________________
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
પાયની–મુ ́બઇ નં. ૩
શ્રી સુકૃત ભંડાર ફંડ.
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની ઉપરોક્ત યાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણુ રૂપરેખા જાહેર ખબરદારા અગર હુંડખીલારા રજી કરવી એ તદ્દન બિન જરૂરીઆતવાળુ ગણી શકાય. સબ આ યેાજના જૈન ભાઇઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યેાજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈત જનતાના ભવિષ્યની રેખા દ્વારા હિંમત ધરનાર જો કાપણ યાજના હાય તો તે સુકૃત ભડાર ક્રૂડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઇ જાતને અંતર રડ્ડતા નથી અને સમાનતા, બધુત્વ વગેરે ભાવના ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સ'સ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી ખાકીના અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવક્’ડમાં લઇ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષો ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે આ કુંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પોતાના અજ્ઞાત બધુઓનું જીવન કેળવણીદ્રારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન એને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેટી વાત નથી. અઢવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ આખી સમાજ જાગૃત થાય તે તેમાંથી મેટરી સસ્થાએ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. “ ટીપે ટીપે સરાવર ભરાય ” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશે। અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈ, બહેનેા એને લાભ લે, એમાં લાભ આપે એવા પ્રયત્ન કરશે. બીજી કામા આવી રીતે નાની રકમેામાંથી માટી સંસ્થાએ ચલાવે છે તે આપ જાણેા છે. તે! આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તો આ ખાતાને ક્ટથી ભરપૂર કરી દેશે। સુત્રને વિશેષ કહેવાની જરૂર ન જ હાય.
અને તે
સેવા, મનજી જુડાભાઈ મહેતા
માહનલાલ ભગવાનદાસ ઝવેરી, આ. રે. જ. સેક્રેટરી, શ્રી. જૈ. શ્વે. કૅન્ફરન્સ.
નવ