SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮ જૈનયુગ વૈશાખ ૧૯૮૩ છે. ત્યાંથી તેજ વર્ષમાં પાલીતાણા જઈ ત્યાં મૃગી નામનો રોગચાળો દૂર કર્યો. સં. ૧૮૦૫ અને લાગત ખર્ચ માંગ્યું; કચરાશાએ દસ્તુર માફક દેવા કહ્યું ૧૮૦૬ માં લીંબડી રહી ત્યાંના આગેવાન શેઠને એટલે રાણાજી લશ્કર સાથે સંધ ભેગા નીકળ્યા (કાર્તિક શાસ્ત્રાભ્યાસ કરાવ્યો. લીંબડી ધાંગધ્રા અને ચુડા એમ વદિ ૧૩). ચોથે દિન વરતેજ, પછી કનાડે આવ્યા. સાથે ત્રણ સ્થળોએ બિંબ પ્રતિષ્ઠા કરાવી. (આ ત્રણે કાઠિઉત્તમવિજ્ય પંન્યાસ, વિમલ તપસ્વી, ખરતરગચ્છી યાવાડનાં શહેરોમાંનાં મંદિરો તપાસી તેમાંની પ્રતિમાના દેવચંદ્રજી (આપણુ ચરિત્રનાયક ) હતા. પાલીતાણાના પ્રતિષ્ઠા લેખે જેવા ઘટે છે.) ધાંગધ્રામાં સુખાનંદજી રાજા પૃથ્વીરાજજીના કુંવર સામા આવ્યો કે જેને સંધ મળ્યા હતા. સં. ૧૮૦૮ માં ગૂજરાતથી શત્રુજ્યમાં વીએ પહેરામણી કરી. કુંવરશ્રી નવધન સંઘ સાથે ગારીયાધર સુધી આવ્યા. ને માગશર સુદ તેરસ દિને શવું બહુ દ્રવ્ય ખર્ચવી પૂજા અર્ચા કરાવી. સં. ૧૮૦૯ જ યની યાત્રા કરી. પછી પાલીતાણા આવ્યા. ત્યાં વિધિ અને ૧૮૧૦ માં ગૂજરાતમાં ચોમાસાં ગાળ્યાં. સં. ઉપદેશક શ્રત જલધિ દેવચંદ ગુરરાય, સવેગી જિનમ- ૧૮૧૦ માં કચરાશાહે શત્રુંજયનો સંઘ કાઢયો તે રગી ઉત્તમવિજય સહાય ”-દેવચંદ્રજી ને ઉત્તમવિજય હતા સાથે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર સાઠ હજાર એટલે ખંભાતથી જીવણસાહ સંઘવી સંધ લઈ આવ્યા. દ્રવ્ય ખર્ચ જિનબિંબની પ્રતિષ્ઠા કરી૧૩ સં. ૧૮૧૧ વિળાવળ પાટણથી રામચંદ્રશા, દક્ષિણથી મસર ગામ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ટૂંક સંધ લઈ ગલાલસા એમ અનેક સંઘે તે તેના સંઘપતિ શ્રાવકને બુઝાવ્યા. ને ત્યાં તેથી ઘણું ચિત્ય થયાં. સહિત આવ્યા. સૂરતથી વિધિપક્ષ (અંચલ ગચ્છના) દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્કશાસ્ત્રના અભ્યાસી ઉદયસાગરસૂરિ (મૂળ નવાનગરના શા કલ્યાણજી અને વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વકતુજી અને ભાર્યા જયવંતીના ઉદયચંદ નામે પુત્ર જન્મ સં. ૧૭૬૩ દીક્ષા સં. ૧૭૭૭, આચાર્ય પદ સં. ૧૭૯૭, સ્વર્ગવાસ રાયચંદજી હતા. સં. ૧૮૧૨ માં ગુરૂ રાજનગર સં. ૧૮૨૬ આ સુ. ૨ સુરતમાં.) આવ્યા. તપાગચ્છના આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહોચ્છવ કર્યા. દેવપાઠક સુમતિવિજય એમ અનેક યતિઓ અને ચતુર્વિધ ચંદ્રજીને ગ૭પતિએ (આ જિનલાભ સૂરિ હોવા સંઘ મળે. પિશ શુદિ ૧૩ દિને ઇંદ્રમાલને ઉત્સવ થા. ઘટે) વાચક પદ આપ્યું. આ પ્રમાણે યાત્રા સફલ થઈ.” આમાં જણાવેલા ઉદય ૮. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્વજ્ઞાનમય સાગરસૂરિએ સં. ૧૮૦૪ ના (અબ્ધિખાણે દુમિતે) ના પિષ સુદિ ૧૫ ને સોમવારને દિવસે સ્નાત્રપંચાશિકા' આપતા હતા. તેમણે તાંબરીય હરિભદ્ર સૂરિ તથા નામને ગ્રંથ સુરાષ્ટ્રના પાલીતાણામાંજ ર તેમાં આ યશોવિજય વાચકકૃત ગ્રંથને અભ્યાસ કરવા ઉપસંઘના સંધપતિ “ દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ રાત દિગંબરીય શાસ્ત્ર-ગોમદ્રસારાદિ વાંચ્યાં હતાં, કાલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને અને ગુજરાત ઉપરાંત મુલતાન, બીકાનેરમાં પણ માટે આ ગ્રંથ રચ્યો છે” એવું સ્પષ્ટ જણાવેલું છે. ચોમાસાં કર્યા હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહીત (જીએ પીટર્સનને ત્રીજે રીપેટ પૃ. ૨૩૯ )-આથી પણ કર્યા તેનાં નામ–દેશનાસાર ( અપકટ ), નયચક્ર, સ્પષ્ટ થાય છે કે સંઘવી કચરા કીકાએ આ સંધ ૧૮૦૪ જ્ઞાનસાર અષ્ટક પર સે. ટીકા, કર્મગ્રંથપર ટીકા માં કાઢયે હતે.—“ કચરા કાકાએ પાલીતાણુના સંઘ – ઘણી વખત કાઢયાનું જુદાં જુદાં સ્તવને તથા ચરિત્ર ૧૩-આ સંબંધી એક લેખ શત્રુંજય પર હાથીપળ પરથી જણાય છે અને તેવાં ત્રણ ચાર પ્રસંગે મારા તરફ જતાં દક્ષિણે આવેલા દેવાલયમાં ( વિમળવણી વાંચવામાં પણ આવ્યાં છે એમાં સં. ૧૮૦૪ માં શ્રીમદ લિટ્સ . ૨૦૭ નં. ૨૮૫ બુલર સંગ્રહ) મળી આવે સંધ સાથે પાલીતાણે ગયા હોય અને સ. ૧૮૧૦ માં છે તેને સાર આ પ્રમાણે છે:ફરી ગયા હોય એ બનવા જોગ છે. તેમાં અસંભવિત જેવું “સંવત ૧૮૧૦ માહ સુદિ ૧૩, મંગળવાર સંધવી કશુંએ નથી,” એમ રા. મેહનલાલ હીમચંદ વકીલ કચરા કાકા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા પાદરાવાળા જણાવે છે. અર્પણ કરી; સર્વ રસૂરિએ પ્રતિષ્ઠા કરી.” આમાંના ભાવનગરમાં બષભ પ્રાસાદમાં દિવાલી દિને શ્રી જિનવિજયજી સંપાદિત પ્રા. જે. લે. સંગ્રહ રિજિનવર નિર્વાણ રચી દેવચંદ્રજીએ પૂરું કર્યું (૨-૯૦૯) ભા. ૨ અવલોકન પૃ, પર.
SR No.536268
Book TitleJain Yug 1926 Ank 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy