________________
જૈનયુગ
વૈશાખ ૧૯૮૩
૪૫૦
ms of Mayura) ની ઉપેદ્ધાતમાં સૂચવ્યુ છે તે ધેાધ જેવી છે. આ સૂચનને દાખલા દલીલથી પુષ્ટ ખાટું છે ? કરવા તેના યેાજક મહાશય કે અન્ય કોઇ વિદ્યાન્ (૧૧) બ્રહ્મચારી રાયમલ કૃત ભક્તામર-કૃપા કરશે કે જેથી એની વાસ્તવિકતા સ્વીકારવામાં કથાના પ્રારંભમાં માનતુ`ગ સૂરિજીને ભાજ રાજાના કાને ખચાવું નહિ પડે ? દરબારમાંના કવિ કાલિદાસના સમસમયી તરીકે ઓળખ્યા છે તે શુ વાસ્તવિક છે ?
(૧૨) શ્રી માનતુંગ સૂરિએ ભક્તામર અને મિઊણ ઉપરાંત કાઈ કાવ્યા રચ્યાં છે ?
(૧૩) જ્વાળધામ થી શરૂ થતું.ભાજ્યાદિત નામ ગર્ભિત શ્રી મહાવીર્-સ્તોત્ર શ્રી માનતુગની કૃતિ છે એમ તેના અંતિમ પદ્મ ઉપરથી જોઇ શકાય છે તે! આ માનતુંગ સૂરિજી તે કાણુ ? વળી ત્તિમર્ અમર થી પ્રારંભ થતા પાંચ પરમેષ્ઠિ સ્તોત્રના કર્તાનું નામ પણ માનતુંગ છે તે તે કયા હશે વાર
(૧૪) વિ. સ’. ૧૯૭૪ ના જૈન ધર્મ પ્રકાશ (પુ, ૩૪ : ૬)માં જેમ કલ્યાણ મંદિર અને ભકતામરની સત્તુલના રૂપ લેખ નજરે પડે છે, તેવા કાઇ લેખ આ પૂર્વે કે પછી કાષ્ટ સ્થળે પ્રકટ થયા છે ? અને તેમ હોય તે તેમાં ખાસ ધ્યાન ખેંચે એવી કાઇ હકીકત છે ?
(૧૫) ઉપર્યુક્ત લેખમાં તેના યાજક રા. રા. પરમાનંદ કુંવરજી કાપડીયા ખી. એ. એલ. એલ. ખી. તરફથી એમ સૂચવવામાં આવ્યું છે કે કલ્યાણ મંદિરની ભાષા કાલિદાસને મળતી આવે છે. જ્યારે ભક્તામરની ભાષા તા ભવભૂતિને મળતી આવે. છે. વળી એકની ભાષા મંદ મંદ વહેતા નિર્મળ ઝરણા જેવી છે, જ્યારે અન્યની ભાષા નાયગરાના ખબર નથી. અન્ય કાઈ વિજ્ઞાન તરફની આનું કે કલ્યાણુ સ'રિનુ` પણ અ'ગ્રેજીમાં ભાષાન્તર રચાયું હોય તે તે પણ મારી જાણવામાં નથી. હી. ર. ૧ ભક્તામર-કથાને લગતાં ત્રણ પુસ્તક છે. શ્વેતાંબર સોંપ્રદાયમાં શ્રી ગુણાકર સૂરિએ કથાઓ રચી છે, જ્યારે દિગ`બર સ`પ્રદાયમાં રાયમલજી એ તેમજ શુભચન્દ્ર ભટ્ટારજીએ કથાઓ રચી છે. આ દિગબરીય એ મૂળ કૃતિએ સંસ્કૃતમાં લખાયેલી છે, પરંતુ તે પ્રસિદ્ધ થઇ હાય તા તેવી મને ખબર નથી; બાકી રાયમલજી કૃત ભક્તામર-કથાનુ` હિન્દી રૂપાન્તર નામનુ પુરતઃ તા મારા જોવામાં આવ્યું છે.
અંતમાં એટલું નિવેદન કરવું બાકી રહે છે કે રસ્તુતિ-સ્તેાત્રાનું પર્યાલેાચન’ એ શીર્ષક દ્વારા મે' સૌથી પ્રથમ ભક્તામર અને કલ્યાણુ મદિર એ સ્વેત્ર-યુગલતે 'ગે કેમ પ્રશ્નો ઉપસ્થિત કર્યો? આનું કારણ એ છે કે આ સ્તંત્ર-યુગલને કાર્બ્સે માલાના સ×મ ગુચ્છકમાં આદ્ય સ્થાન આપવામાં આવ્યું છે, વળી ડા, ચકાશ્મીએ પણુ ( હું ભૂલતા નહિ હાઉં તે ) આ છે સ્તોત્રાનેાજ પ્રથમ (જમન) અનુવાદ કર્યો હતા. આ ઉપરાંત અન્યાન્ય ગ્રન્થા પૈકી આ સ્તોત્ર ચર્ચા રહ્યા છું, કેમકે તેની ઘેાડી કે ઘણી અસ્પષ્ટ કે -યુગલની ભૂમિકામાં હું અત્રે દર્શાવેલા કેટલાક મુદ્દાઓ
સ્પષ્ટ ઝાંખી મને કેટલાક વખતથી થયેલી છે. આ
ઝાંખીઓ પૈકી કેટલીક તો ગર્ભામાં છે, તે જન્મ લેતાં વખત લેશે. પરંતુ દરેક ગવેષકને માટે તેમાં અવકાશ છે, તેથી અત્ર તેને અંગે ઉદ્ભવતા પ્રશ્ના મે' ઉપસ્થિત કર્યાં છે. આ પ્રત્યેકને અંગે મારા સપ્ર માણુ વિચારા બંધાયા છે, પરંતુ તે પૂરેપૂરા પર અને તેટલા માટે વિશેષ પ્રમાણેા અને વ્યાસ'ગની અપેક્ષા રહે છે, કેટલાક સાક્ષરા-મુનિવર્યો તેમજ ગૃહસ્થા સાથે આ સબંધમાં મે ઊડાપાડ કર્યો છે અંતે તેમના વિચારો જાણુવાતા મને લાભ મળ્યો છે. સમસ્ત સાક્ષરને અરૂમાં મળીને કે તેમને પત્ર લખીને આ વિષયના ઊડાપાદ્ધ કરી શકાય તેમ ન હેાવાથી આ લેખ પ્રસિદ્ધ કરવા માટે હું જૈનયુગના તંત્રી મહાશય ઉપર મેાકલું છું અને આશા રાખું છું કે તેએ આને પોતાના માસિકમાં સ્થાન આપવા તેમજ આ પ્રશ્નાના સંબંધમાં પેાતાના વિચારા પણ નિવે દન કરવા કૃપા કરશે.
હવે પછી બીજા મણુકા તરીકે સમયાનુસાર ઉપસર્ગહર સ્તાત્રને અંગે ઘેાડી ધણી રૂપરેખા આ લેખવાની અભિલાષા પ્રદર્શિત કરતા હું અત્યારે તા વિરમું છું. ભગતવાડી, ભૂલેશ્વર મુંબાઇ, તા. ૧૮-૧-૨૭.
}
તત્ત્વ-જિજ્ઞાસુ, હીરાલાલ રસિકદારા કાપડિયા,