Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 38
________________ જેનયુગ વિશાખ ૧૯૮૩ નષ્ટ કરે તે પરમ પુરૂષ પણ હજી લગી જણાયે ઉતરીયે તે ઈશ્વર જગતનો કર્તા મનાય છે ત્યારે નથી. ૧૦-૫-૨૫. જેઠ વદ ૫ ગુરૂ. જો કહે છે કે ઈશ્વર એ ઉપાધિ ગ્રહણ કરેજ નહિ. ઈશ્વરત્વના આનંદને ધકકે પહોંચે. જગત તે વેદાન્તીઓ કહે છે કે ચેતન સર્વ સ્થળે અનાદિથી સ્વભાવસિદ્ધ છે છેજ, કર્મ મળ સહિત ભર્યો છે-વિશ્વનો અંત નથી ત્યારે આપણે છો તેમાં ફેરફાર કર્યા કરે છે. જડને અહીંથી તહીં સુમ એકેદ્રિ ની અપેક્ષાએ ચેતન સર્વ પિતાની વાસનાને કર્મ નિશાને જેરે ફેરવે છે, ભાંગે સ્થળે ભર્યો છે, એમ કહીએ છીએ. પણ એકે' છે, ગોઠવે છે, અને શાશ્વતી જડ વસ્તુઓ તે સદા કિય ઉપરાંતના જીવોની અપેક્ષાએ કહી શકીએ કે એમને એમ પિતાના સ્વભાવથી જ રહે છે છતાં લોક ચેતનથી ભર્યું છે, વિશ્વને અંત નથી અને તેમાંથી જતાં આવતાં જડ પરમાણુઓના સમુહને અંત વગરના વિશ્વમાં ચેતન સર્વ સ્થળે છે એ વેદા- બદલે બીજા તેવાજ પેસે છે તેથી શાશ્વત ચીજો તીઓનું કથન જૈન સ્વીકારતું નથી કારણ જત જેવી કે મે, ચંદ્ર, સૂર્ય, દેવલોક, મેક્ષસ્થળ, એ વિશ્વના બે ભાગ પાડે છે ૧ લોક ને ૨ અલોક. બધાં એક સરખાં જ રહે છે; રહ્યાં છે; રહેશેજ. એ અલોકમાં જીવ કે ચેતન જેવી વસ્તુ છે જ નહિ. માત્ર સિવાયની ચીજોને નાના મોટા છો પિતાની વાસના ખાલી પિલાર અથવા આકાશ છે પણ લોકમાં કે ને સ્વભાવ પ્રમાણે અહીંથી તહીં અને તહીંથી અહીં જેની હદ અસંખ્યાતા શબ્દથી અંકાય છે તેમાં ચેતન હેરવ ફેરવ કરે છે એટલે જગતનો કર્તા સ્વભાવ માત્ર છે એટલે આ બીજી બાબત વેદાન્તીઓ કે અને ફેરફારને કતૉ સકર્મી છવ કે છવસમૂહ છે. સોની એક રૂપ નથી. વેદાન્તીઓ કહે છે કે જે (૪) વેદાન્ત ધર્મના છેક ઊંડાણમાં જગત છે જીવને અશરીરી થવું છે તેના છેલ્લા દેહમાં દેહ પડી જ નહિ માત્ર ભ્રાન્તિ છે; મૃગજળ સમાન, દેરપડી ગયા પછી આત્માને ક્યાં પણ જવાનું છેજ નહિ ડાને સપની ભ્રાન્તિ સમાન માનીને અવિવાથી લિપ્ત વાસનાથીય થયે તે જીવ, જેમાં પાણી ભરેલો ઘડે જીવ આ જડ માયાને સત્ય કરી તેમાં અટવાયેલ છે. પાણીમાં બડેલો હોય તેનું ઠીકરારૂપી કલેવર ફટી અને સાચું જ માની બેઠે છે પણ સ્વપ્નની સૃષ્ટિને જાય ત્યારે તેમાંના પાણીને કયાંય પણ જવાનું નથી જાગૃતમાં લય થાય છે-બેટીજ મનાય છે તેમ જાગૃત તેમ ચેતનમય દેહને, દેહ પડી ગયા પછી વાસના એ પણ સ્વપ્ન જ છે એમ જ્ઞાની મહાત્માઓને ક્ષય થઈ હોવાથી ક્યાં પણ જવાનું નથી પણ બીજા સુબુદ્ધિની જ્ઞાનરૂપ અવસ્થામાં પ્રગટ જણાય છે અને સ્થળની પેઠે તેજ જગાએ તેજ ચેતનને રહેવાનું છે તેઓ આ દેખાતા જગતને જગતરૂપે જાણુતા જોતા ચેતનમાં ચેતનને એકરૂપ થવાનું છે. આ બાબતમાં જ નથી. તેને સર્વત્ર બ્રહ્મ-ચેતન જ જણાય છે. જનનો જ મત છે. જન કહે છે કે ચરમશરીરી યારે જેને કહે છે કે એમ નથી. દેખાતું જગત છને દેહને અંત આવ્યું ત્યાંથી ઉર્વીલોકમાં તે લાકમાં તેજરૂપે છે તેમાં ફેરફાર થાય છે, જીવન-મરણ છે છે લોકને અંતે ઉત્તમ જગામાં રહેવાનું છે અને એ અને ર કિયાઓ આપણે જોઈએ છીએ તેમજ અપૂર્વ ને અનુપમ ને પરમ સુખમય જગામાં અનંત પ્રત્યક્ષ ન જોવાય તેવી જ્ઞાનથી જાણીએ છીએ તે કાળ લગી તેઓ રહેશે જ. તમામ ખરેખરી છે. જગત મિથ્યા નથી. જગત (૩) વેદાન્તીઓ જગતને કેાઈ કર્તા છે એમ ભાસ નથી, જગત અવિદ્યાને પડછાયું નથી પણ માને છે. વેદાન્તના છેક અંતમાં તો આ દેખાતું છેજ. આ પ્રમાણે વિચાર ભેદ છે; આ બધા વિચાર જગતજ નથી એમ કહે છે. પૂર્ણ કે શુદ્ધ જ્ઞાન થયે ભેદ બંનેના છેલ્લી શ્રેણિઓના મહાત્માઓને નષ્ટ આ જડવત જણુનું જગત ચેતનમયજ-થારૂપજ પણ થતા હાય-જરૂર થતા હાય માટે વિચાર ભેદપ્રગટ જણાય છે. એટલે એ રીતે તે વેદાન્તમાં કર્તા થી લડી ન પડવું. મહાત્માને માર્ગે ચાલ્યાં જતાં શબ્દની જ જરૂર નથી પણ એટલા ઊંડાણમાં ન વિચારભેદનો લય થેજ જોઈએ. કેવળ જ્ઞાની અને

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66