ્ન સત્ય તે છે. પ્રભુ! સૌને સદબુદ્ધિ અર્પે !
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy