Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 61
________________ વિદ્વાન વર્ગે એક અવાજે વખાણેલા અને દીર્ધકાલથી ન મલતાં આઈ તમતપ્રભાકરના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ. બાહ્ય સ્વરૂપ-પુસ્તકઆકાર, ડેમી સાઈઝ, બાલબધ ટાઈ૫, ૫પ રતલી ગ્લેજ કાગળ. સંસ્થાને સક્રિય ઉત્તેજક વ્યક્તિએ-વ્યાકરણાચાર્ય વેદાન્તવાગીશ શ્રીધરશાસ્ત્રી પાઠક શાસ્ત્રી એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબાઈ, ડૉ. પી. એલ. વૈદ્યશ્રી A, D Lite. પ્રોફેસર સંત પાલી અને અર્ધમાગધી વિલિંગ્ડન કોલેજ સાંગલી, કે. એન. જી. સુરૂ પ્રોફેસર. સંસ્કૃત અને અર્ધમાગધી પુના વિગેરે નવા સુધારાઓ-પાઠભેદ, વિષય રહેલાઈથી સમજવા માટે કઠિણ અને પારિભાષિકાદિ શબ્દ ઉપર સરલ અને વિસ્તૃત સંસ્કૃત ટિપ્પણી અથવા ઇગ્લિશ નેટ્સ, ઐતિહાસિક દયા દરેકને અત્યુપગી સર્વગ સુંદર પ્રસ્તાવન ઉપયોગી પરિશિષ્ટ, શબ્દકોશ. ગ્રંથને આશ્રય-મુંબાઈ, કલકત્તાદિક યુનિવર્સિટીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિગેરે. નજીવું મૂલ્ય-દરેક ગ્રંથની કિંમત તેના અંગે થયેલા ખર્ચથી એક પાઈ પણ વધારે નજ રાખેલી હોવાથી એતદ્દેશીય તેમજ પરદેશીય ગ્રંથપ્રકાશિની સંસ્થાની દષ્ટિએ નહી જેવી જ છે. તૈયાર ગ્રંથે-૧ પ્રમાણ મીમાંસા પૃ. ૧૨૬ કિંમત રૂ. ૧ પિસ્ટેજ શિવાય. ૨ સ્યાદ્વાદમંજરી પૃષ્ટ ૩૧૨ કિં. રૂ. ૨ પોસ્ટેજ શિવાય. તૈયાર થતા ગ્રંથ-૧ સ્યાદ્વાદ રત્નાકર (લગભગ સંપૂર્ણ ), ૨ સચિત્ર તત્વાર્થસૂત્ર સભાગ, ૩ પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહેમને આઠમો અધ્યાય), ૪ છત્યેનું શાસન, ૫ અનેકાંત પતાકા (વૃત્તિ અને ટિપ્પણ સાથે, ૬ પપાતિક ઊવવાઈઆ સૂત્ર (મૂળ ઇંગ્લિશ ને સાથે), ૭ સૂત્ર કૃતાંગ સૂત્ર (મૂળ ઇંગ્લિશ નેટર્સ સાથે). તૈયાર ગ્રંથ વી. પી. થી મંગાવી લેવા અને તૈયાર થતાં ગ્રંથની ગ્રાહક શ્રેણિમાં નામ નોંધાવવા દરેક નકલ પાછળ રૂ. ૧ મોકલવા શીવ્રતાજ કરવી હિતાવહ છે. मळवार्नु ठेकाणुं- १ आईतमतप्रभाकर कार्यालय, पूना सिटी. ૨ જૈન સાહિત્ય સંશોધના યાત્રા, ૩ રા. સંમુઢાઢ નામા एलिस ब्रिज, अमदावाद. ठे. उस्मानपुरा, पुरातत्त्व मंदिर, अमदावाद. ४ मेसर्स मोतीलाल बनारसीदास, ५ हिंदी साहित्य कार्यालय, છે. સદર ઉમરા ઘાર, જાર, (it). સિદી (નાકપુતાના). ६ मेसर्स नारायण चिंतामण आठवले, ७ श्री यशोविजयजी जैन ग्रंथमाला, बुकसेलर, वडोदरा. છે. શેરિકts, માવનાર, ગુતીરાતી અને હિંદી સરલ ભાષાના લોકપ્રિય લેખક તથા સુપ્રસિદ્ધ વિદ્વાનોના મનનીય લેખને અભ્યાસ કરે હોય, દુનિયામાંના નવીન સમાચારો તેમજ આશ્ચર્યકારક આધુનિક શે જાણવા હેય તથા જૈન ખબર સાંગોપાંગ વાંચવી હોય તે જૈન-જીવન પત્રના આજેજ ગ્રાહક બને कारण જૈન સમાજના અભ્યદયાર્થી અને જૈન ધર્મના પ્રસાર માટે સામાજીક, ધાર્મિક, નૈતિક તેમજ અતિહાસિક અને વૈજ્ઞાનિક વિષયો ઉપરાંત બીજા પણ અનેક વિષયનો નીતિ, ન્યાય અને સ્વતંત્રતાપૂર્વક નિર્ભયપણે ચર્ચાઓ ચલાવી નવીન પ્રકાશ પાડનારૂં પ્રગમનશીલ પાક્ષિક પત્ર ફક્ત આજ છે. અને હાલમાં વિદ્યાનું કેંદ્ર બનેલાં પૂના શહેરમાંથી પ્રસિદ્ધ થતું હોવાથી કોઈપણ પક્ષના લેખકને પિતાના પ્રામાણિક વિચાર આજ પત્રદ્વારા બહુજન સમાજ સમક્ષ રજુ કરવાની સુસંધી મળે છે. વાર્ષિક લવાજમ ટપાલખર્ચ સાથે રૂ.૨-૮-૦ प्राप्तिस्थान-व्यवस्थापक जैन जीवन, पूना शहर.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66